SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ * त्रिविध-नवविधपदार्थप्रकाशनम् રાર નવવિધ છઈં ઉપચારઇં; એક એકમાં ૩ ભેદ આવઇ, તેહથી. તથા ત્રિલક્ષણ = ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ છઈં. એહવો એક પદાર્થ જૈન શાસનમાંહિં યુક્તિ પ્રમાણŪ પામ્યો. એ *દ્વાર રૂપ *એ બે* પદઽ જાણવાં. ॥૨/૨/ १२२ ત્રિત્વમ્, દ્રવ્ય-ગુળ-પર્યાયાવરોધા” (તા.મૂ.૧/રૂપ મા.) કૃતિ “હિ હેતાવવધારને” (વૈ.જો.૮/૭/૬) કૃતિ वैजयन्तीकोशे यादवप्रकाशवचनादत्राऽवधारणे हि योजितः । रा द्रव्यादिषु प्रत्येकम् अन्यद्रव्याद्युपचाराद् नवविधो भवति पदार्थः । तथाहि - ( १ ) म द्रव्येऽन्यद्रव्योपचारः, (२) गुणेऽन्यगुणोपचारः, (३) पर्यायेऽन्यपर्यायोपचारः, (४) द्रव्ये गुणोपचारः, st (૧) દ્રવ્ય પર્યાયોપચારઃ, (૬) મુળે દ્રવ્યોપચાર:, (૭) પર્યાયે દ્રવ્યોપચારઃ, (૮) મુળે પર્યાયોપચારઃ, (९) पर्याये गुणोपचारः इति असद्भूतव्यवहारोपनयनिरूपणावसरे सप्तम्यां शाखायां षष्ठादिश्लोकेषु क दर्शयिष्यते। तथा द्रव्यादिपदार्थ: त्रिकलक्षणः उत्पाद-व्यय-ध्रौव्यस्वरूपो भवति । त्रैलक्षण्यं णि नवम्यां शाखायां विवरिष्यते । इत्थञ्चाऽनुपचारेण त्रिविधत्वम् उपचाराच्च नवविधत्वम् एकस्मिन् उत्पाद-व्यय-ध्रौव्यात्मके पदार्थे युक्ति-प्रमाणतः सम्पद्यते जिनशासने । द्वाररूपौ इमौ द्वौ श्लोकौ ज्ञेयौ । द्वारार्थ एव अग्रे सर्वत्र दर्शयिष्यते इत्यवधेयम् । દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ પદાર્થ અભિન્ન પણ છે. તથા એક જ પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપે ત્રણ પ્રકારનો થાય છે. તત્ત્વાર્થસૂત્રના સ્વોપન્ન ભાષ્યમાં જણાવેલ છે કે ‘સર્વ વસ્તુ ત્રણ પ્રકારે છે. કેમ કે દ્રવ્ય -ગુણ-પર્યાયથી સર્વ વસ્તુ વ્યાપ્ત છે.' વૈજયન્તીકોશમાં યાદવપ્રકાશજીએ હેતુ અને અવધારણ અર્થમાં ‘દિ’ શબ્દ દર્શાવેલ છે. તે મુજબ અહીં મૂળ શ્લોકમાં ‘ફ્રિ’ શબ્દ અવધારણ (= જકા૨) અર્થમાં યોજેલ છે. આ ઉપચારથી નવવિધ પદાર્થ = સુ Cu (વ્યા.) તથા દ્રવ્યાદિ પ્રત્યેકમાં અન્ય દ્રવ્યાદિનો ઉપચાર કરવાથી દ્રવ્યાદિરૂપે ત્રિવિધ એવો પદાર્થ પણ ઉપચારથી નવવિવધ બને છે. તે આ રીતે સમજી શકાય છે. (૧) દ્રવ્યમાં અન્ય દ્રવ્યનો ઉપચાર, (૨) ગુણમાં અન્ય ગુણનો ઉપચાર, (૩) પર્યાયમાં અન્ય પર્યાયનો ઉપચાર, (૪) દ્રવ્યમાં ગુણનો ઉપચાર, (૫) દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર, (૬) ગુણમાં દ્રવ્યનો ઉપચાર, (૭) પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર, (૮) ગુણમાં પર્યાયનો ઉપચાર અને (૯) પર્યાયમાં ગુણનો ઉપચાર. સાતમી શાખામાં અસદ્ભુતવ્યવહાર ઉપનયનું નિરૂપણ કરવાના અવસરે છ થી અગિયાર શ્લોકમાં આ નવ ભેદો દેખાડવામાં આવશે. તથા દ્રવ્ય-ગુણ -પર્યાય પ્રત્યેક પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ ત્રૈલક્ષણ્યનું વિસ્તૃત વિવરણ નવમી શાખામાં થશે. આ રીતે ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ એક જ પદાર્થ ઉપચાર વિના ત્રણ પ્રકારનો તથા ઉપચારથી પદાર્થ નવ પ્રકારનો બને છે' - તેવું યુક્તિ અને પ્રમાણ દ્વારા જિનશાસનમાં સિદ્ધ થાય છે. (દ્વાર.) આ બે શ્લોક દ્વારગાથારૂપ સમજવા. આ દ્વારોનો અર્થ જ આગળ સર્વત્ર દેખાડવામાં - ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯)+આ.(૧)માં છે. * સિ.+કો.(૯)માં એ દ્વારનો જ અર્થ સર્વ આગલે ગ્રંથે ચાલસેં' પાઠ. * ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૭) + લી.(૧+૨) + લા.(૨)માં છે. I ઐ પદ પાલિ.
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy