________________
/૪
ઇમ પંચકલ્પભાષ્યઇ ભણિઉં, તથા (ઈસ્યું મિં) સદ્ગુરુ પાસ† (સુણિઉં=) સાંભલિઉં *છે ગ્રંથથી*.
* पञ्चकल्पभाष्यसंवादः
३१
1.
'ગાયળયા મહાળો ાનો' (વશ્વમાવ્ય-૧૬૧૬) ઇત્યાદિગ્રંથે
अत्र चरणाऽभङ्गो नाऽस्माभिः कल्पितः किन्तु पञ्चकल्पादिभाष्योक्तः गुरुभ्यश्च श्रुतो मया 'आइण्णया महाणो कालो विसमो सपक्खओ दोसा । आइतिगभंगगेण
प
2 अस्माभिः । यथोक्तं पञ्चकल्पभाष्ये વિ ાદનું મળિયું પમ્મિ।।” (વ..મા.૧૬૧૬) કૃતિ।
可
तच्चूर्णिस्त्वेवम् “केण पुण कारणेणं गच्छे पुण उग्गमाइअसुद्धं पि घेप्पइ ? उच्यते जहा आकीण्णा म् दोसा सपक्खाइ, महायणो य साहूण एगत्थ अच्छंति, जइ एगो वा दो वा आईति तेसिं सुलभा भिक्खाइ।र्श તે વ્યાવહારિક છે, બાહ્ય છે, નિર્બળ છે. જ્યારે અસંગભાવે-અલિપ્તભાવે-જ્ઞાનગર્ભવૈરાગ્યપરિણામે દ્રવ્યાનુયોગપરામર્શની ઉપાસના સ્વરૂપ જે ગુણ પ્રાપ્ત થાય છે તે નૈૠયિક છે, આંતરિક છે, વિશુદ્ધ છે, બળવાન છે. તેથી વિદ્વત્તાનો નશો કે મહત્ત્વાકાંક્ષા - માનાકાંક્ષા વગેરેનો કેફ કે મતાગ્રહના વળગાડથી દૂર રહી, યથાશક્ય ચારિત્રાચારશુદ્ધિ જાળવી, દ્રવ્યાનુયોગના પરિશીલનને જિનાજ્ઞા મુજબ વિવેકદૃષ્ટિથી જીવનમાં મુખ્ય બનાવવાનો ઉદ્યમ કદાપિ આત્માર્થી જીવે છોડવો ન જોઈએ - એવું અહીં ફલિત થાય છે.
* આચારભંગ છતાં ચારિત્ર અભંગ : પંચકલ્પભાષ્યના પરિપ્રેક્ષમાં
(ત્ર.) આ રીતે ચારિત્રભંગ ન થવાની વાત અમે જે બતાવેલી છે તે અમારી ખાલી બૌદ્ધિક કલ્પનાની નીપજ નથી પરંતુ પંચકલ્પભાષ્ય વગેરેમાં ઉપરોક્ત બાબત જણાવેલી છે. તથા શ્રીસદ્ગુરુઓ સુ પાસેથી અમે સાંભળેલ છે. પંચકલ્પભાષ્યમાં જણાવેલ છે કે ‘ગોચરી લેનારા ઘણા સાધુઓ હોય, સાધુસમુદાય એકત્ર થયેલ હોય, કાળ વિષમ હોય, સ્વપક્ષથી દોષો લાગતા હોય તો પ્રથમ ત્રણ ભાંગાઓથી પણ ગોચરી-પાણી વગેરેનું ગ્રહણ કરવું જોઈએ - એમ પ્રકલ્પ ગ્રન્થમાં નિશીથસૂત્રમાં જણાવેલ છે.’
(તત્પૂ.) આ ગાથાની વધારે સ્પષ્ટતા પંચકલ્પભાષ્યસૂર્ણિમાં આ પ્રમાણે છે કે “વળી, કયા કારણસર 21 સમુદાયમાં ઉદ્ગમ આદિ દોષથી અશુદ્ધ બનેલ પણ આહારાદિ ગ્રહણ કરવામાં આવે છે ? આ સમસ્યાનું સમાધાન એ છે કે (૧) ભિક્ષાચરોથી ઘરો ભરાયેલા હોય, સાધુઓની પ્રચુરતા... વગેરે દોષો હોય તથા તેવા સંયોગમાં ગૃહસ્થ તરફથી ઉદ્ગમ દોષની સંભાવના હોય અને સ્વપક્ષથી સાધુ તરફથી ઉત્પાદન દોષની સંભાવના હોય. (૨) ગણધરાદિ સાધુઓનો મોટો સમૂહ એક સ્થાને રહેલ હોય. તેવા સંયોગમાં ગૃહસ્થના ઘરોમાં નિર્દોષ ગોચરી-પાણીની મુશ્કેલી થાય. એક કે બે સાધુ ગોચરી માટે આવે તો નિર્દોષ ગોચરી વગેરે સુલભ થાય. પણ ઘણા સાધુ આવે તો નહિ. (૩) દુકાળ વગેરે વિષમ કાળ હોય. (૪) અસંવિગ્ન
શિથિલાચારી સાધુ વગેરે સ્વરૂપ સ્વપક્ષને લીધે પણ ગૃહસ્થને અણગમો
=
-
=
=
( ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯+૧૨)+સિ.+આ.(૧)માં છે. *.* ચિહ્નન્દ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૧૩)માં છે. 1. આીર્ણતા મહાનન વાલઃ। 2. આીર્ણતા મહાનનઃ વાતો વિષમ સ્વપક્ષતો યોષા / आदित्रिकभङ्गकेनापि ग्रहणं भणितं प्रकल्पे ।। 3. केन पुनः कारणेन गच्छे पुनः उद्गमाद्यशुद्धमपि गृह्यते ? उच्यते- यथा आकीर्णा दोषा स्वपक्षादि महाजनश्च साधवः एकत्र वसन्ति, यदि एको वा द्वौ वा आयान्ति तेषां सुलभा भिक्षादयः । कालश्च दुर्भिक्षादिः विषमः । स्वपक्षदोषाश्च असंविग्नादयः । ' मथुरायां कोंटइल्ल' च दृष्टान्तः यथा उद्गमान्ते । अविकोविदा च श्रावका न जानन्ति तदा अपमानदोषेण साधवो न लभन्ते आहारादि तदा आदित्रिकभंगो नाम उद्गमाद्यशुद्धं गृह्यते।