SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ १५८ * व्यवहार - निश्चयनयसम्मतशक्तिविमर्शः २/९ ઈમ એકેક કાર્યની ઓધ-સમુચિતરૂપ અનેક શક્તિ એક *દ્રવ્યની ઉપામિયઈં, તે વ્યવહારનયÛ કરીનઈં* વ્યવહરિઈ. તે નય કાર્ય-કારણભેદ માનŪ છઇં. (તે) નિશ્ચયનયથી નાના કારય-કારણ એકરૂપ=) 'નાનાજાતીય નાનાદેશીય નાનાકાર્યકરણपु तु एकादशशाखायां वक्ष्यते (११/९)। रा = एवं प्रतिद्रव्यं प्रतिनियतप्रत्येककार्यसम्बन्धिन्यः ओघ - समुचितरूपा नानाशक्तयो लभ्यन्ते । इत्थं व्यवहारतः = व्यवहारनयं पुरस्कृत्य तु कार्यभेदे शक्तिः भिद्यते नानात्वमापद्यते तन्मते हि म् कार्यभेदे कारणभेदात् । "तु स्याद् भेदेऽवधारणे” (अ.को ३/४/२४२) इति अमरकोशवचनादत्र तुः भेदे बोध्यः । व्यवहारनयमाश्रित्यैव स्थानाङ्गसूत्रवृत्तौ श्री अभयदेवसूरिभिः " न हि समानहेतोः कार्यवैषम्यं મુખ્યતે, સર્વત્ર બનાશ્વાતપ્રસન્” (સ્થા.મૂ.૨/૧/૧૩૩/૬.પૃ.૧૮) હ્યુમિત્વવધેયમ્। निश्चयनयेतुः पक्षान्तरेः नानाकार्येकशक्तिः र्श निश्चये રા સ = = — नानाकार्यकरणैकशक्तिको हि = છ સમાનકારણથી કાર્યવૈષમ્યનો અસંભવ છે (i.) આમ દરેક દ્રવ્યમાં ચોક્કસ પ્રકારના તમામકાર્યસંબંધી વિભિન્ન પ્રકારની ઓધશક્તિ અને સમુચિતશક્તિ પ્રાપ્ત થાય છે. આ વાત વ્યવહારનયને આગળ કરીને સમજવી. આમ કાર્ય બદલાય એટલે કારણગત શક્તિ બદલાઈ જાય છે. કારણ કે વ્યવહારનયના મતે કાર્ય બદલાય એટલે કારણ અવશ્ય બદલાય છે. “ભેદ અને અવધારણ અર્થમાં ‘તુ’ વપરાય” - આવું અમરકોશમાં જણાવેલ છે તે મુજબ અહીં ભેદ ભિન્નતા અર્થમાં ‘તુ’ સમજવો. વ્યવહારનયની અપેક્ષાએ જ ઠાણાંગસૂત્રની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજી જણાવે છે કે ‘સમાન કારણથી ઉત્પન્ન થતા કાર્યમાં વિષમતા-વિવિધતા ન સંભવે. જો એક સરખા કારણથી અત્યંત વિલક્ષણ કાર્ય ઉત્પન્ન થાય તો ક્યાંય પણ કોઈને વિશ્વાસ નહિ બેસે.' મતલબ કે ‘ભોજનથી ચૈત્રની ભૂખ ભલે મટી ગઈ, પણ મારી ભૂખ ભોજનથી વધી જશે તો ?' આવી શંકાથી ભૂખ્યો માણસ ભોજન નહિ કરી શકે. આવું સર્વ પ્રવૃત્તિમાં સમજી લેવું. સ્પષ્ટતા :- કાર્યભેદ કારણભેદનું સાધક છે. ઘટ, પટ વગેરે કાર્યો જુદા જુદા છે. તેથી તેના qui સ્ કારણોમાં પણ ભેદ માનવો જરૂરી છે. આ વાત સમજી શકાય છે. પરંતુ એક જ કારણ અનેકવિધ કાર્યોને ઉત્પન્ન કરે તો પણ વ્યવહારનય કારણમાં રહેલી કાર્યજનકશક્તિમાં ભેદ માને છે. દા.ત. :કુંભારના હાથમાં રહેલ જે દંડ દ્વારા ઘડો ઉત્પન્ન થાય. તે જ દંડ જો તોફાની છોકરાના હાથમાં આવે તો ઘડાનો નાશ થાય છે.તેથી ઘટનિષ્પત્તિ અને ઘટનાશ સ્વરૂપ બન્ને કાર્ય કરવાની એક જ દંડમાં બે શક્તિ માનવી પડે. ઘટોત્પાદક શક્તિથી ઘટનાશરૂપી કાર્ય ઉત્પન્ન થઈ ના શકે. તેથી ઘટનિષ્પત્તિ અને ઘટધ્વંસ રૂપી કાર્ય બદલાતા કાર્યનિરૂપિત દંડગત સમુચિતશક્તિ પણ બદલાય - તેવું સિદ્ધ થાય છે. અનેકકાર્યકારી એક શક્તિ : નિશ્ચયનચ (નિશ્ચયે.) મૂળ શ્લોકનો ‘તુ’ શબ્દ વ્યવહારનય કરતાં જુદો પક્ષ દેખાડવા માટે છે. નિશ્ચયનયના ચિહ્નદ્ધયમધ્યવર્તી પાઠ ૧.માં નથી. 7 પુસ્તકોમાં ‘પાસિઈં’ પાઠ છે. કો.(૭) + લા.(૨)નો પાઠ લીધો છે. ચિહ્નન્દ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.+આ.(૧)માં છે. છુ પુસ્તકોમાં ‘...કાર્યકારણ....' પાઠ. લી.(૨+૩) + P(૨+૩)નો પાઠ લીધો છે.
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy