________________
ક્રમાંક| સંકેત
૩૧. | B (૧)
મૂળ ગાથા (સંપૂર્ણ) + ટબો (સંપૂર્ણ)
૩૨. | B (૨)
ફક્ત મૂળ ગાથા (સંપૂર્ણ) + ક્યાંક ટિપ્પણ છે.
૩૩. | મ.M (A) ફક્ત મૂળ ગાથા (સંપૂર્ણ)
૩૪. | મો.(૧)
૩૫. | મો.(૨)
૩૬. પાલ.
૩૭. | પા. (૧)/ પાલિ.
માહિતી
મૂળ ગાથા (૧૨૫ ગાથા સુધી) +
ટબો (૧૦૧ ગાથા પછી ત્રુટક-ટક) મૂળ ગાથા (સંપૂર્ણ) + ટબો (૨૫૧ ગાથા સુધી) ફક્ત મૂળ ગાથા (સંપૂર્ણ)
મૂળ ગાથા + ટબો (૨૫૦ ગાથા સુધી)
રાસની હસ્તપ્રતોનો પરિચય
વિગત
મુંબઈ જ્ઞાનભંડાર, ૪.૩૬૬
મુંબઈ જ્ઞાનભંડાર, ક્ર. ૨૫૨
મહેસાણા જ્ઞાનભંડાર
અમૃતવિજયજી જૈન લાયબ્રેરી, મોરબી (ગુજરાત), ક્ર.૩૮૬
અમૃતવિજ્યજી જૈન લાયબ્રેરી, મોરબી (ગુજરાત), ૪.૩૩૦ પાલનપુર જ્ઞાન ભંડાર, પં.શ્રીનયવિજયજી મહારાજે તૈયાર કરેલ પ્રથમાદર્શ
મહેસાણાના મુદ્રિત પુસ્તકમાં આધારભૂત પાલિતાણાની હસ્તપ્રત
કુલ
પૃષ્ઠ
૮૨
૧૯
૧૯
૪૨
૧૦
હસ્તપ્રતોના લેખનનો સમય
વિ.સં. ૧૭૮૮,
ભાદરવા વદ-૬,શુક્રવાર
વિ.સં. ૧૭૨૮,
પોષ વદ-૨, શુક્રવાર,
વિ.સં. ૧૯૩૦, જેઠ સુદ-૯, બુધવાર
વિ.સં. ૧૭૧૧, રાસરચનાકાળ ઉલ્લેખ
વિ.સં. ૧૮૦૯,
ચૈત્ર વદ-૩, ગુરુવાર
લેખન સ્થળ
ઔરંગાબાદ
રાજનગર
સિદ્ધપુરનગર
ઔરંગાબાદ
નોંધ :- (૧) કો.(૫-૬-૭-૮) આ ચારેય હસ્તપ્રતો એક જ કુલની હોય તેમ જણાય છે. તેમાં ૨૮૫ના બદલે ફક્ત ૨૫૨ ગાથા ઉપર જ ટબો છે.
(૨) શ્રી જૈન શ્રેયસ્કરમંડળ મહેસાણાથી પ્રકાશિત પુસ્તકાકાર રાસની પ્રેસકોપી જે હસ્તપ્રતના આધારે બની તેમાં પણ ૧૫મી ઢાળથી (૨૫૨ ગાથા પછી) ટબો ન હતો - આવો ઉલ્લેખ તેમાં (=મ.માં) છે. (૩) ૧૮ જેટલી હસ્તપ્રતોમાં ૧૫-૧૬-૧૭ મી ઢાળનો ટબો નથી અથવા અતિ ત્રુટક છે.
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ
51