________________
१६६
० पर्यायतुच्छताप्रस्थापनम् । यथोक्तम् - “आदावन्ते च यन्नास्ति, मध्येऽपि हि न तत् तथा। वितथैः सदृशाः सन्तोऽवितथा इव જ્ઞાતા: II” (મા.૩૧.વા.9/૬) રૂત્તિ” (ઉત્ત.૨૮/૬ પૃ..પૃ.૧૬૭) ન્યુનત્યવધેય
રૂમધ્યત્રીંડવધેયં યહુત “કાવાવજો ર” (મ.જી.ર/૧૨, .T.I.વૈ.૬) રૂતિ ઋરિકા ભવનાથા: काशीभाण्डागारस्थायां हस्तप्रतौ द्वितीयाध्याये गौडपादकारिकायाञ्च वैतथ्यप्रकरणे वर्तते । ___एतन्नयमनुसृत्य पञ्चदश्यां विद्यारण्यस्वामिनाऽपि “न व्यक्तेः- पूर्वमस्त्येव न पश्चाच्चाऽपि नाशतः । ૨ બાવાવજો ઘ ચન્નતિ વર્તમાને િતત્ તથા TI” (:૮.૭૩/૬૮) રૂત્યુમ્ | ‘વ્ય: = મધ્ય:', क कार्यमिति गम्यते । इदमत्र वेदान्त्याकूतम् – “बहु स्यां प्रजायेय” (तै.उप./वल्ली-२/अनुवाक-६) इति
तैत्तिरीयोपनिषद्वचनाद् ब्रह्मतत्त्वप्रादुर्भूतं दृश्यं जगद् 'अहं ब्रह्मास्मि' इति अपरोक्षानुभूत्या ब्रह्मरूपेण
सम्पद्यते । यथोक्तं ब्रह्मबिन्दूपनिषदि “तदेव निष्कलं ब्रह्म निर्विकल्पं निरञ्जनम् । तद् ब्रह्माऽहमिति ज्ञात्वा का ब्रह्म सम्पद्यते ध्रुवम् ।।” (ब्र.बि.८) इति । अभिव्यक्तेः पूर्वं विलयोत्तरकालं च दृश्यं जगद् नास्ति ।
अतः मध्यकाले ब्रह्मतत्त्वस्वातन्त्र्येण प्रतिभासमानं दृश्यं जगद् मिथ्येति।। છતાં પણ સત્યરૂપે પર્યાયનું ભાન ભ્રાન્ત પુરુષોને થાય છે. પરંતુ ભ્રાન્ત પુરુષને જે સત્યરૂપે જણાય તે સત્ય હોતું નથી. તેથી તો માણૂકયોપનિષત્કારિકામાં જણાવેલ છે કે “આદિમાં ને અંતમાં જે ન હોય તે વચલા સમયે પણ ન હોય. મિથ્યાપદાર્થ જેવા હોવા છતાં પણ દુન્યવી ભાવો જાણે સાચા હોય તેવું મૂઢ લોકોને જણાય છે. માટે દ્રવ્ય જ પરમાર્થ સત્ છે; નહિ કે ગુણ તથા પર્યાય.”
૪ ઐતિહાસિક સંશોધિત તથ્ય | (મ) અહીં એ પણ ધ્યાનમાં રાખવું કે માંડૂક્યોપનિષત્કારિકાની “કાવાવન્ત ઘ...” કારિકા ભગવદ્ગીતામાં પણ મળે છે. ભગવદ્ગીતાના પ્રચલિત પુસ્તકોમાં આ કારિકા નથી મળતી. પણ કાશીના જ્ઞાનભંડારની હસ્તપ્રતોની પોથીઓમાંથી પાર્શ્વમાત્રાના ભોજપત્ર ઉપર ૭૪૫ શ્લોકવાળી ભગવદ્ગીતામાં છે બીજા અધ્યાયના ૧૯મા શ્લોક તરીકે ઉપરોક્ત કારિકા તે મળે છે. (જુઓ - ભુવનેશ્વરી પ્રકાશન, ગોંડલપ્રકાશિત @ા શ્રીમદ્ ભગવદ્ગીતા - પૃ.૫૪+૯૮) તથા ગૌડપાદકારિકામાં વૈતથ્યપ્રકરણમાં પણ આ કારિકા મળે છે.
૪૪ દશ્ય જગત મિથ્યા : વિધારસ્થસ્વામી ૪ સ (.) દ્રવ્યાસ્તિકનયને અનુસરીને પંચદશી નામના ગ્રંથમાં વિદ્યારણ્યસ્વામી નામના વેદાંતી
આચાર્ય જણાવે છે કે “કાર્યભૂત જગત્ અભિવ્યક્તિની પૂર્વે નથી હોતું અને નાશ થયા પછી પણ નથી હોતું. માટે દેશ્ય જગતસ્વરૂપ કાર્ય મિથ્યા છે. કારણ કે આદિમાં અને અંતમાં જે ન હોય તે વસ્તુ વર્તમાન કાળમાં પણ ન હોય.” કહેવાનો આશય એ છે કે વેદાંતીમતે બ્રહ્મ તત્ત્વમાંથી દશ્ય જગતનો આવિર્ભાવ થાય છે. આવું જણાવવા માટે તૈત્તિરીય ઉપનિષદ્દમાં કહેલ છે કે “વહુ ચાં પ્રનાથે' - બ્રહ્મ તત્ત્વમાંથી આવિર્ભાવ પામેલું કાર્યસ્વરૂપ દશ્ય જગત “દં બ્રહ્માંડ'િ - આ પ્રમાણે અપરોક્ષ અનુભૂતિ થતાં બ્રહ્મમાં વિલીન થાય છે. આ અંગે બ્રહ્મબિન્દુ ઉપનિષદ્ધાં જણાવેલ છે કે “તે બ્રહ્મતત્ત્વ રસ-પ્રાણાદિ કલાઓથી રહિત, નિર્વિકલ્પ (માયારહિત) અને નિરંજન (મલન્ય) છે. “આવું બ્રહ્મતત્ત્વ એ જ હું છું – આવું જાણીને સાધક નિશ્ચિતપણે બ્રહ્મસ્વરૂપ થઈ જાય છે.” દશ્ય જગતસ્વરૂપ કાર્ય પૂર્વે કે પશ્ચાત્