________________
મુખમુદ્રા.
દાખલા છે. ગ્રંથકાર જીવને ફરી ફરી શાંતભાવ-દયાભાવે વૈરાગ્ય ભાવના ચિંતવવા વિનવે છે, સૂચવે છે, ઉપદેશે છે, જાગ્રત કરે છે. જે પ્રકારે જગતજીવાનુ` કલ્યાણ થાય, દુઃખથી છૂટે એ જ સાધનાનાં ઉપદેશના એમાં ઉદ્દેશ છે. એ ભાવનાઓ ખચીત કલ્યાણકારી છે.
૧૯
સમાન.
આમ દુઃખથી જીવને છોડવવામાં પબળ સાધનરૂપ વેરાચરસને આ ભાવનાએ જમાવે છે. જીવ જે દેહમાં જન્મ લે છે તે દેહપ્રતિ એને ગાઢ માહ રહે છે. ચક્રવર્તી અને તે ક્રેડમાં તે રાગાદિનાં ગમે તેવાં દુ:ખા ભુંડ દેહમમત્વમાં ભાગતા હોય, છતાં એ દેહપ્રાંતના મેહ અથવા વ્હાલપ લેશ માત્ર છૂટતાં નથી; ઉલટાં વધે છે, ચક્રવત્તીને પોતાના દિવ્ય માનુષી દેહમાં જેટલી મૂર્છા-વ્હાલપ છે તેટલી જ કાદવકીચડમાં રહી ખરડાએલા ભુંડને પાતાના તિય ચ દેહમાં મૂર્છા-વ્હાલપ લાગેલી છે. આમ આ બંનેને તાતાના દેહમાં એક સરખા રામ રહેલે છે, છતાં ચક્રવત્તીના દેહ પુણ્યજનિત અને ઉત્કૃષ્ટ શાતાનું સ્થાન હાવાથી ચક્રવત્તી એ પ્રતિ ગાઢ પ્રેમવશ થઈ ભુંડના દેહને નિમ્ર છે છે; વખાડે છે. અને પાતપેાતાના દેહમાં મરણુ પર્યંત સૂચ્છિત થઇ રાચેમાચે છે; છતાં ચક્રવર્તી કદાચ કાળધર્મ પામી, જે ભુંડચેાનિને પાતે વખાડતા તેમાં જ જન્મ પામે, તે ફરી તેના મેહ તે જ ભુંડ દેહમાં, પાતે પૂર્વ વખાડેલા, નિભ્રંઢેલા દેહમાં પ્રગટે છે; એ જ દેહને એ સુખરૂપ ગણે છે; એમાં જ મમત્વ કરે છે. એજ દેહ મરણુ એને છેાડાવે છે તે ફરી ખીજા જે દેહમાં ઉપજે છે, તેમાં સુખ માની