________________
મુખમુદ્રા.
૧૭
ફેલાવી, જગતનું કલ્યાણ કરી પુણ્યના ભાગી થઈ અનંત નિર્જરા કરશે. - વિવેક વિકસાવવા, વિચાર દશા જાગ્રત કરવા મે હમ મત્વ મુકવા, વસ્તુ ભણી લક્ષ કરવા, સત્ય પામવા, અસત્ય છાંડવા.
આ ગ્રંથ, આ ભાવનાઓ ઉત્તમ સાધન ભાવનાનો હેતુ છે; જે નિરંતર શાંત ચિત્તે વિચારતાં
કલ્યાણ દૂર નથી. આ ભાવનાઓને ઉદ્દેશ જ જગત જીવનું કલ્યાણ કરવાનું છે. ઉપઘાત અને ઉપસંહારથી આ વાત સહેજે સમજાશે.
જગને આડે રસ્તે ચાલતું જોઈ, વિપરીત મતિવાળું જોઈ, ભોજા ભક્ત આદિ ભક્તશિરોમણિથી એ સહન ન થઈ શકયું,
એટલે તેઓએ જીને ચાબખા લગાવવા જગતને ઉધો માંડ્યા. (ભોજા ભગત ના ચાબખા પ્રસિદ્ધ પ્રવાહ, વિરક્તને છે.) ભલા, એ પણ છે પર કરુણને
પરિતાપ, એક પ્રકાર છે. મૂઢ જીને ચાબખા જોઈએ. પરમ વિરક્તને તેમ જ આ કર્તા પુરુષ શ્રી વિનયવિજ્યજી, સાનુકંપ પ્રયાસ આદિ પવિત્ર શાંત પુરુષોએ જીવોને ઉછે
રસ્તે ચાલતા જોયા, છતાં નકામા તપી પિતાના આત્માને આકુળવ્યાકુળ નહિં કરતાં, તેઓને શાંત રૂપે ઉપદેશ આપે છે. આ ભાવનાઓમાં કેવળ મીઠાશભર્યો શાંતિકારી ઉપદેશ છે. નિરાગી મહાત્માઓનાં મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ ભાવનાના એ અદ્ભુત પ્રકાર જુઓ.
શ્રી ઉપમિતિભવપ્રપંચના કર્તા પુરૂષ શ્રી સિદ્ધગિણિની