________________
સુખમુદ્રા.
કરવા ચેાગ્ય છે,
સ્તવવા
તે બધા ત્રિકરણાગે નમસ્કાર ચેાગ્ય છે, પૂજવા ચાવ્ય છે. મકી આ વાત સદેશીય નથી, માટે હજી પણ પવિત્ર સુધારણામાં મુનિ- શાસનના જયાષ વજડાવી તેને પ્રકાશ વરાની ઉપયાગિતા, કરવા હોય તે પવિત્ર મુનિરાજોએ ઉપર તેઓને વિશેષ કહ્યા મુજબ કરવું ઘટે છે. જ્યારે તેઓ સરળતાના કારણેા ઘરબાર, કુટુબાદિ છેાડી નીકળ્યા છે, તે હવે તેઓએ મિથ્યા ઝઘડામાં નહિં પડતાં, અહુ'મમત્વ નહિ' કરતાં, પરિગ્રહ પરિવારના સંકલ્પ પણ નહિ માણુતાં, એક.ત સ્વ-પરહિતમાં પ્રવત્તવુ ઘટે છે; વૈરાગ્ય આણુવે ઘટે છે; શાંતિ રાખવી ઘટે છે; અને વિવેકવિચાર વૈરાગ્યપૂ ક તત્ત્વજ્ઞાનની સ્ફુરણા કરી તેના પ્રકાશ કરવા ઘટે છે. કુટુ ંબપરિગ્રહાગ્નિ છાંડેલ હાવાથી એ આ કામ બહુ સહેલાઇથી, એઆ ત્વરાથી, નિર્વાનપણે કરી શક્શે. જીવાને વૈરાગ્યનાં કારણરૂપ થશે; જીવાને તત્ત્વ સમજાશે, તેઓની પુણ્યરાશિ વધશે; અને વમાનમાં તેઓ જે દુઃખ ભાગવી રહ્યા છે, તેથી ઘણે દરજો છૂટશે. તેઓને શાંતિ આવશે; તેને સાચી સમજ, સભ્યજ્ઞાન આવશે; તેઓનું આ ભવ, પરભવ અનેનું હિત થશે; શાસનના વિજયઘાષ મ્હાટા અવાજે જગતમાં શ્રુત થશે; અને હું પવિત્ર મુનિએ ! આપ એ ઇચ્છિત સાહા- બધાં રૂડાં કાર્યાંના કારણિક થતાં અનંત યથી સાધુઓને નિરશ કરી સિદ્ધિ પામશે. આમ અનત નિ ંરાના આપને સ્વપરહિતના અપૂર્વ લાભ થશે. “સવિ જીવ કર્`શાસનરસી, ” એ આ દ્વારા થશે; શ્રી તીર્થંકરદેવ જેને
લાભ.
૧૫