Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
Cor
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
AAAAAAAAAAAAAAAAAAA
तो निवकज्जमिसेणं, स लेह मप्पिय सपेसिओ रन्ना, नयरी अररकुरीए, चंदज्जयनिवइपासंमि. २० । सो दलु निवाएसं, तस्सय रूवं विचितए चित्ते, न घडइ एरिसरूवे, इममि नरवइविरुद्ध मिणं. २१ .,
. यत उक्तं विषमसमै विषमसमा, विषमै विषमाः समैः समाचाराः .. करचरणदंतनासिक, वक्त्रोष्ठनिरीक्षणैः पुरुषाः २२ " તેથી રાજાએ પિતાનું કામ બતાવવાના મિષે કરીને તેને લેખ સાથે અરફુરી નગરીના ચંદ્રધ્વજ રાજા પાસે મોકલાવ્યું. ૨૦
ચંદ્રધ્વજે રાજાને હુકમ જોયે-પણ સુજાતનું રૂપ જોતાં તે ચિત્તમાં વિચારવા લાગ્યા કે આવા રૂપવાન્ પુરૂષમાં આવું રાજ વિરૂદ્ધ કામ ઘટી श न. २१
જે માટે કહેલું છે કે " हाथ, ५, ६id, ilz, भुम, 13, अने ४।मे २0 xiss વાંકા અને કાંઈક સીધા હોય તે તે માણસ પોતે પણ તેવો જ વાંકે સીધો નિવડવાને, જે તદન વાંકા હોય તો તે તદન વાંકે હોય તો તે તદન વાકે નિવડવાને અને જે સીધા હોય તે સીધે નિવડવાને. ૨૨
-
ततो नृपकार्यमिषेण स लेख मर्पयित्वा संप्रेषितोराज्ञा, नगर्या अररकुर्या चंद्रध्वजनृपतिपार्थे. २० स दृष्ट्वा नृपादेशं तस्य च रूपं विचिंतयति चित्ते, न घटते ईदृग्रूपे अस्मिन् नरपति विरुद्ध मिदं. २१ .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org