Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૧૯
Ken's
*
*
-
-
-
-
-
-
૧
૩
૪
.
*
*
*
*
* *
શ્રી ધર્મરત્ન પ્રકરણ. तिरिएसु भमिय सोत्थगयपुरे इदं नागसिठिस्स, नंदि मइभजनाए दोणग नामामुओ जाओ. १२८ पुवुत्तपीइजोगा इगहहे ववहरं तितेदोवि. . विसं वहुंविढ तो चिंतइ दोणगोपावो. १२०.
कह एसो अंसहरों हणिययो हुंकराविउ इण्दि, नवधवल हरं उच्चगणेण नहमणलिई तंव. १३० तत्थुवरिभुवि अउमय कीलगजालानियंतियगवरवं, भोयणकएनिमंतित्तुवीर देवं कुटुं वजुयं. १३१ तो सेदंसिस्समिमं रमणीयत्ता सयंस आरुहिही. खडहडि ऊण निवाडही पाहिविज्जत्ति मुच्चिहिही. १३२
"" "ત્યાંથી તિર્યંચના ભામાં ભમીને તે ત્યાં ગજપુરમાં ઈદ્રનાગ શેઠની નદિમતી ભાર્યાના પેટે ફેણિક નામે પુત્ર થયા. ૧૨૮
ને ત્યાં પણ તેઓ પૂર્વ ભવની પ્રીતિના ગે કરી સાથે જોડાઈ એક હાટમાં વેપાર કરવા લાગ્યા તેમાં તેમણે બહુ પિ વધાર્યા, ત્યારે પાપી કેણુક વિચારવા લાગ્યો છે. ૧૨૯
છે." . " શી રીતે આ મારા ભાગીદારને મારી નાખવે? હા એક ઉપાય છે તે એકે એક આકાશને અડકે એવું ઉંચુ મહેલ બંધાવવું. ૧૩૦ . . .
. તેની ટોચ ઉપર લોઢાના ખીલાથી જડેલું ગેખ કરાવવું, પછી સહકુટુંબ વીરદેવને જમવા માટે લાવે. ૧૩૧
છે. પછી તેને એ ગોખ બતાવવું એટલે તે તેને રમણીય જાણી પોતે સેનાપર ચડી બેસશે તેટલામાં તે ખડખડ ફરતે ત્યાંથી પડશે એટલે દઈ મરણ પામશે. ૧૩૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org