Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 598
________________ ૫૯૭ નિગમન. पवणेण पडागा इव, भामिज्जइ जो जणेण मूढेण, अविणिच्छिय गुरूवयणो, सो होइ पडाइयातुल्लो. २ पडिवन्न मसग्गाहं, न मुयइ गीयत्थसमणुसिठोवि, थाणुसमाणो एसो, अपओसी मुणिजणे नवरं. ३ उम्मगदेसओ निन्हवो सि मूढो सि मंदधम्मो सि, इह सम्मंषि कहतं, खरंटए सो खरंटसमो. ४ जह सिढिल मशुइदव्यं, छुप्पंतपि हु नरं खरंटेइ, एव मणुसासगंपि हु, दूसंतो भन्नइ खरंटो. ५ निच्छयओ मिच्छती, खरंटतुल्लो सवतितुल्लोवि, ववहारओ उ सढा, वयंति जं जिणगिहाईसु. ६ જે પવનથી હલતી ધજાની માફક મૂઢ જનોથી ભમાઈ જાય તે ગુરૂના વચનપર અપૂર્ણ નિશ્ચયવાળો હોવાથી પતાકા સમાન છે. ૨ જે ગીતાર્થે સમજાવ્યા છતાં પણ લીધેલા હઠને નહિ છેડે તે થાણું સમાન જાણે, પણ તે પણ મુનિજન પર અશી હોય છે. ૩ જે ગુરૂએ સાચું કહ્યા છતાં પણ કહે કે તમે તે ઉન્માર્ગ બતાવે છે, નિહર છો, મૂઢ છે, મંદધર્મી છો એ રીતે ગુરૂને ખરડે તે ખરંટ સમાન શ્રાવક જાણ. ૪ - જેમ ગંદું અશુચિદ્રવ્ય તેને છુપનાર માણસને ખરડે છે, એમ જે શિક્ષા દેનારને પણ ખરડે તે ખરંટ કહેવાય. ૫ ખરંટ સમાન અને સોક સમાન શ્રાવક નિશ્ચય થકી તે મિથ્યાત્વી છે, તે પણ વ્યવહારથી શ્રાવક ગણાય છે, કેમકે તે જિનમંદિર વગેરેમાં આવે જાય છે. ૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614