Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 597
________________ ૫૯૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ. चिंतइ जइकज्जाइ, न दिठखलिओवि होइ निन्ने हो, एगंतवच्छलो जइजणस्स, जणणी समो सढो. १ हियए ससिणेहो च्चिय, मुणीण मंदायरो विणयकम्मे, भाइसमो साहूणं, पराभवे होइ मुसहाओ. २ पित्तसमाणो माणा, ईसिं रूसइ अपुच्छिओ कज्जे, मन्तो अप्पाणं, मुणीण सयणाउ अब्भहियं. ३. थद्धो छिड्डप्पेही, पमायखलियाणि निच्च मुच्चरइ, सढो सवत्तिकप्पो, साहुजणं तणसमं गणइ. ४ तथा द्वितीयचतुष्के गुरूभणियो सुतत्थो, विविज्जइ अवितहो मणे जस्स, सो आयंससमाणो, सुसावओ वन्निओ समए. ? જે યતિના કામની સંભાળ લે, ભુલ દેખે તે પણ પ્રીતિ ન મૂકે અને યતિજને એકાંત ભક્ત હોય તે માતા સમાન શ્રાવક જાણવો. ૧ જે હૃદયમાં નેહવાન છતાં મુનિઓના વિનય કર્મમાં ઓછા આદર વાળો હોય તે ભાઈ સમાન જાણ, તે મુનિને પરાભવ થતાં તરત સહાયકારી થાય છે. ૨ જે માનગુણ હોઈ કાર્યમાં નહિ પૂછાતાં જરા રસ ધરે અને પિતાને મુનિઓને ખરેખરો સગો કરી ગણે તે મિત્ર સમાન જાણવો. ૩ જે સ્તબ્ધ હોઈ છિદ્ર જતો રહે, ભૂલચૂક વારંવાર ગાયા કરે, તે સોક સમાન શ્રાવક જાણે. તે સાધુઓને તૃણ તુલ્ય ગણે છે. ૪ વળી બીજી ચેકડીમાં કહ્યું છે કે ગુરૂને કહેલ સૂત્રાર્થ જેના મનમાં ખરેખર પેસી જાય તે આરીસા સમાન સુશ્રાવક શાસ્ત્રમાં કહેલ છે. ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614