Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ. નુષ્ઠાન નિંદ્રના સિદ્ધાંતમાં કહેલ છે–માટે આ સ્થળે દયાલુપણું માગ્યું છે. ૧૭
(ટીકા.) मूल माचं कारणं-धर्मस्यो क्तनिरुक्तस्य-दया प्राणिरक्षा.
"
દયા એટલે
દયા એટલે પ્રાણિની રક્ષા પ્રથમ કહેલા અર્થવાળા ધર્મનું મૂળ એટલે આદિકારણ છે.
ચલુ મચારાંગसे बेमि जे अइआ जेय पडुपन्ना जे आगमिस्सा अरहंता भगवंतो, ते सव्वे एव माइक्खंति एवं भासंति एवं पनवंति एवं परूवंति-सचे पाणा सन्चे भूया सव्वे जीवा सव्वे सत्ता न तव्या न अज्जावेयव्वा न परितावेयन्वा न उद्दवेयव्वा-एस धम्मे सुद्धे निइए सासए समिच्च लोयं खेयन्नेદિવેલા (રૂ )
જે માટે શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે
હું કહું છું કે જે તીર્થકર ભગવાન થઈ ગયા જે હાલ વર્તે છે અને આવતા કાળમાં થશે તે બધા આ રીતે કહે છે બેલે છે જણાવે છે તથા વર્ણવે છે કે “સર્વ પ્રાણ, સર્વ ભૂત, સર્વ જીવ, અને સર્વ સર્વને હણવું નહિ, તેમના પર હકુમત ચલાવવી નહિ, તેમને કબજે કરવા નહિ, તેઓને મારી નાખવા નહિ અને તેઓને હેરાન કરવા નહિ.” આ પવિત્ર અને નિત્ય ધર્મ લેકના દુઃખને જાણનાર ભગવાને બતાવ્યું છે.
ઈત્યાદિ. यतो ऽस्या एव रक्षार्थ शेषव्रतानि.
ધાણે દશાનક રાય સાફ શs Bતી છે.
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org