Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
-૩૧૮-
શ્રી ધર્મરત્ન પ્રકરણ
-~
-
~
: rs . --
~-- ---* ૧ - - - -~
-
.
.
.
-
-
-
-
-
-
-
-
-
--
--
-
-
-
-
-
-
जह आमघडे निहियं, नीर लहु होइ से विणासाय, तह अप्पाहार नरस्स होइ विज्जा अणत्थाय. ६० परिपूणग समपसे, दितो विज्जं गुरु वि पायेइ, :. बहुविहकिलेस भार, जणाबवायाइ दोसे य. ६...
भत्तिभर निम्भरेणं, कुमरेणं पुणवि पणिए सिद्धो, दाऊण माहणस्म वि, विज्जे पत्तो सए ठाणे. ६२ તો જુવો વિદિશા, ગુમન viાદા માવા, पयडी होउं पभणइ सिद्धा है तुह सया भद्द. ६३ .. किंतु दिओ कत्य गओ, इच्चाइ तर न चिंतियवं पि, कालेण फुडं होही, इय भणिय तिरोहिया देवी. ६४
જેમ કાચા ઘડામાં પાણી રાખતાં તે જલદી તેને નાશ કરે છે, તેમ તુચ્છ પાત્રમાં આપેલી વિદ્યા તેને અનર્થ કરે છે. ૬૦
" ચાળણી જેવા પાત્રમાં વિદ્યા આપતાં ગુરુ કલેશ પામે છે અને લેકેમાં અપવાદ વગેરે થાય છે. ૬૧
. ત્યારે ભારે ભક્તિથી કુમારે ફરીને તે જ માગણી કરતાં તે સિધ્ધ પુરૂષ બ્રાહ્મણને પણ વિદ્યા આપીને સ્વસ્થાને ગયે. દર
પછી પૂર્વોક્ત વિધિથી કુમારે તે મહાવિદ્યા સાધી એટલે તે પ્રગટ થઈને કહેવા લાગી કે હે ભદ્ર, હું તને શદા સિદ્ધ થઈ છું. કિંતુ બ્રાહ્મણ કયાં ગયે એમ તારે ચિંતવવું નહિ, તે વાત અવસરે પિતે પ્રગટ થઈ રહેશે એમ કહી દેવી નિધાન થઈ. ૬૩-૬૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org