Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૩૭૮
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
(મૂળ ગાથાનો અર્થ.) દીર્ધદશ પુરૂષ જે જે કામ પરિણામે સુંદર હોય–બહુ લાભ અને ચેડા કલેશવાળું હોય અને ઘણા જનને વખાણવા લાયક હોય છે તે કામ જ શરૂ કરે છે. રર
| (ટીકા.) आरभते प्रतिजानीते-दीर्व परिणाम सुंदर-कार्य मिति गम्यते-क्रिया विशेषण वा--द्रष्टुः मबलोकयितुं शील बस्थे ति दीर्घदशी.
આરભે છે એટલે શરૂ કરે છે–દી એટલે પરિણામે સુંદર “કામ” એટલું ઊપરથી લેવું અથવા દીઘ ૮ કિયા વિશેષણ તરીકે જોડે એટલે દીર્ઘ જોવાની જેને ટેવ હોય તે દીદી પુરૂષ જાણવો તે પુરૂષ. __सकलं समस्तं-परिणाम सुंदरं आयील बुखावहं-कार्यकृत्यं
સઘળું એટલે બધું પરિણ મણુંદર એટલે આગામિકાળે સુખ આપનાર કાર્ય એટલે કામ.
તથા વદુ વઘુરામીદ્ધિ – નપજાં ચાહેં–જાદनीयं प्रशंसनीय बहुजनानां स्वजनपरिजनानां शिष्टाना मिति भावः,
વળી બહુ લાભવાળું એટલે પુષ્કળ ફાયદાવાળું—અને અ૫ કલેશ એટલે થોડી મહેનતવાળું -તેમજ બહ જનોને એટલે સ્વજન પરિજનોને અને થાત કેળવાયલા જનોને લાઘનીય એટલે પ્રશંસવા ગ્ય (જે કામ હોય તે તે કામ તે પુરૂષ કરવા માંડે છે. )
सहि किल पारिणामिक्या बुद्धया सुंदर परिणाम मैहिक मपि कार्य करोति, धनश्रेष्टिवत्, ततो धर्मस्यापि एवा धिकारी ति..
કારણ કે તે પુરૂષ આ લોક સંબંધી કાર્ય પણ પરિણામિકી બુદ્ધિવડે સુંદર પરિણામવાળું જણનેજ કરે છે, ધનરાશિના માફક, માટે તેજ ધર્મને અધિકારી ગણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org