Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
સતર
ગુણ.
૪૧૩
w
w
w
*
*
*
**
*
*
*
*
*
*
*
-
-
बोधेना भिदधे साधु, प्रभावानुष्टितं त्वया, तेनैव सहितो बोधो, ययौ पार्थे मनीषिणः ५८ हतानतिः कुमाराय, तं वृत्तांतं न्यवी विदव, प्रभावं पूज्यामास, प्रीतात्मा नृपनंदनः ५९ मनीषिणा न्यदा पोचे, स्पर्शना ख्याहि किं तव, चक्रे सदागमे नैव, मित्रेण विरहो ननु. ६० तत्रा सीत् किमुता न्यो पि, स स्माहा सीत् परं सखे, कृतं तत्कथया यन्मां, स कदर्थयते भृशं. ६१ कर्ता हि सैव सर्वस्यो, पदेष्टैव सदागमः, भूयः किं तस्य नामे ति, तं पप्रच्छ नृपात्मजः ६२
બે બોલ્યો કે હે પ્રભાવ, તે ઠીક કામ બજાવ્યું. પછી તેને સાથે તેડીને બોધ મનીષિ કુમાર પાસે ગયે. ૫૮
કુમારને નમીને બધે તે વૃત્તાંત સંભળાવ્યો, એટલે કુમાર આનદિત થઈ પ્રભાવને પૂજવા લાગ્યું. ૫૯
પછી મનીષિ કુમારે એક વેળા સ્પર્શનને કહ્યું કે હે સ્પર્શન, શું તને સદાગમેજ મિત્રને વિરહ કરાવ્યો છે કે કેમ તે બોલ. ૬૦
તે કામમાં બીજે પણ કઈ મદદગાર હતો કે કેમ? ત્યારે સ્પર્શન છે કે હા હતે. પણ હે મિત્ર તેની વાત પૂછ નહિ, કારણ કે તે મને બહુ દુઃખ આપે છે. ૬૧
ખરું કહું તે તેજ સઘળે કર્તાહર્ત છે, બાકી સદાગમ તે ફક્ત ઉપદેશ કરનાર છે. ત્યારે કુમારે ફરીને પૂછ્યું કે તેનું નામ શું તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org