Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
પ૭૮
શ્રી ધર્મરત્ન પ્રકરણ
समिया य सिरोवियणा, अट्टस्स मुरुंडराइणो तहय, विहियं तं पहुसं जं, अज्जवि कइणो न पावंति. १९
दीहर फणिंद नाले, महिहर केसर दिसामुह दलिल्ले, उअ पियइ कालभमरो, जणमयरंदं पुहइ पउमे. २० जे लद्ध लक् भावेण, मरिणा गूढ मुत्तमाईया, नाया बहुयाभावा, वित्थरगंथाउ ते नेया. २१ अठमिमाईपव्व, पालित्तो लेविऊण नियचलणे, रेवय विमल गिरीमु, वंदइ देवे नहपहणं. २२ इत्तो सुरठविसए, अज्जुण रससिद्धि लद्धमाहप्पो, सव्वत्य लद्धलक्खो, जोगी नागज्जुणो अस्थि. २३
વળી મુકુંડ રાજા માં પડતાં તેની મસ્તકની વેદના તે આચાર્ય શમાવી દીધી અને એવી કવિતા કરી છે કે જે આજ સૂધી પણ બીજા કવિઓ કરી શક્યા નથી. ૧૯
તે કવિતા આ રીતે છે. લાંબા સપરૂપ નાળવાળા, પર્વતરૂપી કેશરાવાળા, અને દિશાના મુખરૂપ દળવાળા પૃથ્વીરૂપ પદ્ધમાં કાળરૂપી ભમરો જુવે, જનરૂપ મકરંદ પિયે છે. ૨૦
વળી તે આચાર્ય લબ્ધલક્ષપણાથી જે ગૂઢ સૂત્ર વગેરે અનેક ભાવ જાણું લીધા છે તે મોટા ગ્રંથથી જાણું લેવા. ૨૧
તે પાદલિપ્ત સૂરિ આઠમ વગેરે પર્વમાં પિતાના ચરણે લેપ કરી ગિરનાર અને શેત્રુજાપર આકાશ માર્ગે દેવ વાંદવા જતા. ૨૨
આમેર સોરઠ દેશમાં સેનાસિદ્ધિથી પ્રખ્યાતિ પામેલ અને સર્વ બાબતમાં ધ્યાન દેનાર નાગાર્જુન નામે યોગી હતા. ૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org