Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 591
________________ ૨૯૦ શ્રી ધર્મરત્ન પ્રકરણ. एवं प्रभासाभिध चित्रं कृवत्-. જા જા વુિ વિશુધ્ધ, येनो ज्वलं धर्म विचित्र चित्रंशोभा मनन्य प्रतिमां दधीतां २३ इति प्रभासकथा આ રીતે પ્રભાસ નામના ચીતારાની માફક પડિતએ પિતાની આત્મભૂમિ નિર્મળ કરવી કે જેથી ત્યાં ઉજવળ ધર્મરૂપી વિચિત્ર ચિત્રામણ અનુપમ શોભા પામી શકે. ૨૩ . (આ રીતે પ્રભાસની કથા છે.) નg ધ વિભાવવધ પતિ –તત્ર ઘડવરત વિરત श्रावक-धर्मभेदात् द्विधा. तत्रा विरतश्रावकधर्मस्या न्यत्र . . . વારૂ, ધર્મ બે પ્રકારે છેઃ-શ્રાવકનો ધર્મ અને યતિને ધર્મ. ત્યાં અવિરત અને વિરતભેદે કરી શ્રાવકધર્મ પાછો બે પ્રકારે છે. ત્યાં અવિરત શ્રાવક ધર્મને અધિકારી ગ્રંથાંતરમાં આ રીતે કહેલ છે. " “તી હારી ગરથી, સમરથ નો ન મુત્તરો , . अत्थी उ जो विणीओ, समुठिओ पुच्छमाणो य." १ ત્યાં જે અર્થી હાઈ સુત્રને અનુકૂળપણે સમર્થન કરનાર હોય, વળી અથી છતાં પણ વિનીત હાઈ સામે આવી પૂછનાર હોય તે અધિકારી જાણ” ___ इत्यादिना धिकारी निरूपितः विरतश्रावक धर्मभ्य तु મા . આ રીતે અધિકારી જણાવેલ છે. અને વિરત શ્રાવક ધર્મના અધિકારી આ રીતે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614