Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
નિગમન.
૫૩
: ભાવશ્રાવકપણું પણ ભાવયતિપણું તે દૂર રહે (એ અપિ શબ્દને અર્થ છે) એ અનંતર કહેલો ગુણ સમૂહ છતાં એટલે વિદ્યમાન હોય તેજ
સંભવે.
कि मन्यदपि श्रावकत्व मस्ति, येनै व मुच्यते भावश्रावकत्व मिति?
શંકા. શું શ્રાવકપણે બીજી રીતે પણ હોય છે કે જેથી એમ કહે છે કે ભાવ શ્રાવકપણું ?
ભાવ દ્વારા પણ બીજી ઃ
.
इह जिनागमे सर्वेपि भावा श्चतुर्विधा एव. “नाम स्थापना द्रव्यभावै स्तन्यास" इतिवचनात.
(ઉત્તર) હા.
અહીં જિનાગમમાં બધા પદાર્થ ચાર પ્રકારના જ છે. જે માટે કહેલું છે કે “નામ, સ્થાપના, દ્રવ્ય, અને ભાવથી દરેક પદાર્થને ન્યાસ થાય છે.”
तथाहि नामश्रावकः सचेतनाचेतनस्य पदार्थस्य यत् श्रावक इति नाम क्रि. यते. स्थापनाश्रावक श्चित्रगुस्तकर्मादिगतः.
તે આ રીતે. નામ શ્રાવક એટલે કોઈપણ સચેતન અચેતન પદાર્થનું શ્રાવક એવું નામ પાડવું તે.
સ્થાપના શ્રાવક તે ચિત્રમાં કે પુસ્તકમાં રહેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org