Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૩૩૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
हास्यादि धवल दशनः, सपरिकर त्रिभुवनं दशति निखिलं, कृतचित्त बिल निवासो, मोहमहा विषधरो भीमः ६ दष्टा च तेन जीवा, मूर्छितव च्चेतयंति नहि कार्य, मीलंति लोचनानि, क्षणमात्र सुखानुभवनेन. ७ अंगै रन्यधरै रिव, संचार्यते च सेवक जनेन, लग्नाः करे न देवं, न गुरुं च मुणति गतमतयः ८ किं मम युक्त मयुक्तं, किंवा मम को ह मिति तथात्मानं, न विदंति हित मपि तथा झुण्वंति न गुरुभि रुपदिष्टं. ९ समविषमाणि न सम्यक, वीक्षते नैव गुरुजनस्या पि, विदध त्यौचित्यं किल, मूका इव ना लपंति परं. १०
હાસ્યાદિરૂપ ધોળા દાંતવાળ, ચિત્તરૂપ બિલમાં વસનારે, એ ભચંકર મેહ નામને મહાસર્પ આખા ત્રિભુવનને દશી રહ્યા છે. ૬
તેણે દશેલા મૂછિતની માફક શું કરવું તે સમજી શકતા નથી, અને ક્ષણભરના સુખમાં મુંઝાઈ પડીને આંખ મીંચી રહે છે. ૭ છે. તેઓ અંગે એટલા જડ થઈ પડે છે કે તેમને ચાકર નફરે હેરવે ફેરવે છે, તેઓની મતિ એટલી ભ્રષ્ટ થાય છે કે તેઓ દેવ અને ગુરૂને - ળખી શકતા નથી. ૮
શું મારે કરવું જોઈએ અને શું નહિ કરવું જોઈએ તથા હું કેણ હું એમ તેઓ જાણું શકતા નથી તેમજ ગુરૂએ બતાવેલી હિત શિક્ષાને પણ તે સાંભળી શકતા નથી. ૯
તેઓ સીધું ઊંધું કશું જોઈ શકતા નથી, તેમજ પોતાના ગુરૂ જનની ઉચિત પ્રતિપત્તિ પણ કરી શકતા નથી, તથા મૂંગાની માફક બીજાને બેલાવતા પણ નથી. ૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org