Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
બારમો ગુણ.
૩૦૫
तथा चाहुरेके:शोरपि गुणा ग्राह्या-दोषा वाच्या गुरोरपि. (इति)
જે માટે કેટલાએકે કહ્યું છે કે – શત્રુમાં પણ ગુણ હોય તો તે કહી બતાવવા અને ગુરૂમાં પણ દેષ હેય તે તે કહી દર્શાવવા.
नचैत देवं धार्मिकोचित मित्याह
પરંતુ આમ કરવું એ ધાર્મિક જનને ઉચિત નથી તેટલા ખાતર કહે છે –
निर्गुणा नुपेक्षते-असंक्लिष्ट चित्ततया तेषामपि निंदां न करोति,
તે પુરૂષ નિગુણીઓની ઉપેક્ષા કરે છે એટલે કે પિતે સંકિલક ચિત્તવાળે નહિ હોવાથી તેમની પણ નિદા નથી કરતે.
यतः स एव मालोचयतिःसंतो प्पसंतोपि परस्य दोषा, नोक्ताः श्रुता वा गुण मावति, वैराणि वक्तः परिवर्द्धयंति, श्रोतु श्च तत्वंति परांकुबुद्धिं. १
જે માટે તે એમ વિચારે છે કે – છતા કે અછતા પરાયા દેષ કહેતાં કે સાંભળતાં કશ ગુણ પ્રાપ્ત થતું નથી, તેમને કહી બતાવતાં વેરની વૃદ્ધિ થાય છે, અને સાંભળતાં કુબુદ્ધિ આવે છે. ૧
तथा कालंमि अणाईए, अणाइ दोसेहि वासिए जीवे, जं पावियइ गुणो वि हु, तं मन्नह भो महच्छरियं. २
અનાદિકાળથી અનાદિ દેએ કરીને વાસિત થએલા આ જીવમાં જે એકાદ ગુણ મળે તે પણ તે મહા આશ્ચર્ય માનવું જોઈએ. ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org