Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૨૫૦
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
तं अंब संतिकम्म, तं चिय सम्वत्थ साहण समत्थं, जं अइयेवं पि परस्स, नेव चिंतिज्जए पावं. ५७
(થશોષા) पुत्तय परिणापवसा, पुन्नं पावं च होइ अहवावि, देहारुग निमित्तं पापि हु कीरए इत्थ. ५८
| (ચંતi) पावंपि हु कायव्वं, बुद्धिमया कारणं गणंतेणं, तह होइ किंपि कज्ज, विसंपि जह ओसहं होइ. ५९
(રા ) जइवि परिणाम वसओ, पुन्नं पावं हवेइ जीवाणं, तहविय जयंति संतो, परिणाम विसोहि मिच्छंता. ६०
માટે હે માતા, તેજ શાંતિકર્મ છે અને તેજ સર્વ અર્થ સાધવા સમર્થ છે કે જે પરનું અતિ થોડું પણ ભૂડ નહિં ચિંતવવું. ૫૭
યધરા બેલી – હે પુત્ર પુણ્ય અને પાપ પરિણામના વિશે - હેલ છે. અથવા તો દેહની આરેગ્યતા માટે પાપ પણ કરાય તેમાં શું વાંધે છે? ૫૮
જે માટે કહેલું છે કે,
છે. બુદ્ધિમાન પુરૂષે કારણ ગણીને પાય પણ કરવું, કારણકે કઈ એવો પણ પ્રસંગ આવે છે કે જેમાં વિષ પણ આષધ તરીકે વપરાય છે. ૧૯
રાજા બે – જે કે જીવોને પરિણામના વિશે પુણ્ય અને પાપ થાય છે, તે પણ પુરૂ પરિણામની વિશુદ્ધિ રાખવા માટે યત્નવાન રહે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org