Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ. સુદાક્ષિણ્યપણું રૂપ આઠ ગુણ કહ્યા. હવે લજજાળુપણ રૂપ નવમા ગુણનું વર્ણન કરે છે – '
( 2 થા.) लज्जालुओ अकज्जवज्जइ दूरेण जेण तणुयंपि, आयरइ सयायारंन मुयइ अंगीकयं कहवि. १६
(મૂળ ગાથાનો અર્થ.) લજાળુ પુરૂષ નાનામાં નાના કાર્યને પણ દર વર્જી છે, તેથી તે સદાચાર આચરે છે અને સ્વીકારેલ વાતને કોઈ પણ રીતે મૂર્તિ નથી. ૧૬
(ટીકા.) लज्जालुओ त्ति लज्जावान---अकार्य कुत्मितकृत्यं ( नत्रः कुत्सनाथत्वात् ) वर्जयति परिहरति-दरेण विश्कर्षण-येन हेतुना तेन धर्माधिकारी ति प्रकृतेन योगः--तनुक मपि स्तोक म प्यास्तां बद्विति.
લજજા એટલે લજજાવાળા પુરૂષ-અકાર્ય એટલે શું કામને (ઈહિ નવ કુસાના અર્થે છે) વર્જ છે એટલે પરિહરે છે-દૂરથી એટલે છેટે રહીને જે કારણે તે કારણે તે ધર્મનો અધિકારી થાય છે એમ સંબંધ જોડ તનુ એટલે છે અકાર્યને પણ વર્જ છે, તે ઝાઝાની શી વાત કરવી.
તાં . વ વરસતા, દુરાજ જતિ શંકર, ' नऊणो कुणनि कम्म, सप्पुरिमा में न काय-इति)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org