Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૨૦૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
લેકમાં ઉપકાર કરનાર પ્રજન હોય તે તેમાં જ લાલચ ખાવી, પરંતુ પાપના હેતુમાં લાલચ નહિ ખાવી, એટલા માટે સુ શબ્દ કરીને દાક્ષિણ્યને વિશેષિત કર્યું.
परेषा मन्येषां कथमित्याह अज्झित स्वकार्य व्यापारः परित्यक्तात्म प्रयोजन प्रतिः।
(ઉપકાર કોને કરે તે કહે છે) પર એટલે બીજાઓને કેવી રીતે તે કહે છે. સ્વકાર્ય વ્યાપાર છેડીને એટલે કે પિતાના પ્રજનની પ્રવૃત્તિ છાંડીને પણ પરોપકાર કરે.)
ततः कारणाद् भवति ग्राह्य वाक्योऽत्रुल्लंघनीया देश, स्तथानु व. तनीय था भीष्ट चेष्टित श्च सर्वस्य धार्मिक लोकस्य सहिकिल सुदाक्षिण्य गुणेना कामोऽपि धर्म मासेवते क्षुल्लक कुमारवत् ।
તે કારણથી તે ગ્રાહ્ય વાક્ય એટલે જેનો હકમ કોઈ ઉલશે નહિ એવો થાય છે, તથા અનુવર્તનીય રહે છે એટલે બધા ધાર્મિક જનેને તેની ચેષ્ટા સારી લાગે છે. કારણ કે ધાર્મિક લે કે તેના દાક્ષિણ્ય ગુણે કરીને ખેંચાઈને મરજી નહિ છતાં પણ ધર્મને સેવે છે; ક્ષુલ્લક કુમારની માફક
क्षुलक कुमार कथा चैवं. अस्थि पुर साएयं, मुत्ताहारं सया सिवपुरंव, २ . अरिकरडि पुंडरीओ, तत्य निवो पुंडरी ऊत्ति. ?
મુલક કુમારની કથા. જેમ શિવપુર મુક્ત (મોક્ષ પામેલા પુરૂષ) ને આધાર છે, તેમ મુક્ત (મેતી) ના આધારરૂપ સાકેત નામે નગર હતું, ત્યાં દુશ્મનરૂપી હાથીઓમાં પુંડરીક સમાન પુંડરીક નામે રાજા હતા. ૧ ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org