Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ. રમનાર ચિત્તમાં ચોટી રહેલા મિત્રનું નામ કેમ આપુ? એમ વિચારીને ફરી તેણે કહ્યું કે એને મારું જ છે. ૫૭
(તાર) શિત્તિમિદં ઘરસંતિઘંઘinહરિ, (चक्रदेवः) निययंपि अस्थि बहुयं पज्जत्तं ममपर धणेणं. ५८ तोतलवरेणस व्वंगिहनियंतेण तं धणं पत्तं. कुविएण चक्कदेवो हढेणनीओनि वसमीवे. ५९ रन्नाभणियं नणुपइ अप्पडिहय चक्कसत्य वाहसुए, नहु संभवइइमंतो कहेसुको इत्थपरमत्थो. ६० परदोस कहण विमुहो नकिंचिजा जंपएइमोताहे. बहुर्यविडंबि ऊणं निविसओकारिओ रन्ना. ६१ अहसोविसाय विहुरो गुरुपरिभवदवझ लकिय सरीरो, चिंतइ किंम, म, संपइ पणट्ठमाणस्सजी एण. ६२ . (તળવર બેલ્યો) તારા ઘરમાં પારકું દ્રવ્ય કેટલું રહેલું છે?
(ચકદેવ બેલ્યો) મારૂ પિતાનું પણ ઘણું જ છે, પરાયાનું મને શું ખપ છે. ૫૮
ત્યારે તળવારે આખું ઘર શોધતાં તે છુપાવેલું ધન મેળવ્યું એટલે તેણે ગુસ્સે થઈ ચકદેવને બાંધી કરીને રાજા પાસે રજુ કર્યો. ૧૯ - રાજા તેને કહેવા લાગ્યું કે તારા જેવા અપ્રતિહાચક સાર્થવાહના પુત્રમાં આવી વાત સંભવે નહિ, માટે જે ખરી વાત હોય તે કહી છે. ૬૦
ત્યારે પરાયા દેવ કહેવાથી વિમુખ રહેનાર ચકદેવ કંઈ પણ બોલ્યા નહિ, એટલે રાજાએ તેને બહુ પ્રકારે વિટીને દેશનિકાલ ફર્યો. ૬૧ ' હવે તે ચકદેવના મનમાં ભારે દિલગીરી પેદા થઈ અને ભારે પરાભવરૂપ, દવાનળથી તેનું શરીર ઝળવા લાગ્યું, તેથી તે વિચારવા લાગ્યો કે હવે મારે માનભ્રષ્ટ થઈને જીવવું શા કામનું છે? દર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org