Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
(૧૬૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ. अहदाविओपडहओनि वेणआउ लमणेण इयनयर, जोजीवावइकुमरं तस्स अहंदेमि रज्जद्धं. ३७ तमुणियभणइविमलं सहदेवो भाय कुणमु उवयारं, ओहलिय मणिंछंटसु कुमरंजंजियइलहुएमो. ३८
गम्यं अहिंगरण मिणं बंधनकारज्ज.कारणे कुणइ, इय विमलेणं वृत्ते सहदेवो. भणइ भोभाय. ३९
उज्जीविऊण कुमरं अम्ह कुलस्स विदल सुदालिदं, कइया जीवि ओकिर करिज्ज कुमरोविजिणधम्म. ४०
एमाइतंमिभणिरंजा विमलो किंपि उत्तरइ ताव, चेलं चलाउ इमिणा गहियमणिछित्तो पडहो. ४१
હવે રાજાએ આકુળ બનીને નગરીમાં પડે ફેરવ્યા છે કે જે કોઈ આ કુમારને જીવાડે તેને હું મારું અધું રાજ્ય આપું. ૩૭
- તે સાંભળીને સહદેવ વિમળને કહેવા લાગે કે હે ભાઈ, આ ઉપકાર કરવા જેવો છે. માટે મણિને ઘસીને તું કુમાર ઊપર છાંટ કે જેથી એ જલદી જે. ૩૮
વિમલે કહ્યું કે હે બંધુ રાજ્યના કારણે આવું મોટું અધિકરણ કોણ કરે? ત્યારે સહદેવ કહેવા લાગ્યું કે, ૩૯
કુમારને જીવાડને આપણા કુલનું દારિદ્રય દૂર કર, કારણ કે કુમાર જીવતા રહ્યા કે કદાચ જિન ધર્મને પણ કરશે. ૪
ઈત્યાદિક ત બાલતાં તેને જેટલામાં વિમા કંઈક ઉત્તર આપવા માંડ. તેટલામાં સહદેવે તેના વાંચળમાંથી મણિ છોડી વધું પડને રપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org