Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ચેાથા ગુણ.
૧૧૧
શ્રી, વિનયા, અને દેવી નામની ચાર નિર્મળ શીળવાળી મોટા શેઠીની દીકરીઆને તે એકી વેળાએ પરણ્યા. ૬
बहारसुद्धिसारो, पायं परिहरियपावपन्भारो, सो सुजलहिनिमग्गो, कालं वोलइ अणुव्विग्गो. ७
को असुहिओ इहयं, नयरे नयकुलहरे सया सुहिए, वत्ता इमा पवत्ता, कयावि नरनाहअत्थाणे. ८
एगेण तत्थ भणियं, सुहयाण जणाण मत्थयमणिव्व, अस्थि इह इब्भपुत्तो, धणियं विणयंधरो नाम. ९
હવે તે વિનયધર ચાખા વ્યવહાર સાચવી તથા અનતાં લગી પા પના કામેાથી દૂર રહી સુખ સાગરમાં ઝીલતા થકા ખુશ મિઝાજથી વખત पसार उरतो. ७
આ ન્યાય ભરપૂર અને સદા સુખી નગરમાં સાથી વધારે સુખી કાણુ છે ? એવી રીતે એક વેળા રાજ સભામાં વાત નીકળી. ૮
ત્યારે એક જણ ખેલ્યા કે સઘળા સુભગ જનોમાં શિરોમણિ સમાન ઇભ્ય શેઠના પુત્ર વિનયધર ઈહાં અતિશય સુખી છે. ૯
व्यवहारशुद्धिसारः प्रायः परिहृतपापप्राग्भारः स सुखजळाधिनिमग्नः कालं व्यतिक्रमयति अनुद्विग्नः ७
को तिसुखित इह नगरे नयकुलगृहे सदा सुखिते, वार्त्ता इयं प्रवृत्ता कदापि नरनाथास्थाने. ८
अकेन तत्र भणितं सुभगानां जनानां मस्तकमणि रिव, अस्ति इह इभ्यपुत्रः बाढं विनयंधरो नाम. ९
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org