________________
બા બ શ્રી વિનોદમુનિનું સંક્ષિપ્ત જીવનચરિત્ર
આ પરમ વરાગ અને દયાને પુજ જેવા આ પુરુષને જન્મ વિક્રમ સંવત ૧૮૨ પિટસુદાન (આફ્રિકા) મા કે યા વીરાણી કુટુંબને વ્યાપાર આજ દિવસ સુધી ચાલુ છે, ત્યા થયે હતું
શ્રી વિને કુમારના પુરયવાન પિતાશ્રીનું નામ શેઠશ્રી દુર્લભજી શામજી વરાણી અને મહા ભાગ્યવાન માતુશ્રીનું નામ બેન મણિબેન વીરાણી બને અસલ વતન રાજકોટ (સૌરાષ્ટ્ર) છે બેન મણિબેન ધાર્મિક ક્રિયામાં પહેલેથી જ રુચિવાળા હતા, પરંતુ શ્રી વિનોદકુમાર ગર્ભમા આવ્યા પછી વધારે દ8મી અને પ્રિયધમી બન્યા હતા
પૂર્વ ભવના સરકારશ્રી શ્રી વિનોદકુમારનું લક્ષ ધાર્મિક અભ્યાસ અને ત્યાગ ભાવ તરફ વધારે હોવા છતા તેઓશ્રીએ નેમેટ્રીક સુધી અભ્યાસ કરી વ્યવહારિક કેળવણી લીધેલી અને છાપારની પેઢીમાં કુશળતા બતાવેલી
તેઓશ્રીએ યુનાઇટેડ કિંગડમ, ફ, બેરજીયમ, હોલેન્ડ, જર્મની, સ્વી ઝડ, તેમજ ઇટાલી, ઈછત વગેરે દેશોમાં પ્રવાસ કરેલ સા ૨૦૦૯ના વૈશાખ માસ, સને ૧૯૫૩માં વડનમાં એલીઝાબેથના રાજ્યારોહણ પ્રસ છે તેઓશ્રી લડન ગયા હતા કાશ્મીરને પ્રવાસ પણ તેમણે કરેલ, દેશ પરદેશ ફરવા છતા પણ તેમણે કઈ વખતે પણ કદમૂળને આહાર વાપરેલ નહી
ઉગતી આવતી યુવાનીમાં તેઓશ્રીએ દુનિયાના રમણીય સ્થળે જેવા કે કાશ્મીર, ઈજીપ્ત અને યુરોપના સુદર રથની મુલાકાત લીધી હે છતાએ તેને રમણીય સ્થળે કે રમણીય યુવતીઓનું આકર્ષણ વધુ નહી એ એના પૂર્વભવના ધાર્મિક સરકારને જ ૨ગ હતું અને એ ૨ગે જ તેમને તે બધુ ન ગમ્યુ અને તુરત વતન પાછા ફર્યા અને સાધુ-સાધ્વીજીને દર્શન કરવાને ઠેકઠેકાણે ગયા અને તેમના ઉપદેશનો લાભ લીધો અને વાગ્યમાં જ મન લાગ્યું હ કા અવસપિણિના આ દુષમ નામના પાચમા આરાનું વિચિત્ર વાતાવરણ જોઈ તેમને કઈક શંભ થતું કે તરત જ તેને ખુલાસો મેળવી લેતા અને ત્યાન ભાવમાં સ્થિર રહેતા. દેશ પરદેશમાં પણ સામાયિક, પ્રતિકમણ, વિહાર આદિ પચ્ચખાણ તેઓ સૂકયા નહી ઉચી કોટિની સેવાને ત્યાગ કરી તેઓ સૂવા માટે માત્ર એક શેતર, એક મીક અને ઓઢવા માટે એક ચાદર ફક્ત વાપરતા અને પગ ઉપર નહી પણ ભૂમિ પર જ