Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३२
उत्तराध्ययनसूत्रे मम रूप्यकद्वयस्य कार्पासो दत्त इति । सा तेन वणिजा वश्चिता । तस्यां गतायां वणिक् चिन्तयति-अद्य मया रूप्यकोऽयं भाग्यवशाल्लब्धः, एनमेवमुपभुजे । तेन तस्य रूप्यकस्य घृतखंडादिकं वस्तु गृहीत्वा घृतपूरकरणार्थ स्वगृहे प्रेषितम् तद्भार्यया घृतपूरेषु कृतेषु नगरान्तराज्जामाता मित्रयुक्तः केनचित् कार्येण समागतः। सा वणिग्भार्या मित्रसहितं जामातरं घृतपूरैभॊजयति । घतपूरान् भुक्त्वा मित्रसहिते जामातरि गते सति स वणिक् समायातः, भोजनार्थमुपविष्टः भार्ययाऽन्यदिवसवत् कर दे दिया। दो बार कपास को तुला हुआ देखकर उस ग्वालिन ने समझा कि मुझे इसने दो रुपये का यह कपास दिया है । लेकर वह घर चली गई। उसके चले जाने पर वणिक ने विचार किया-आज का दिन भाग्यशाली है-जो मुझे एक रुपयाका लाभ हुआ, भाग्यवश प्राप्त हुए इस रुपये से आज मैं घेवर खाउँगा। ऐसा विचार कर उसने उस रुपया से घृत खांड आदि लेकर घेवर बनाने के लिये घर भेज दिया। उसकी पत्नी ने घेवर बनाकर तयार कर दिये । इतने में कोई दूसरे नगर से उसका जमाई मित्रसहित किसी कार्यवश उसके घर पर आ पहुंचा। वणिक् की पत्नी ने मित्रसहित अपने जमाई को घेवरों का खूब भोजन करवाया। स्वा पी कर जमाईराज मित्रसहित वहां से चले गये। उसके चले जाने पर वणिक घर पर आया। वह भोजन करने के लिये रसोडे में पहुंचा। पहुँचते ही वह प्रतिदिन की तरह जाकर बैठ गया। पत्नी ने जैसा भोजन वह उसके જોઈને ગોવાલણે માન્યું કે, વાણિયાએ મને બે રૂપિયાને કપાસ આપે છે. કપાસ લઈને તે સીધી ઘેર ચાલી ગઈ. તેના ચાલ્યા ગયા પછી વણિકે વિચાર કર્યો કે, આજનો દિવસ કે ભાગ્યશાળી છે? આજે તે મને એક રૂપિયાને ચોક ને લાભ થયો. ભાગ્યવશ પ્રાપ્ત થયેલા આ રૂપીયાથી જ આજ હું મીઠું ભેજન કરીશ એ વિચાર કરી તેણે તે રૂપીયાનું ઘી, ખાંડ, વગેરે ખરીદી ઘેર મોકલ્યું અને તેની પત્નીને ઘેવર બનાવવા સૂચના આપી. તેની પત્નીએ આ ભાગ્યશાળી માટે ઘેબર બનાવી તૈયાર કર્યા. એટલામાં પરગામથી પિતાના મિત્રો સાથે તેમના જમાઈરાજ અચાનક પધાર્યો વણિકની પત્નીએ ઘણે દહાડે આવેલા જમાઈ અને તેમના મિત્રોને ઘેવરનું સારી રીતે ભજન કરાવ્યું. જમાઈરાજ ખાઈ પીને જેવા આવ્યા હતા તેવા મિત્રો સાથે ચાલ્યા ગયા. તેમના ચાલ્યા ગયા બાદ ઘેવર ખાવાની હશે વણિક ઘેર આવ્યું. નાહિ પરવારીને વાણિયાભાઈ જોજન કરવા રસોડામાં ગયા, અને ત્યાં જઈ રોજની માફક તે જમવા બેસી ગયે. તેની પત્નિએ રોજ જે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨