Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
-
-
-
-
-
-
३०
उत्तराध्ययनसूने विभज्य नोपभुञ्जते, नापि तद्वेदनं निराकुर्वन्तीत्यतस्ते बान्धवाः सहायका न भवन्ति । तस्माद् धर्मार्जन एव प्रमादो वर्जनीयः, अर्जितश्च धर्मः प्रमादपरिवर्जनेन रक्षणीय इति । यद्वा-भवानित्यस्याध्याहारः, संसारमापन्नो भवान् यत् कर्म परस्या
र्थात्-परार्थ साधारणं वा करोति, तस्य परार्थस्य साधारणस्य वा कर्मणस्तु वेदकाले बान्धवाः स्वजनाः ते-तव बान्धवतां नोपयान्तीत्यर्थः।। में वे स्वजन उस कर्म के फल को विभक्त कर उसको नहीं भोगते हैं, वे ऐसा नहीं करते हैं कि यह कर्मफल आधा हम भोग लेवे और आधा यह भोगलेवे, और न उस कर्म के फलको दूर ही करते हैं। इस प्रकार जीवके लिये वे बांधवजन कुछ भी सहायता प्रदान नहीं करते हैं । तब इस मोह से उन्मत्त जीव की यह कितनी भारी मूर्खता है कि दूसरों के लिये सावध कर्म करे और उसका फल स्वयं भोगे। इसलिये सावध कर्म को नहीं करता हुआ धर्मोपार्जन में जीव को प्रमाद नहीं करना चाहिये। तथा जोधर्म उपार्जित कर लिया है उसकी रक्षा प्रमादपरिहारपूर्वक करते रहना चाहिये। अथवा यहां पर" भवान् " इस शब्द का अध्याहार कर लेना चाहिये-तब इसका अर्थ ऐसा हो जाता है-कि संसार में भ्रमण करने वाले आप जो कर्म परार्थरूप अथवा साधारण स्वपर निमित्त करते हो उसके वेदनकाल में वे बन्धु आप की सहायता नहीं करते हैं और नहीं કરે છે તેમને જ્યારે કર્મ ઉદય આવે છે ત્યારે તે સ્વજને તે કમમાં ભાગ પડાવી તેને ભેગવવા આવતા નથી. તેમજ એવું પણ નથી કહેતાં કે ચાલે એ કર્મ ફળનાં અડધાં કમ તે લેગ અને અડધાં અમે ભેગવીએ, કે નથી એ કર્મ ફળ દૂર કરવા પ્રયત્ન કરતા. આ પ્રકારે જ્યારે કરેલાં કર્મો ભેગવવાં પડે ત્યારે આ જીવને તે બાંધવજને કાંઈ પણ સહાયતા કરવા આવતા નથી. ત્યારે સમજી લેજો કે આ મેહવિશે પડેલા આ જીવની એ કેટલી ભારે મૂર્ખતા છે કે, બીજાઓ માટે સાવધ કર્મ કરે છે અને તેનું ફળ પિતે એકલે જ ભેગવે છે. આથી ધર્મોપાર્જન કરવામાં આવે ક્ષણ માત્ર પ્રમાદ કરે ન જોઈએ. તથા જે ધર્મોપાર્જન કરી લીધેલ છે તેની રક્ષા પ્રમાદ પરિહાર પૂર્વક કરતાં રહેવું જોઈએ. અથવા આ સ્થળે “ભવાન"શબ્દને અધ્યાહાર રાખવું જોઈએ. આથી તેને અર્થ એ થાય છે કે, સંસારમાં ભ્રમણ કરવાવાળા હે મહાપુરૂષ! તમે જે કર્મ પારકા અથે અથવા સાધારણ પિતાના અર્થે કરો છે. તેનાં કડવાં ફળ જ્યારે ભેગવવામાં આવશે ત્યારે તમારાં એ બંધુજન તમારાં કમ ફંળમાં ભાગ પડાવવા નહિ આવે. ફળ તે તમારે જ ભગવ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨