Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અવિનીત પ્રવૃતિ મેં સૂકર કા દ્રષ્ટાંત શ્વાન આદિ દ્રષ્ટાંત કે શ્રવણ સે વિનીત શિષ્ય કા કર્તવ્ય
જો દુઃશીલ સકલ અનર્થોની જડ છે તેા પછી અવીનીત એમાં કેમ અનુરક્ત થાય છે. આ પ્રકારની શંકાનું સમાધાન કરવા નિમિત્ત દુઃશીલમાં રતિનું દૃષ્ટાંત આપી સૂત્રકાર સમજાવે છે—‘gi.’ ઇત્યાદિ.
અન્વયા-જેમ (સૂચરો-ર:) સુકર (ભૂંડ) (ger—ughs ) ચેાખા વગેરે ઉત્તમ ભેાજનના પદાર્થોથી ભરેલા ભાજન પાત્રના (પત્તા) ત્યાગ કરી (ના-લજી) નિશ્ચયથી આનંદ સાથે (વિ–વિદ્યા) વિષ્ટા--અશુચિને (મુંન મુ) ખાય છે (ä) આ પ્રમાણે (મિ—વૃત્તઃ) વિવેકરહિત થવાને કારણે મૃગ જેવા આ અવનીત શિષ્ય પણ (સીરું-શી) મૂલાત્તર ગુણરૂપઅથવા વિનય— સમાધિરૂપ સાધુસબંધી આચારના ( ચત્તા—ચવા) પરિત્યાગ કરી (ñવજી) નિશ્ચયથી (પુસ્તીકે—દુ:શહે) અવિનયરૂપ દુરાચારનુ ( રમ—મતે ) સેવન કરે છે.
ભાષા આધવિકલ હાવાને કારણે જેમ સૂકર (ભૂડ) પ્રશસ્ત આહારનો પરિત્યાગ કરી નિતાન્ત અશુચિ પટ્ટાનુ ભારે આનંદથી સેવન કરે છે. અને હિતાહિત વિવેકથી રહીત હાવાના કારણે જેમ મૃગ ભવિષ્યમાં આવનારી આપત્તિને જાણતા નથી, કારણકે સંગીતના સુરામાં એકતાન બનીને પાતે પાતાના હાથે શીકારીની જાળમાં ફસાઈ જાય છે. એવી રીતે અજ્ઞાનરૂપી અધકારથી આચ્છાતિ અનેલા અવિનીતશિષ્ય પણ સંસારરૂપી સમુદ્રથી પાર કરવાવાળા મેાટામાં મેાટા સુરક્ષિત જહાજ જેવા તથા શિવપદ્યમાં લઈ જવાવાળા સુંદર સીધા માર્ગ જેવા અને સિદ્ધિપદને આપનાર એવા શીલ–અર્થાત્ મુનિના આચારનો પરિત્યાગ કરી દે છે. આ શીલ સકલ ગુણામાં પ્રધાન મનાયેલ છે. જીવની સાથે અનાદિકાળથી લાગેલા આઠ પ્રકારના જ્ઞાનાવરણીય આદિ કર્મના બંધનોનો ઉચ્છેદ કરવા વાળા અતાવેલ છે. મિથ્યાત્વરૂપી પ્રમળ ગ્રંથીનો આ ભેદ કરવાવાળા છે, સમ્યગૂજ્ઞાનરૂપી અમૃતની વૃષ્ટિ કરી તેનો સ્વભાવ છે, એવા પ્રશસ્ત ઉપકારક આ શીલનો તે અવિનીત શિષ્ય પરિત્યાગ કરીને દુઃશીલનું સેવન કરે છે. આવે દુઃશીલ શિષ્ય જ્ઞાનાવરણીયાદિક કર્મરૂપ ધૂળને પેાતાના આત્મામાં ચાંટાડનાર છે. ક્ષાન્તિ આદિ સદ્ગુણાનો નાશ કરનાર છે. મૂળગુણુ ઉત્તરગુણુરૂપ કલ્પવૃક્ષનો ઉન્મૂલક–નાશ કરનાર છે. શુભ ભાવનારૂપી કમલાને નષ્ટ ભ્રષ્ટ કરવા માટે તુષારપાત—અર્થાત હિમવર્ષા જેવા છે. સકળ અનર્થોનુ એ મુળ છે. એવા ધાર્મિક મર્યાદાને ઉખાડવાની વૃતિવાળા આવા દુશીલનુ તે અવિનીતજન સેવન કરી હિતાહિતને સમજતા નથી. આ કેવા આશ્ચર્યની વાત છે કે જે વિનય મુળ ધર્મથી પેાતાના આત્માનો ઉધ્ધાર થાય છે. તેનો
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૧૬