Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તૃતીયાઘ્યયન પ્રારંભ ઔર અંગ ચતુષ્ટય કા વર્ણન ઔર ઉસ વિષય મેં દશ દ્રષ્ટાંત
અધ્યયન ત્રીજું
પરીષહુ નામનુ બીજું અધ્યયન કહેવાઈ ગયુ. હવે ચતુર'ગિય નામનુ ત્રીજું અધ્યયન શરૂ થાય છે. બીજા અધ્યયન પછી આ ત્રીજા અધ્યયનને પ્રારંભ કરવાને સૂત્રકારના એ. ઉદ્દેશ છે કે, ખીજા અધ્યયનમાં પરીષહે સહુન કરવા જોઈએ ” એવું કહેલ છે, તેમાં એવા પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે, આ પરીષહેને કેટનું અવલ ખન લઈને સહન કરવા જોઈ એ, એના સમાધાન નિમિત્તે જ આ ત્રીજા અધ્યયનના પ્રારંભ છે. આમાં એ વાત અતાવવામાં આવે છે કે, ચાર પરમ-ઉત્કૃષ્ટ અંગાની પ્રાપ્તિ મહા દુર્લભ છે. એ ચાર અંગ ઘણા પુન્યથી મળે છે. એવું સમજીને મુનિ પરીષહાને સહન કરે. એ ચારે અંગ અહી અવલંબન આધાર રૂપ છે. આથી એ ચાર અંગેાને અહીં' અતાવવામાં આવેલ છે. ઃ સત્તાર ' ઇત્યાદિ.
અન્વયા— ૢ આ સ’સારમાં ચત્તાર વરમાળ-સ્વાતિ પરમાવાનિ મુક્તિ આપનાર એ ચાર અંગ જંતુળો-નંતો: પ્રાણીને દુસ્જીદ્દાળિ-દુર્જનિ મહા દુર્લભ છે. નરક નિગેાદાકિમાં અનંત જન્મ કરી લીધા પછી જીવાને પ્રાપ્ત થાય છે. ધમ પ્રાપ્તિનું પ્રધાન કારણે આ ચાર અંગ છે. માનુસŕમાનુષ્યત્વમ્ ૧ મનુષ્ય જન્મ, સુરૂ-શ્રુતિઃ ૨ ધર્મનું શ્રવણુ સહ્યા-શ્રદ્ઘા ૩ ધર્માંમાં શ્રદ્ધા-રૂચી ચ૨ અને સંગમ્મિ વીયિ-સંચને વીર્યમ્ ૪ આસવના વિરમરૂપ જે સત્તર પ્રકારના સંયમ છે તેમાં વિશેષરૂપથી શક્તિની અનુરૂપ પ્રવૃત્તિ આ ચાર વાતા જીવ માટે પ્રાપ્ત થવી મહા દુર્લભ છે.
જેવી રીતે પવતામાં મેરુ પ્રધાન છે, વૃક્ષામાં જેમ કલ્પવૃક્ષ પ્રધાન છે, ધાતુમાં જેમ સુવર્ણ પ્રધાન છે, પીવાના પદાર્થોમાં જેમ અમૃત પ્રધાન છે, મણીઓમાં જેમ ચિંતામણી પ્રધાન છે, પ્રામાણિક પુરુષામાં જેમ તીર્થંકર પ્રધાન છે, ગાયામાં જેમ કામધેનુ પ્રધાન છે, મનુષ્યેામાં જેમ ચક્રથી પ્રધાન છે, અને દેવામાં જેમ ઇદ્ર પ્રધાન છે, આવી રીતે આ ચાર અંગ પ્રધાન છે. આ વાતને સમજાવવા માટે સૂત્રકારે મ” એવું વિશેષણુ આપેલ છે.
પ્રશ્ન—મનુષ્યત્વ આદિમાં પરમાંગતા-પ્રધાનતા કઇ રીતે હોઇ શકે કેમકે, મુક્તિની પ્રાપ્તિમાં નિજ રા જ સાક્ષાત્ કારણ હોય છે. આથી નિજાની પ્રધાનતા છે.
ઉત્તર—કદાચ મુક્તિની પ્રાપ્તિમાં સાક્ષાત્કારણ નિર્જરા છે. પરંતુ નિરા નિરાશ્રય તે રહે નહીં. આથી માનુષત્વાદિ ચાર અંગ વગર નિર્જરા ખની રાકતી નથી. આથી આ વાત સ્વતઃ સિદ્ધ થાય છે કે, નિજ રાની અપેક્ષા એ આ
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૧૯૬