Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006469/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિધ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુર્ણ એસો પંચ નમુકકારો સલ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) ઃઃ યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી - પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ RADHYAYA UTTARA N SUTRA PART : 1 ઉત્તરાધ્યયન સૂત્ર : ભાગ ૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ Doodddddddddddddddog जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराज विरचितया प्रियदर्शिन्याख्यया-व्याख्य - हिन्दी-गुर्जर-भाषाऽनुवादसहितम्॥उत्तराध्ययन-सूत्रम्।। UTTARADHYAYNA SUTRA प्रथमो भागः (अध्य० १-३) Oppppppppppppppppppppppppppppppa नियोजकः संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानि__ पण्डितमुनि-श्रीकन्हैयालालजी-महाराजः प्रकाशकः अहमदाबादवासि-श्रेष्ठि-श्री मणिलाल-जेसींगभाई प्रदत्त-द्रव्यसाहाय्येन अ०भा० श्वे० स्था० जैनशास्त्रोद्धारसमितिप्रमुखः श्रेष्ठि-श्रीशान्तिलाल-मङ्गलदासभाई-महोदयः मु० राजकोट प्रथम आवृत्ति वीर संवत् विक्रम संवत् ईस्वीसन् प्रति १००० २०१५ १९५९ όφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφα मूल्यम्-रू० १५-०-० Εφφφφφφφφφφφφφφφφφφ, Page #5 -------------------------------------------------------------------------- ________________ મળવાનું ઠેકાણું : શ્રી. અ.ભા. . સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ ઠે. ગરેડિયા કુવાડ, ગ્રીન લોજ પાસે, રાજકેટ. (સૌરાષ્ટ્ર) * પ્રથમ આવૃત્તિ પ્રત ૧૦૦૦ વીર સંવત : ૨૪૮૫ વિક્રમ સંવત ૨૦૧૫ ઈસ્વી સન : ૧૯૫૯ .: મુદ્રક : મણિલાલ છગનલાલ શાહ ધી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રેડ છે અમદાવાદ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના (૧) આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાતઃઉષાકાળ, સન્ધ્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. (૩) માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭) ઉલ્કાપાત—મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૯) દિગ્દાહ—કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ—વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત—આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ન થાય. વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. યૂપક—શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને યૂપક કહેવાય. આ પ્રમાણે યૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમા ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. યક્ષાદીમ—કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ—કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. મહિકાશ્વેત—શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દાત—ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ स्वाध्याय के प्रमुख नियम (१) (३) इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए (८) यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (२) महिकाश्वेत—शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात—चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढँक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (९) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय — (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है । (१४) (१५) (१६) मल-मूत्र – सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है । I श्मशान — इस भूमि के चारों तरफ १०० - १०० हाथ तक अस्वाध्याय होता है । (१९) चन्द्रग्रहण—जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए | (१७) सूर्यग्रहण – जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत — नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए । पतन — कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर — उपाश्रय के अन्दर अथवा १०० - १०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा - आषाढ़ी पूर्णिमा ( भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा ( स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययन सूत्र भाग १ छी विषयानुभशिष्ठा अनु. विषय पाना नं. EK .. ૧૩ १६ १८ १ भंगलायरा २ उपाधात 3 अध्ययनों में नाम निर्देश ४ विनय हा उपदेश ५ संयोग हे विषय में द्रष्टांत ६ विनीत शिष्याहिता लक्षा ७ विनय के विषय में गुणनिधि शिष्य छा द्रष्टांत ८ अविनीत शिष्य छा लक्षाया और उस विषय में क्षुद्रमुद्धि शिष्य छा द्रष्टांत ८ द्रष्टांत सहीत अविनीत ला सक्षा और अविनीत शिष्य डा द्रष्टांत १० अविनीत प्रवृतिमें सूर हा द्रष्टांत श्वानमाहिद्रष्टांत ठे श्रवार से विनीत शिष्य छा मुर्तव्य ११ विनय डा इल १२ विनय पालन उरने हा उपाय १३ मालपार्श्वस्थाठिों का संसडी निंहना १४ हास्य हिडा डी निंहा १५ ग्रोधवश होर Yठोसना आहिडा निषेध १६ शिष्यठो प्रतिहिन गु३ गित जननेमें तत्पर रहना याहिये १७ शत्रुभईन राणा द्रष्टांत १८ मशिनाथ जा द्रष्टांत १८ अविनीत और विनीत शिष्य हा मायरा २० यंऽ३द्रायार्थ डे शिष्य छा द्रष्टांत २१ गु३ चित्तानुसारी शिष्य छा द्रष्टांत २२ छोधष्ठो निष्इल सनानेमें द्रष्टांत २३ प्रसंसाभे भुनिछो अपना ठिर्षठा त्यागछा उपदेश २४ अपनी निंघामें भुनिछो सघर्ष (हसाधना) हा त्याग रने डा उपदेश २५ आत्भा जाहभन हरने से ही छोधष्ठों निष्स जना सहते है स हेतु से आत्भहभन हा उपदेश और उस विषयमें सने द्रष्टांत a & a e & & & GAR & O O CU ૩પ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ अनु. २६ विनया पहेस और उस विषयमें जासन विनय पृच्छा प्रकार विगेरह विनयशालि होने का द्रष्टांत २७ विनीत शिष्यों वायनाहान डा प्रकार २८ सूत्र शहा अर्थ और सूत्र निक्षेप लक्षा २८ सूत्र डे ३२ घोषों ा वर्शन 30 सूत्र डे आठ ८ और छह ६ गुगोंडा वर्शन 39 सूत्र डालेह और सूत्र प्राउय्याराविधि सूत्र के जोलने में होषो प्राथन वायना द्वारा वर्शन ३२ 33 ३४ वायना द्वार विषयमें राभा द्रष्टांत उप सूत्रार्थापौर्वापर्य नि३पा नाभा आठवां द्वार विषय वन ३९ सूत्र अर्थ जेवं सूत्रार्थमें यथोत्तर प्रजा नाभा नवमां द्वारा वर्शन ३७ निरवध भाषाविधि ३८ निरवध भाषा प्रा लेह 3८ सावध भाषा जोसनेमा निषेध ४० ૪૧ ૪૨ ४३ 40 ૫૧ सावध भाषा विषयमें अश्वपति डा द्रष्टांत निरर्थ भाषा जोलने डा निषेध और उस विषय में द्रष्टांत भार्मिङ भाषा जोतनेडा निषेध और धनगुप्त श्रेष्ट द्रष्टांत अन्य प्रासंसर्ग से होनेवाला घोषणा परिहार और ब्रह्मयारिडा उर्तव्य पाना नं. ५७ ७२ ४४ ब्रह्मयारिडा प्रर्तव्य और शिष्यों ो शिक्षा ४५ जेष समिति विषय जिनय धर्मा प्रथन ४६ गृहैषा समिति की विधि ४७ ग्रासैषाडी विधि ४८ वयनडी यतना ( नियमन ) डी विधि ८४ ४८ विनीत शिष्यको और अविनीत शिष्य को उपदेश हेने में इस प्रा लेह और डुशिष्यडी हुर्भावना सत् शिष्यडी लावनाडा वन विनीत शिष्य ने विनय सर्वस्व प्रा उपदेश द्वारा शिक्षा प्रावर्शन पर जुद्धोपधाती न जनने हे विषयमें वीर्योल्लासाचार्य द्रष्टांत ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ र्ज 6 के ४८ 40 પર પ पट ६० ૬૨ ૬૨ ૬૪ ६६ ६८ ७१ ७३ ७४ ७७ ७८ ८१ ८३ ८३ ८६ ८७ ८८ ८८ Page #13 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. mg cu ૧૦૫ 43 मायार्थ महाराणधित होने पर शिष्य हर्तव्य हा उपदेश ५४ अध्ययन हे सर्थ हा उपसंहार और माथार्याहिकोंडा प्रसन्न होने पर इस ५५ श्रुतज्ञान डेलालठा इल और श्रुतज्ञानछा लाल होने पर भोक्षप्राप्ति अथवा हेवत्व प्राप्तिहा वर्शन और प्रथभाध्ययन सभाप्ति ५६ द्वितीयाध्ययन प्रारंभ-यास परीषहों का प्रस्ताव ५७ माछस परीषहों छा नाभ निष ५८ परीषहों छा स्व३धवार्शनमें क्षुधापरीषहरयता वार्शन और द्रढवीर्य मुनि डा द्रष्टांत ८७ ५८ घिधासापरीषह छा वर्शनभे पानभेच्छा वर्शन और धनप्रियमुनि द्रष्टांत ૧૦૧ ६० शीतधरीषह य डा वर्शन और उस विषयमें भुनियतुष्टय छा द्रष्टांत ६१ परीषहषय छा वर्शन और सरहन मुनि हा द्रष्टांत ૧૦૮ ६२ शभशपरीष छा वर्शन और उस विषयमें सुटर्शन मुनि छा द्रष्टांत ૧૧ ૧ ६३ सयेलपरीष या वर्शन ११३ ६४ स्थविरघळा वर्शन और उस विषयमें संजना, पाहपोषगभन और संस्तार विधि डा वर्शन ૧૧૫ ६५ मिनछल्पिष्ठा वर्शनमें पिषशा विधि निधभर्याप्ता ૧૧૮ ६६ स्थविरलप और पिनत्पाहश प्रडारडा वर्शन ૧૨૧ ६७ आयैलज्य वर्शन और उस विषयमें सोभदेव मुनि छा द्रष्टांत ६८ अरतिपरीषह या वर्शन और उस विषयमें महत्तभुनि छा द्रष्टांत ૧૨૯ ६८ स्त्री परीषहश्यठा वर्शन और लावायमुनि छा द्रष्टांत १३६ ७० यर्याधरीषहया वार्यान ૧૪૧ ७१ नैषधिष्ठी, श्यया, आठोश परीष वर्शन ૧૪પ ७२ वधपरीष यायनापरीषह और सलालपरीषहछा वर्शन ઉપર ७3 रोगपरीषह, तृधाश, परीषहछा वर्शन ૧૬૦ ७४ सत्कारपुरस्कार परीषह, प्रज्ञापरीषह, सज्ञानपरीषहछा वर्शन ૧૬૮ ૧ ૨૨ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ अनु. ७५ हर्शन परीषह डा वन ७६ परीषहोंडा अवतरा और छद्मस्थ परीषहों डा लेह वर्शन ७७ ठेवली परीषहों से लेहों का वर्शन ७८ अध्ययना उपसंहार और द्वितीयाध्ययन समाप्ति ७८ तृतीयाध्ययन प्रारंभ और अंग यतुष्टया वर्शन और उस विषय में दृश द्रष्टांत ८० विषय वडा जने भतिमें भ्रम और संसार स्व३पा वर्शन ८१ भवा खेडेन्द्रि जाहिमें भ्रमरा ८२ भुवडा भनुष्यलव प्राप्तिा प्रभ वर्शन ८३ मनुष्यलवडा साल होने परली धर्मश्रवाडी हुलता ८४ धर्मश्रवा उरने परली श्रद्धारहित होने पर धर्मसे भ्रष्ट होना ८य श्रद्धा होल्या वर्शन प्रथमनिह्नव भाति मुनि द्रष्टांत ८६ द्वितीय निह्नव तिष्यगुप्त मुनिडा द्रष्टांत ८७ तृतीय निह्नव आषाढायार्या द्रष्टांत ८८ यतुर्थ निह्नव अश्वमित्रा द्रष्टांत ८८ पंथनिह्नव गंगायार्या द्रष्टांत छठ्ठा निह्नव रोहगुप्ता द्रष्टांत Go ૯૧ सप्तम निह्न गोष्ठ भाहित भुनिया द्रष्टांत ૮૨ जोटि5 द्रष्टांत ८६ ८3 मनुष्यत्व प्राप्त होने परली संयमवीर्यडीहुर्तलता ८४ मनुष्यत्व प्राप्त होनेडा इस और मनुष्यत्व प्राप्तर यतुरएडी संपन्नो मोक्षइली प्राप्ति स्य शिष्यों को उपदेशमें पुएयर्भ अवशेषसे देवगतिडी प्राप्ति शांगडा प्रदर्शन और पुएयर्भ लोगने पर मोक्षप्राप्ति ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ || AHTA || पाना नं. ૧૯૫ २33 ૨૬૨ २७२ १८१ १८० ૧૮૪ ૧૯૬ २१५ २१८ ૨૧૯ २२० २२१ २२१ २४० २४२ २४५ ૨૫૧ २६८ २७२ २७३ २७५ Page #15 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ ગુજરાતી ભાષાનુવાદ, ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર સંસ્કૃત ટીકા કરતાં પહેલાં ટીકાકાર સર્વ પ્રથમ અન્તિમ તીર્થકર શ્રી વર્ધમાન જીનેન્દ્રને નમસ્કાર કરે છે –“મવર્ગથ૦” ઈત્યાદિ. મવનધિનિમનનીવરક્ષેત્ર્ય –અપાર સંસારરૂપ સમુદ્રમાં ડુબતા જીની રક્ષા કરવાનું જ જેમનું કાર્ય હતું, વિમતિવર્વિરિતાનૃત્ય”— જેમણે પિતાની નિર્મલ હિતાવહ દેશનાઓથી ભવ્યાત્માઓને આત્મકલ્યાણને માર્ગ સમજાવ્યું, તથા સુર-નર-મુનિજીમનાષિમુ–જેમનાં ચરણ કમલ સુર–નર અને મુનિના સમૂહને વંદનીય હતાં, એવા સ01– નિવવં–બધા ગુણોના-સમસ્ત ક્ષાયિક ગુણેના-નિદાનસ્વરૂપ, વર્ધમાનં– ચરમ તીર્થકર શ્રી વર્ધમાન સ્વામીને, પ્રૌમિ–મન વચન કાયાથી નમસ્કાર ભાવાર્થ–વર્ધમાન પ્રભુએ આ અપાર સંસારરૂપી સમુદ્રમાં ડુબતા જેને આત્મ ઉદ્ધારને માર્ગ બતાવ્યું. તે માર્ગથી તેમની રક્ષા થઈ. આથી ભગવાનને તરણતારણના શક્તિમાન માનવામાં આવ્યા છે. કેમકે આત્મા જ્યાં સુધી સ્વયં તરણતારણશક્તિશાળી નથી બનતે ત્યાં સુધી ન તો તે પિતે તરી શકે છે કે ન બીજાને તારી શકે છે. તરણતારણશક્તિસંપન્ન આત્મા ત્યારે બને છે કે જ્યારે તેનાથી સઘળા વિકારી ભાવ-રાગવગેરે નાશ પામે છે. આ વાતને ગણધરોએ સૂત્રમાં તથા દર્શનકારોએ અનુમાન પ્રમાણથી દાર્શનિક ગ્રંથમાં સારી રીતે સ્પષ્ટ કરેલ છે. પ્રભુની દેશનાથી જ જીને અભય પ્રાપ્ત થાય છે. દેશના પ્રભુની કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી જ થાય છે, ત્યારે જ જીવોની રક્ષા થાય છે. એટલે, “મવનધિનિમજ્ઞાનીવરક્ષેત્રે આ વિશેષણની સાર્થકતા પ્રભુમાં નિબંધિતરૂપથી સાબીત થાય છે. આ વાતને હેતુપરક વિકર્તિવોમિતિામૈઋત્ય” આ વિશેષણ દ્વારા ટીકાકારે ચરિતાર્થ કરેલ છે. પ્રભુએ સંસારરૂપી સમુદ્રથી જેનો ઉદ્ધાર કેવી રીતે કર્યો? શું શિખવીને તેમને પિતાના કર્તવ્ય તરફ પ્રેરણા લેતા કર્યા? કયા પ્રકારની વાણીથી એમણે વિસ્મૃત થયેલા માર્ગ ઉપર લાવી આત્મકલ્યાણના પથે વાળ્યાં? આ સઘળી વાતનું આ વિશેષણથી સમર્થન કરવામાં આવેલ છે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રભુએ આત્માના હિતને જે કાંઈ માર્ગ બતાવ્યો તે “વિમઝ” અર્થાત પૂર્વાપરવિરેજથી રહિત છે. જ્ઞાનમાં સંપૂર્ણપણે શુદ્ધિ આવ્યા વિના વચનમાં સર્વથા પ્રમાણતા આવતી નથી, આ એક સર્વમાન્ય સિદ્ધાંત છે. આથી ભગવાનમાં “અદેયવચનતારૂપ અતિશય” પ્રગટ કરેલ છે. વચનોમાં સર્વથા પ્રમાણુતાને સદ્ભાવ જ તેની વિમળતા છે. એવા વચનોથી ત્રણ કાળમાં પણ કેઈનું અહિત થતું નથી. તે સદા હિત કરનાર જ હોય છે. વચનના આ બે વિશેષણથી ટીકાકારે બીજા ધર્મવાળાના વચનેમાં સર્વથા પ્રમાણુતાનો અભાવ પ્રતિપાદિત કરેલ છે. એટલે “અવનધિ” અને “વિમતિવો સિરિતા.” આ બન્ને વિશેષણ “અન્યગવ્યવચ્છેદક” છે. તથા “સુર–નામુનિવૃત્ત માનાણપ” આ વિશેષણથી ભગવાનમાં “ત્રિકવન્ધત્વ” સૂચિત કરવામાં આવેલ છે. સુરવૃન્દ-ઈન્દ્રાદિક દેવસમૂહ, નરવૃન્દ–ચક્રવર્તી આદિ, તથા મુનિવૃન્દ-સર્વવિરતિમુનિસમૂહ, આ બધા સંસારી જીવે માટે પૂજ્ય હોય છે. આ પૂજ્યો મારફત પ્રભુનાં ચરણ કમળ પૂજ્ય થયેલ છે. આથી પ્રભુમાં “ત્રિલોકવન્ધતાસૂચિત થાય છે. તથા–“સાનિધન” આ વિશેષણથી પ્રભુમાં “જ્ઞાનાતિશય”નું સૂચન કરાયેલ છે, કેમ કે-સકલ ગુણ– નિધાન-અનન્તચતુષ્ટયાદિરૂપ શુદ્ધ નિર્મળ ગુણ, કેવળજ્ઞાન જાગૃત થવાથી જ આત્મામાં પ્રગટ થાય છે. આ પ્રકારે ત્રીસ અતિશયેથી વિરાજમાન શ્રી વર્ધમાન પ્રભુને નમસ્કાર કરી ટીકાકાર હવે એમની દિવ્ય દેશનારૂપ આ શાસ્ત્રની ટીકા કરવાનું કારણ નિર્દેશ કરે છે–ચરમઝિન ઈત્યાદિ. પ્રજર્ચાળ સંસારના સમસ્ત પ્રાણિયાનું કલ્યાણ કરવાવાળી જે મનિનવાજૂ-છેલાં તિર્થકર શ્રી ભગવાન મહાવીર સ્વામી દ્વારા જર્મસમયનાતા–અંતિમ સમયે એટલે નિર્વાણસન્ન સમયે આપવામાં આવેલ રેરાના દેશના –સોલ્યા -જે ઉત્તરાધ્યયન નામથી પ્રસિદ્ધ છે. તે ઉત્તરાધ્યયનરૂપ દેશના વિનાનાં ભવ્યાત્માઓને માટે સુવેચા-સુબેધ્ય એમજ સુથ-હૃદયંગમ્ય બને. તિ–આ હેતુથી સ્થા:-આની સાઇસરખ્યા–સુગમ રિૌલીથી વૃત્તિ -વૃત્તિની રચના કરૂં છું. હવે ટીકાકાર ગુરુને નમસ્કાર કરે છે–“નગુણિ” ઈત્યાદિ. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉપાશ્ર્ચાત અને મા (સગુપ્તિસમિતિ સમાં વિરતિમાધાન સા )–જે પાંચ સમિતિ ત્રણ ગુપ્તિયેાના ધારક છે, તથા સદા સવતિને પાળવાવાળા છે, વશ્વમં) પૃથ્વીના સમાન જે સર્વ પ્રકારના અનુકૂળ પ્રતિકૂળ પરિષહેાને સહન કરે છે, હિતમં-ચારિત્રમ્ )–જે નિરતિચાર ચારિત્રના આરાધનમાં સદા તત્પર રહે છે. તથા (સત્તેરમુલાિવિસિતાનનેજું) વાયુકાય આદિની યતનાને માટે જેમનું સુખરૂપી ચન્દ્રમડળ સદા દોરાસહિતની મુહુપત્તીથી સુશેાભિત છે, તથા (પૂર્વષોષત્રવં) અપૂર્વ સમિકતરૂપી એધ-બીજના દાતા છે અને (મવવારિધિવમ્ ) આ સંસારસમુદ્રથી ભવ્ય વાને પાર કરવામાં નૌકાસમાન છે, એવા (તુઢું) નિગ્રન્થ ગુરૂ મહારાજને ( પ્રૌમિ) હું નમસ્કાર કરૂ છું. હવે ટીકાકાર જીન ભગવાનની વાણી આદિને નમસ્કાર કરી સ્વવતવ્યતા પ્રકટ કરે છે નૈની' ઈત્યાદિ. (નૈની સરસ્વતì) જિનેન્દ્રના મુખકમળથી નિર્માંત દ્વાદશાંગીરૂપ સરસ્વતી દેવીને, અને (રાળનાચમ્ નૌતમ) ગણનાયક-ગચ્છના નાયક ભગવાન ગૌતમ ગણધરને (નત્લા) નમસ્કાર કરી હું (ઉત્તરાધ્યયને ) ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર ( પ્રિયાિનીમ્ વૃત્તિ) પ્રિયદર્શિની નામની વૃત્તિની (મૈં ) રચના કરૂ છું. ॥૪॥ ટીકા-આ અવસર્પિણી કાળમાં ઉત્પન્ન થયેલા ચાવીસમા છેલ્લા તીથ કર ભગવાન શ્રી વĆમાન સ્વામીના છેલ્લે ચાતુર્માસ પાવાપુરીમાં થયા. ત્યાં આગળ ભગવાનની સેવામાં નવમલ્લિક નવલેચ્છક જે કાશી અને કૌશલ દેશના અઢાર ગણરાજા આવેલ હતા એ બધાએ ષષ્ટભક્ત કરેલ. આ સમયે ભગવાન શ્રી મહાવીર સ્વામીની અંતિમ દેશના થઇ, જે દેશના છત્રીસ અધ્યયનરૂપ ‘ઉત્તરાધ્યયન' આ નામથી પ્રસિદ્ધ થઈ, તથા વીસ અધ્યયનરૂપમાં વિપાકશ્રુત નામથી પણ પ્રસિદ્ધ થઇ, આમાં ‘ઉત્તરાધ્યયન’ શબ્દના અર્થ આ પ્રકારે મેાક્ષસાધક હાવાથી ઉત્તર-પ્રધાન છે અધ્યયન જેમાં તે ઉત્તરાધ્યયન છે. ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન–જો છત્રીસ અધ્યયનાત્મક આ શાસ્ત્ર જ પ્રધાન મનાશે તો આચારાંગ વગેરે દ્વાદશાંગ કે જેનું પ્રરૂપણ પણ સ્વયં ભગવાને જ કરેલ છે, તે પ્રધાનરૂપનાં ન કહેવાવાને કારણે આની અપેક્ષા અપકૃષ્ટ–અપ્રધાન બની જશે, અને આ કારણથી તે પ્રેક્ષાવાન-બુદ્ધિમાનની દષ્ટિએ ઉપાદેય નહીં રહે. જે આ પ્રકારનો કદાચ કઈ પ્રશ્ન કરે છે એનું સમાધાન આ પ્રકારથી છે સ્વયં ભગવાનથી પ્રતિપાદિત હોવાના કારણે કે બધાં દ્વાદશાંગાત્મક પ્રવચન પ્રધાન છે છતાં પણ અહિં આ વિનયશ્રુતાદિક છત્રીસ અધ્યયનેમાં પ્રધાનતા પ્રદર્શિત કરાયેલ છે, તે કેવળ પ્રસિદ્ધિને વશ હેવાનું સમજવું જોઈએ. ભગવાનની છેલ્લીદેશના સ્વરૂપ હોવાથી આ શાસ્ત્રમાં દ્વાદશાંગપ્રતિપાદિત અથને સંક્ષેપમાં સમાવેશ કરવામાં આવેલ છે, એટલે સૂત્રકારે પ્રસિદ્ધિથી જ આમાં પ્રધાનતા પ્રગટ કરી છે. દ્વાદશાંગનું વિસ્તારસહિત વાસ્તવિક તત્વ, આચારાંગ, સૂત્રકૃતાંગ વગેરે આગમાં ઠેકઠેકાણે વર્ણન થયેલ એટલે પ્રસિદ્ધિવશ આને પ્રધાન કહેવામાં કાંઈ અનુચિત જેવું નથી. આ માટે આ મુલસૂત્રનું નામ ઉત્તરાધ્યયન કહેવાયેલ છે. ઉત્તરાધ્યયનના છત્રીસ અધ્યયન આ પ્રકારે છે– અધ્યયનોં કે નામ નિર્દેશ (૧) વિનયકૃત, (૨) પરિષહ, (૩) ચતુરંગીચ, (૪) અસંસ્કૃત, (૫) અકામસકામમરણ, (૬) ક્ષુલ્લકનિર્ગથીય, (૭) એલકીય (૮) કપિલક, (૯) નમિપ્રત્રજ્યા (૧૦) ધ્રુમપત્રક (૧૧) બહુકૃત, (૧૨) હરિકેશીય, (૧૩) ચિત્તસંભૂતીય (૧૪) ઇષકારીય, (૧૫) સભિક્ષુ, (૧૬) બ્રહ્મચર્યસમાધિ, (૧૭) પાપશ્રમણીય, (૧૮) સંયતીય, (૧૯) મૃગાપુત્રીય, (૨૦) મહાનિર્ચન્થીય (૨૧) સમુદ્રપાલી, (૨૨) રથનેમીય, (૨૩) કેશિગૌતમીય, (૨૪) સમિતીય, (૨૫) યજ્ઞીય, (૨૬) સામાચારી, (૨૭) ખલુંકીય, (૨૮) મોક્ષ માર્ગગતિ, (૨૯) સમ્યક્ત્વપરાક્રમ, (૩૦) તપમાર્ગ, (૩૧) ચરણવિધિ, (૩૨) પ્રમાદસ્થાન, (૩૩) કર્મપ્રકૃતિ, (૩૪) વેશ્યા, (૩૫) અનગારમાર્ગગતિ, (૩૬) જીવાજીવવિભક્તિ. આમાં શ્રી સુધર્મા સ્વામીએ સર્વ પ્રથમ જખ્ખસ્વામી અને બીજા ઘણુ શિષ્યોને આ ઉત્તરાધ્યયન સૂત્રને અર્થ સમજાવવા માટે “વિનય છે મૂળ કારણ જેનું એ ધર્મ છે” એવું સમજી પહેલાં આ વિનયશ્રત નામના અધ્યયનનું પ્રરૂપણ કરતાં પ્રથમ સૂત્ર કહે છે–“સંગોના વિષમુ”િ ઈત્યાદિ. અન્વયાર્થ(સંકો–સંચો ) સંગથી (વિષમુસ્લિ-વિમુરસ્ય) સર્વથા. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ વિનય કા ઉપદેશ રહિત (બળરસ્તઅનરણ્ય) અણુગાર (મિન્તુળો—મિક્ષોઃ ) સાધુના (વિચવિનચં) વિનયને હું ( આણુવિજ્ઞાનુપૂર્વી) શાસ્ત્રોક્ત પદ્ધતિ અનુસાર (વા રિસ્સા મિત્રાયુજરિયામિ ) પ્રગટ કરીશ. એટલે હે જમ્મૂ! તમે બધા એને ( મે–મત્તઃ ) મારી પાસેથી (મુળ ્–શ્રુત) સાંભળે. ભાવાર્થ –સંચાગ શબ્દનો અર્થ સબંધ છે. દ્રવ્યસંચાગ અને ભાવસ ચાગના ભેદથી આ સંચાગ બે પ્રકારે છે. પૂર્વસયાગ અને પશ્ચાત્મયોગના ભેદથી દ્રવ્ય સચેાગ પણ એ રીતના બતાવેલ છે. માતાપિતા વગેરેની સાથેના જે જન્મના સબંધ છે, તે પૂર્વાંસચાગ છે. શ્વશુર વગેરેની સાથે પછીથી થયેલ સબંધ એ પશ્ચાત્સંચાગ છે. અશુભ ભાવાની સાથે આત્માના જે સબંધ રહે છે એ ભાવસંચાગ છે. આ સંયોગના સર્વથા પરિત્યાગ એજ આત્મા કરી શકે છે, જે અનિત્ય અશરણુ આદિ ખાર પ્રકારની ભાવનાઓના પરિચિન્હનથી વાસિતાન્ત:કરણ થઇ એ સમજે છે કે આનું ફૂલ એક માત્ર સસારમાં પરિભ્રમણુ કરવું એજ છે. જે રીતે મૃગતૃષ્ણા અભાગિયા મૃગને માટે કેવળ જળનાજ ભ્રમને ઉત્પન્ન કરે છે, એજ રીતે આ સંચાગ પણ આ જીવને અનાત્મીય પદાર્થોમાં કેવળ સુખાર્દિને ભ્રમ કરાવે છે. એજ કારણ છે કે આ અજ્ઞાની જીવ એ ભ્રમ જાલમાં સૂચ્છિત બની જઇ પાતાના સંયોગી પદાર્થમાં સુખને ખેાળવાની અહનિશ ચિંતામાં પેાતાના અસલ કન્ય માથી અર્થાત્ મેાક્ષમાથી પણ પરાર્મુખ થઇ જાય છે. જેનું ભયંકર પરિણામ કુગતિમાં પડી એણે ભાગવવું પડે છે. મદોન્મત ગજરાજ (હાથી) મજબુતમાં મજબુત વૃક્ષને પણ ક્ષણ માત્રમાં જેમ ઉખેડીને ફેંકી દે છે એજ રીતે પેાતાના સચોગી પદાર્થીના નશામાં બેભાન બનેલ આ જીવાત્મા પણ વિવેક જેવા સર્વશ્રેષ્ઠ તરૂને નષ્ટ ભ્રષ્ટ કરી દે છે. ગ્રીષ્મકાળના તેમાંએ ખાસ કરીને જ્યેષ્ઠ મહિનાને સૂર્ય પોતાનાં પ્રચ ડ કિરણાથી જેમ રસને સુકવી નાખે છે એજ પ્રકારે આ સંચાગ પણ તપસયમ વગરના આત્માના અમન્દન દરસને સુકવી નાખે છે. તથા આ સંયોગ શ્રુતચરિત્ર-ધરૂપી ઉદ્યાનને ભસ્મ કરવામાં દાવાનળ સમાન, સહચાનરૂપી મેઘને ઉડારવામાં પ તશિખરના પ્રચંડ વાયુ સમાન છે. કહ્યું પણ છે— ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૫ Page #20 -------------------------------------------------------------------------- ________________ સંયોગ કે વિષયમેં દ્રષ્ટાંત संयोगो हि वियोगस्य, संसूचयति संभवम् । अनतिक्रमणीयस्य, जन्म मृत्योरिवागमम् ॥ १ ॥ સંગ, અવશ્ય થવાવાળા વિયોગને સૂચક છે, જે રીતે જન્મ એ થનારા મૃત્યુના આગમનનું અવશ્ય સૂચક છે (૧). વળી....ચા વેષ્ઠ ર વષ્ટ ૨, સમેતાં મહોત ! સમેત્ર જ વેચાતાં, તદન્ મૂતમિનિમઃ ૨. જે રીતે સમુદ્રમાં ચારે તરફથી અનેક લાકડાઓ તણાઈને આવે છે, ભેળાં મળે છે અને થોડા જ ક્ષણ પછી તે પાછાં વિખરાઈ જાય છે. આજ રીતે આ સંસારમાં આ સંસારી જીવનું મીલન અને એ પછી અવશ્ય વિયોગ થાય છે (૨). વળી પણ...7 વસ્તુ વિઘટિતા પુનર્ધટન્ત, ન જ ઘટતા: સ્થિરતં શચતે ! पिपतिषुमवशं रुजन्ति वश्यास्तटतरुमाप इवापगागणस्य ॥३॥ જે મળીને ફરી જુદા થઈ જાય છે. એમનું એજ પર્યાયમાં એજ રૂપમાં ફરી મળવાનું થાશે, એ સર્વથા અસંભવ છે. જે મળ્યા છે તે અમારી સાથે સદા સ્થિર જ રહેશે–આ પણ કઈ કહી શકતું નથી. જે રીતે નદિયેનું પાણી પિતાના તટ ઉપરનાં વૃક્ષોને દુઃખ આપે છે, એજ પ્રકારે વક્ય-પ્રિય સ્ત્રી પુત્રાદિ મરતી સમયે મનુષ્યને દુઃખી કરે છે, અર્થાત્ એ સ્ત્રીપુત્રાદિક આ જીવને અનેક પ્રકારથી દુઃખી કરતાં રહે છે. આ માટે માતાપિતા આદિને સંગ સર્વથા ત્યાગવા ગ્ય છે. આ અંગે સુધન નામના વણિકપુત્રનું દૃષ્ટાંત આ પ્રકારનું છે– સુધન નામના એક વણિપુત્રને કેવી રીતે આ સંયોગનું ફળ કડવું માલુમ પડ્યું ? અને કેવી રીતે વિરક્ત બનીને તેને પરિત્યાગ કર્યો? એ વાત તેના આખ્યાન દ્વારા પ્રગટ કરવામાં આવે છે–મથુરા નગરીમાં સુભગ અને સુનંદ નામના બે વણિકુ નિવાસ કરતા હતા. સુભગનું ઘર દક્ષિણ દિશામાં હતું અને સુનંદનું ઘર ઉત્તર દિશામાં. એક દિવસની વાત છે કે એ બન્નેમાંથી એક બીજાને ઘેર મહેમાન બનેલ, ત્યાં આ બન્નેએ પરસ્પર વિચાર કર્યો કે– આપણે બન્નેને આ સ્નેહ કાયમ ટકી રહે તે હેતુથી આપણું બન્નેમાંથી કદાચ એકને પુત્ર હોય અને બીજાને પુત્રી હોય તે બન્નેના વિવાહ કરી દેવા. ભાગ્યવશાત્ એવું જ બન્યું કે, સુભગને ત્યાં પુત્રને જન્મ થયો, છોકરાનું નામ સુધન રાખવામાં આવ્યું ઉત્તર દિશામાં નિવાસ કરવાવાળા તે સુનંદને ત્યાં પુત્રી અવતરી, તેનું નામ કુસુમવતી રાખવામાં આવ્યું. અગાઉના નિશ્ચય અનુસાર તેમની સગાઈ કરવામાં આવી. સગાઈ પાકી કર્યા પછી સુભગનું મૃત્યુ થયું. પિતાના ધનનો અધિકારી પુત્ર હોય છે, આ નિયમ અનુસાર પોતાના પિતાના ધનને સુધન અધિકારી બ. કોઈ એક સમયે સુધને સ્નાન ઉત્તરાધ્યયન સૂત્ર: ૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ કરવાના સમયે નાકરાથી ચાર સેાનાના કળશ, ચાર ચાંદીના કળશ, ચાર તાંખાના કળશ, અને ચાર માટીના કળશ પાણીથી ભરાવીને પોતાની ચારે તરફ—આજીમાજી ચારે દિશાઓમાં રખાવ્યા. આ પછી એના પૂર્વ ભવના મિત્ર જે દેવ પર્યાયમાં હતા તેણે આ રીતે સંચેાગી પદાર્થના સેવનમાં અધિક લાલસાનું નિરીક્ષણ કરી તેને પ્રતિબધ આપવા માટે ત્યાં આવ્યા. વણિકપુત્ર સુધને ન્હાવા માટે જ્યાં સુવર્ણ કળશને ઉપાડચો ત્યાં અદૃશ્ય રહેલા દેવના પ્રભાવથી તે કળશ તુરત જ અદૃશ્ય થઇ ગયા. આજ રીતે બીજા ત્રણ કળશેાની પણ એજ હાલત થઇ. વણિપુત્ર સ્નાનની જગ્યાએથી એકદમ ઉભા થઈ ગયા અને પાટલા ઉપર પાતે બેઠા હતા તેનાથી નીચે ઉતર્યાં ત્યાં એ પાટલે પણ અદૃશ્ય થઇ ગયા. એણે આશ્ચર્યચકિત બની ચારે તરફ જોવા માંડ્યુ પરંતુ કાંઇ સમજવામાં ન આવ્યું. એનામાં ધિરજ ન રહી. આથી અકળાઇ નાવાનું છેાડી દઈ ઘરમાં ગયા અને ભાજન કરવા ભાજનાલયમાં પહોંચ્યા જ્યાં રસાઇયાએ સેના ચાંદિના વાસણામાં એના બેઠા પછી ભાજન પીરસ્યુ’, ભેાજન પિરસાયા પછી તેની નજર સામે જોત જોતામાં ક્રમ ક્રમથી ભાજનપાત્રા અદૃશ્ય થવા લાગ્યાં. ખખર ન પડી કયાં ચાલ્યાં ગયાં. એક સુવણૅ થાળ જે તેની સામેથી ઉડવા માંડેલા તેને હાથથી પકડતાં એ થાળની કિનાર તુટીને તેના હાથમાં રહી ગઇ. અને માકીના થાળ અદૃશ્ર્વ બની ગયા. થાળના તુટેલા ટુકડાને હાથમાં રાખીને પેાતાના મુળ ધનને જોવા માટે ત્યાંથી ખીજી તરફ ગયા. ત્યાં જતાં શું દેખે છે કે પેાતાનું મુળ ધન પશુ અદૃશ્ય બની ગયું હતું આ રીતે પોતાની નજર સામે તેની સઘળી લક્ષ્મી અદૃશ્ય ખની ગઇ, નિધાન નષ્ટ થઇ ગયેા. દાસી દાસ વગેરે પિરવાર પણુ નષ્ટ થઇ ગયા, આ પછી સેાનાના થાલના ટુકડાને હાથમાં રાખીને તે અહિં તહિં ઘુમવા લાગ્યા. ફરતાં ફરતાં તેની દષ્ટ ઉત્તર દિશામાં રહેવાવાળા સુનદના મકાન ઉપર પડી, જે તેના પિતાના મિત્ર હતા. તે એના ઘેર ગયા. સુન દે તેને આવકારી પ્રેમપૂર્વક ભાજન કરવા બેસાડયા. ત્યાં સુધને પેાતાની નષ્ટ થએલી સઘળી વસ્તુઓ જોઇ તેજ સાનાના થાળ, એજ સેાનાના કળશ અને એજ રત્ન આદિ. જ્યારે તેની ષ્ટિ એ પેાતાની ચીજોનુ નિરીક્ષણ કરવામાં આસક્ત થઇ રહી હતી, ત્યારે અચાનક જ તેને ટાકતાં સુનદે કહ્યું-સુધન ! આ શું કરો છે ? તમારી ષ્ટિ આ સમયે કળ્યાં છે, શું મારી પુત્રીને જોઇ રહ્યા છે ? સુનંદના વચન સાંભળીને સુધને કહ્યું-મહાશય ! હું આપની પુત્રી તરફ જોતા નથી, પરંતુ એ વિચાર કરૂ છું કે “તમારે ત્યાં રહેલી આ સઘળી રત્નાદિક વસ્તુએ મારી છે, અહિં એ કઈ રીતે આવી” આ વાતના વિચાર કરી રહ્યો છું. સુન ંદે કહ્યું-તમારી હાવાનું શું પ્રમાણ છે. હા, પ્રમાણ છે, ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ D Page #22 -------------------------------------------------------------------------- ________________ ત્યારે તો એવું કહી રહ્યો છું તે નમ્રતાથી જવાબ સુધને આપે. સાબીત કરવાની ચેષ્ટા કરતાં પોતાના હાથમાં રહેલી સેનાના થાળની કિનાર તેને બતાવી, અને એ પણ જણાવ્યું કે જુઓ સેનાને થાળ જે તુટેલી અવસ્થામાં તમારે ત્યાં છે તેની આ કિનાર છે. આપની સમક્ષ જ હું તેને આ સાથે જોડું છું, કદાચ તે આ થાળ સાથે જોડાઈ જાય તે આપને મારી વાત સત્ય માનવી પડશે. સુનંદે એ વાતને સ્વીકાર કર્યો. સુધને સુનંદની સામે જ એ કિનાર તુટેલા થાળ સાથે જોડતાં તેની સાથે બરાબર મળી ગઈ. આ જોઈ સુનંદે કહ્યું-ઠીક છે, હવે તમે એ તે બતાવે કે તમે છો કેણ? આ પ્રકારે સુનંદના પૂછવાથી સુધને તેને પોતાને પરિચય આપ્યો. પરિચય સાંભળતાં જ ખૂબ જ હર્ષ પામ્યા અને કહેવા લાગ્યો કે ધન્ય છે આજને દિવસ, કે આપનાં દર્શન થયાં. તમારા પિતાએ મારી પુત્રી સાથે તમારું વેવિશાળ અગાઉ નક્કી કરેલું એટલે તમે મારા જમાઈ છે, અને તમે એગ્ય ઉમરના થયા છે, એ માટે મારી પુત્રીને અને મારા સર્વસ્વને પિતાનું માની મને કૃતાર્થ કરે. સુનંદનાં વચને સાંભળી સુધને કહ્યું-સંસારની વિચિત્રતાને જુઓ, ખરી રીતે પુરૂષ જ કામ ભેગેને પરિત્યાગ કરતો આવેલ છે, પરંતુ આશ્ચર્ય છે કે જ્યારે કામ–ભેગોએ જ પહેલેથી મને છોડી દીધેલ છે, ત્યારે સારામાં સારે માગ એ છે કે હું પણ આને સર્વથા છોડી દઉં, એટલે મને હવે નથી આપની પુત્રીથી મતલબ કે ન આપના સર્વસ્વથી. આ પ્રકારનાં વૈરાગ્યથી યુક્ત એવાં સુધનનાં વચને સાંભળીને સુનંદને પણ વૈરાગ્ય પ્રાપ્ત થયો. હવે વણિકુપુત્ર સુધનના વૈરાગ્યને જોઈ તેના પૂર્વભવને મિત્ર કે જે દેવ છે તે પ્રત્યક્ષ બની તેને કહેવા લાગ્ય-મિત્ર સુધન! તને પ્રતિબંધિત કરવા માટે જ મે આ સઘળો ખેલ રચેલ છે. ઠીક થયું કે તમે પ્રતિબોધ પામ્યા. આ પ્રકારે કહેતાં તેણે તેના માટે સાધુનાં ઉપકરણરૂપ દેરાસાથેમુખવસ્ત્રિકા, રજોહરણ અને પાત્ર આદિ સમર્પિત કર્યા. આ પ્રકારે સંગનાં કડવાં ફળને જાણીને સુધનની સાથોસાથ સુનંદે પણ પ્રવજ્યા અંગીકાર કરી. હવે “બારસ મિકરવુળો એનો અર્થ કહે છે–અનગાર શબ્દને અર્થ ઘરનો પરિત્યાગ કરે. તે દ્રવ્ય અને ભાવના ભેદથી અગારના બે ભેદ છે. નિયત જે નિવાસનું સ્થાન છે તે દ્રવ્ય–અગાર છે. કષાય મેહનીય કર્મ ભાવ-અગાર છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ આદિમાં જીવને વિરતિને લાભ થ. નથી. વિરતિને લાભ થવા માટે એની સ્થિતિ આદિ અલ્પ અપેક્ષિત થાય છે, આ માટે અપકષાયમેહનીયવાળા ભાવનગારરૂપથી વિવક્ષિત થયેલ છે. હવે “મિચ્છુ” શબ્દનો અર્થ કહે છે–ભિક્ષુ એજ થઈ શકે છે જે હનન ઘાતન આદિ કિયાઓને નવકેટીથી પરિત્યાગ કરે છે. અર્થાત્ હણવું, હણાવવું અને તેનું અનુમોદન કરવું. પકાવવું, બીજાથી તૈયાર કરાવવું, તેનું અનુમંદન કરવું, ખરીદવું, ખરીદાવવું, અને તેનું અનુમોદન કરવું, આ નવકેટી દેથી રહિત ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાને ગ્રહણ કરવાવાળા ‘ભિક્ષુ’ કહેવાય છે. વિનયનો અર્થ છે-વિશિષ્ટ નય, આ માટે અહિં ‘વિનય' શબ્દથી સાધુને આચાર સમજવા જોઇએ. અથવા જે અવિધ કર્મોના નાશ કરે તે ‘વિનય’ છે. તે વિનય દ્રવ્ય—વિનય અને ભાવ —વિનયના ભેદથી એ પ્રકારે છે. ગુરૂના પ્રતિ તથા પર્યાયથી બડાએ પ્રતિ નમ્ર થવું, તથા તેની સેવા કરવી તે દ્રવ્ય વિનય છે. સાધુના આચારમાં તત્પર રહેવું એ ભાવ-વિનય છે. તે વિનયને હું શાસ્ત્રોક્ત પદ્ધતિ અનુસાર પ્રગટ કરીશ, માટે હે જમ્મૂ ! તમે મારાથી આ સઘળી વાતને સારી રીતે સાંભળેા (૧). વિનીતના લક્ષણનું જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી વિનયનું સ્વરૂપજાણી શકાતું નથી. આ માટે સૂત્રકારવિનીતનાં લક્ષણ કહે છે.-‘બાળાસર’. ઈત્યદિ વિનીત શિષ્યાદિ કા લક્ષણ અન્વયા –(મુસળ જુદાં) આચાર્ય વગેરેની (બાળમિજબાજ્ઞા નિરાજ )આજ્ઞાને માનવાવાળા (વ્યવાચા૨૫-૩૫ાતારઃ ) એમની પાસે સદા રહેવાવાળા ( કૃત્તિયાસંપને—་નિતાવારસંપન્નઃ) ઇંગિત-સૂક્ષ્મ બુદ્ધિવાળાથી જાણવા યાગ્ય ગુરૂની ભ્રચાલન—(આંખના ઇશારા) આઢિની ચેષ્ટા, આકાર-સ્થૂલ ખુદ્ધિવાળાથી પણ સમજવા યાગ્ય ગુરૂ આદિની ગમનાદિસૂચક દિશાનુ અવલેાકન આદિ ચેષ્ટા, ગુરૂ આદિની આ બન્ને ચેષ્ટાઓને સારી રીતે જાણવાવાળા જે શિષ્ય હેાય છે, (સે વળી—ત્તિ મુખ્વર્સઃ વિનીત કૃતિ ઉચ્ચતે) તે તીર્થંકર ગણધર આદિ દ્વારા વિનીત કહેવાયેલ છે (૨). * આ ભાવાર્થ બાજ્ઞાનિર્દેશ :” આ કરે અને આ ન કરે. ” પ્રકારે વિધિરૂપ અને નિષેધરૂપ જે ગુરૂનાં વચન છે તે ‘આજ્ઞા’ શબ્દથી ગ્રહણ કરવામાં આવેલ છે. “ આપના વચન અનુસાર જ પ્રવૃત્તિ કરવાના ભાવ છે ખીજા નથી ” આ પ્રકારનુ શિષ્યનું કથન નિર્દેશ છે. નિર્દેશનુ સારી રીતે પાલન કરવાવાળા આજ્ઞાનિર્દેશકર છે. અથવા-આજ્ઞા-તીર્થંકર પ્રભુની વાણીદ્વારા જે ઉત્સ અને અપવાદ માના નિર્દેશ અર્થાત્ વિધાન કરવામાં આવેલ છે તે અનુસાર કરવાવાળા આજ્ઞાનિદેશકર કહેવાય છે. ઉપપાત શબ્દના અર્થ છે. સમીપ બેસવું. શિષ્યનું કર્તવ્ય છે કે તે સદા પોતાના ગુરૂની સમીપ બેસે. ગુરૂની આજ્ઞાનું પાલન કરવાના ભયથી તેનાથી દૂર ન બેસે. ગુરૂના અભિપ્રાય જાણવા તે સાધારણ વાત નથી. એ વાત ત્યારે જ શીખી શકાય કે જ્યારે શિષ્ય તેની પાસે બેસે, એ શિવાય નહીં. વિનીત શિષ્ય ગુરૂની સેવા કરવાથી આત્મકલ્યાણ કરે છે, ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ 2 Page #24 -------------------------------------------------------------------------- ________________ વિનય કે વિષયમેં ગુણનિધિ શિષ્ય કા દ્રષ્ટાંત આ અંગે ગુણનિધિ શ્રમણનું દૃષ્ટાંત કહે છે ધમસિંહ આચાર્યને નિધિ નામના એક શિષ્ય હતા. તે બુદ્ધિવાળા અને પ્રકૃતિભદ્ર હતા. વિનીત હતા. ગુરૂ મહારાજ પાસે બેસવું, તેમના વચન અનુસાર ચાલવું, તેમની મનેવૃત્તિ અનુકૂળ કામ કરવું ઇત્યાદિ સમસ્ત સદ્ગુણાથી યુક્ત હતા. ઘણે! સુશીલ હતા. જ્યારે ગુરૂમહારાજ પધારે ત્યારે આસનથી ઉઠીને તે તેમને માટે વિનયપૂર્વક આસન આપતા, તથા જ્યારે ગુરૂ મહારાજ ત્યાંથી ઉઠીને જતા ત્યારે તે આસન લઇને તેમની પાછળ પાછળ જતા અને જ્યાં ગુરૂ મહારાજ બેસવા ઇચ્છે ત્યાં આસન બીછાવી ( પાથરી ) દેતા. ગુરૂ મહારાજની આજ્ઞા કયારે કેવી હશે, તેની પ્રતિક્ષણ પ્રતીક્ષા કરતા હતા. જે જે રૂતુમાં જે જે આહાર પાણી આદિ ગુરૂ મહા રાજની પ્રકૃતિને અનુકૂળ હેાયતે તે રૂતુમાંતે તે પદાર્થ લાવીને ગુરૂ મહારાજને અર્પણ કરતા. ગુરૂએ જે કંઈ કહ્યું એજ કરવું, એવું સમજીને કે ગુરૂ મહારાજ કદી પણ અન્યથા પ્રવૃત્તિ ન જ કરાવે. અહિતમાં પ્રવર્તન કરાવવાના અભિપ્રાય તેમના અંતઃકરણમાં કઇ વખત પણ જાગ્રત થાય જ નહીં, કેમકે તેઓ મારા હિતકારી છે. આ અભિપ્રાયથી—આવી દ્રઢ આસ્તાથી તે સદા ગુરૂની આજ્ઞાનું આરાધન કર્યા કરતા. સાથેાસાથ તેને એ પાકે વિશ્વાસ હતા કે ગુરૂ મહારાજ માતા પિતાથી પણુ અધિક ઉપકારી હેાય છે. કેમકે જન્મદાતા તે આ જીવને પ્રત્યેક ભવમાં પ્રાપ્ત થતા જ રહે છે. પરંતુ મુક્તિદાતા ગુરૂ તે સારા સભાગ્યથી જ મળે છે. નિધનને નિધિ સમાન તેવી રીતે આત્માને ગુરૂના સમાગમ ઘણા જ દુર્લભ છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ તેમનાથી જ થાય છે. ગુરૂ વિના તે કાલત્રયમાં પણ સમ્યજ્ઞાનના લાભ થઈ શકતા નથી. એએ તા સિદ્ધ-અજન સમાન છે. જે પ્રકારે સિદ્ધ-અજન આંખામાં આંજ વાના પ્રભાવથી જીવેાની ભૂમિગત નિધાનને લક્ષિત કરવાવાળી દિષ્ટ ખુલી જાય છે એવી રીતે ગુરૂની કૃપાથી આત્મજ્ઞાનના અનુભવ જીવને થવા લાગે છે. દુધને વલાવ્યાં શીવાય જેમ માખણનું મળવું અસંભવ છે તેમ ગુરૂની સેવા કર્યા સિવાય રત્નત્રયની પ્રાપ્તિ થવી મહાદુ`ભ છે. ધન્ય છે ગુરૂ મહારાજ!. શુનિધિએ આ પ્રકારના મનમાં વિચાર કરી ગુરૂમહારાજની સ્તુતિ કરી, જે આ પ્રકારની છે.—હે ગુરૂમહારાજ આપ મેઘની માફક મારા ચિત્તરૂપી ચાતકને કરૂણારસના વણુથી પ્રમુદ્રિત કરવાવાળા છે. શમ દમ આદિ ગુણસ્વરૂપ ઉદ્યાનને ફાલતા ફૂલતા બનાવવાવાળા છે, હે કરૂણાસાગર ! જ્યાં સુધી આપની કરૂણા રસા (દયાથી ભીની) દિષ્ટ જીવા પર નથી પડતી ત્યાં સુધી તેને સમ્યક્ત્વના લાભ થતા નથી. સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા વગર જીવ કયારેય પણ તત્ત્વાતત્ત્વવિવેકરૂપ અમૃતથી ભરેલી ભાવનાને પેાતાનામાં ભરી શકતે નથી. અમૃત ભાવના ભર્યા વગર વિશુદ્ધ ધ્યાન કદી પણ જાગત થતું નથી. વિશુદ્ધધ્યાનની જાગૃતિ વિના જીવને ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ થતી નથી. ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ થયા વિના શુધ્યાનના બીજો પાયેા પ્રાપ્ત થતા ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૦ Page #25 -------------------------------------------------------------------------- ________________ નથી. શુક્લધ્યાનના બીજા પાયાની પ્રાપ્તિ વિના કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. કેવળજ્ઞાનની પ્રાપ્તિ વિના શૈલેશી અવસ્થા પ્રાપ્ત થતી નથી. શૈલેશી અવસ્થાની પ્રાપ્તિ વિના સકલ કર્મોના ક્ષય થતા નથી અને સકલ કર્મોના ક્ષય વિના મુક્તિની પ્રાપ્તિ થતી નથી. અને મુક્તિની પ્રાપ્તિ વિના અમરપદ મળી શકતું નથી. અમરપદ મેળવ્યા વગર આત્મા સિદ્ધઅવસ્થાસ પન્ન અની શકતા નથી માટે હે નાથ ! આપજ સકલ કલ્યાણના કારણ છે. એટલે પ્રતિક્ષણ આપના ચરણાનું આરાધન જ મારૂ' સંચમ આરાધન છે. આ પ્રકારથી પોતાના ગુરૂની આરાધના કરતાં કરતાં નિધિએ તપ સંયમની આરાધના કરી અને ઘેાડાજ કાળમાં આત્મકલ્યાણ કર્યું. આવી રીતે અન્ય શિષ્યાએ પણ પેાતાના ગુરૂ પ્રત્યે વિનયશીલ રહેવું જોઇએ. રા અવિનીત શિષ્ય કા લક્ષણ ઔર ઉસ વિષય મેં ક્ષુદ્રબુદ્ધિ શિષ્ય કા દ્રષ્ટાંત શિષ્યમાં વિનીતતા અવિનીતતાના પરિત્યાગથી જ આવે છે. આ માટે વિનીતથી વિપરીત અવિનીતનું સ્વરૂપ સૂત્રકાર કહે છે—‘બાળાનિ,સરે.’ ઈત્યાદિ અન્વયા (મુળ બાળનિસ-મુળાં બાજ્ઞા નિર્દેરા :) ગુરુની આજ્ઞાના અનાદર કરવાવાળા (અનુવવાચાહ) એમની સામે ન બેસવાવાળા (કિનીય) એમનાથી સત્તા પ્રતિકૂળ વર્તાવ કરવાવાળા (અસંતુū) જીવ અને અજીવ આદિના સ્વરૂપને નહી જાણવાવાળા એવા શિષ્ય (વિનોદ્વ્રુષ્ણદ્ગવિનીતઃ ઉજ્જતે ) અવિનીત કહેવાય છે, ભાવા — આ ગાથાદ્વારા સૂત્રકારે વિનીતથી વિપરીત અવિનીતનું સ્વરૂપ પ્રદર્શિત કરેલ છે. જોકે આ વાત અર્થાપત્તિથી સ્વયંસિદ્ધ થઈ જતી હતી કે જે વિનીતના કથિત સ્વરૂપથી રહિત છે, તે અવિનીત છે, તે પણ અહિં સૂત્રકારે એના સ્પષ્ટ શબ્દો દ્વારા અલગ ઉલ્લેખ કરેલ છે, તેનુ કારણ વિશેષ રીતિથી વિવેચન કરવું એજ છે, કારણ કે મંદબુદ્ધિવાળા માણસ પણ આ વાતને સારી રીતે સમજી શકે. ગુરુની સમીપ તે અવિનીત શિષ્ય એટલા માટે રહેવા નથી ચાહતા કે તે વિચારે છે કે કદાચ ગુરૂની પાસે બેસું તે તેનું પ્રત્યેક કાર્ય મારે કરવું પડશે. આ માટે સારૂ એ છે કે હું તેમનાથી દૂર બેસું. આવું કરનાર શિષ્ય સ્વેચ્છાચારી બને છે. ગુરૂની પાસે બેસવાને ખાસ ઉદ્દેશ તા એ છે કે શિષ્યજન વિનય આદિ ગુણાને પ્રાપ્ત કરતાં કરતાં તપ સચમની આરાધના સુખથી કરી શકે. ગુરૂ મને કાંઇ પણ કહી ન શકે, ગુરૂ ઉપર મારા દાખ રહે, આ ખ્યાલથી તે પોતાના પૂજ્ય ગુરૂજનેામાં પણ દાષાને શોધવા લાગી રહે છે. આ કામ તેવા શિષ્ય કરે છે કે જે અસમુદ્ધ અર્થાત્ હિતાહિતના વિચારથી રહિત છે, અભિજ્ઞ શિષ્ય આવા નથી હાતા. ગાથામાં આ બધાં વિશેષણ હેતુહેતુમાવવાળાં છે, જેના અભિપ્રાય આ પ્રકારે છે. તે ગુરૂની આજ્ઞાનો પાલક એ ખાતર નથી કે તે ગુરૂની પાસે બેસતા ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૧ Page #26 -------------------------------------------------------------------------- ________________ નથી, તેમની પાસે રહેતો નથી, પાસે રહેવાનું તે એટલા માટે નથી ચાહત કે તે પ્રત્યેનીક-અર્થાત ગુરૂષી–ગુરૂનાં છીદ્રો જોવામાં તત્પર છે. ગુરૂદ્વેષી તે એ માટે છે કે તે હિતાહિતના વિચારોથી રહિત છે. અવિનીત શિષ્ય કે હોય છે આ વાતને સુદ્રબુદ્ધિ શિષ્યના દૃષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવે છે – - ભદ્રબુદ્ધિ નામના એક આચાર્ય હતા. તેમને ક્ષુદ્રબુદ્ધિ નામનો એક શિષ્ય હતો જે અવિનીત હતું, તેનામાં નામ પ્રમાણે ગુણ હતા. ગુરૂ મહારાજ જ્યારે તેને શિક્ષા આપવા બેસતા ત્યારે તેનું મન ઉદાસ થઈ જતું. શિક્ષા જેને અગ્નિની જવાળા જેવી લાગતી હતી. વ્રત તેને ઝહેર જેવાં કડવાં લાગતાં, તપસ્યાને તે તરવારની ધાર સમાન ગણતો, સ્વાધ્યાયને તે કાનને વિંધનારા સોયા માફક જાણતો હતે. વધુ શું કહેવામાં આવે. સંયમને તો તે યમની માફક જ જેતે, આહારમાં, વિહારમાં, ને વહેવારમાં એ ગુરૂમહારાજને સદા દુઃખીત જ કર્યા કરતા, આહારના સમયે સરસ સ્વાદવાળા એટલે રૂચીકારક આહાર તે પિતે પહેલાં ખાઈ લેતો અને જે રૂક્ષ, વિરસ એ અન્તપ્રાન્ત આહાર હોય તે ગુરૂ મહારાજને આપતો. જ્યારે તેની ગુરૂમહારાજને આહાર દેવાની ઈચ્છા ન થતી ત્યારે શ્રાવક અને શ્રાવિકાઓની સમક્ષ કહેવા લાગતો કે આજ તે મારા ગુરૂમહારાજે ઉપવાસ કરેલ છે. આ પ્રકારે તે ગુરૂ મહારાજને ભૂખ્યા રાખીને પોતે ખૂબ ખાવાપીવાની મેજમજાહ ઉડાવત રહેતે, બીચારા ગુરૂજી સુધાને શાન્ત ભાવથી સહન કરીને સમભાવમાં સમયને વ્યતીત કરતા. કઈ કઈ વખત કહેતો કે આજે અમારા ગુરૂ મહારાજે છઠ્ઠ કરેલ છે. આજે અઠ્ઠમ કરેલી છે. આવી રીતે ગુરૂને અત્યંત કષ્ટ પહોંચાડતો. ગુરૂ પણ સમતાભાવથી સુધાની વેદના તેને અવિનીત સમજી સહન કરવા લાગ્યા. પરંતુ આખરે ઔદારિક શરીર તો છે જ તે આહાર વિના કયાં સુધી ટકી શકે? અંતમાં તો શરીર વિવર્ણ પ્લાન, કૃશ-કમજોર, અને શક્તિ વગરનું બની ગયું. ગુરૂ વૃદ્ધ હતા એથી વિહારમાં ચાલતી વખતે તેમને ઘણું કષ્ટ થવા લાગ્યું પરંતુ શું થઈ શકે ? શિષ્યની પ્રેરણાથી તેમણે ઈચ્છા ન હોવા છતાં પણ વિહાર કરવો પડતો. શિષ્ય સાધુસામાચારીથી વિપરીત ચાલવામાં પણ લજાતો નહતો. ગુરૂ મહારાજ જ્યારે કોઈ દાનાદિક વિષયને લઈને તેના ઉપર પ્રવચન પરિષદમાં કરતા ત્યારે તે શિષ્ય તેમના પ્રવચનને અન્યથારૂપમાં જાહેર કરવા માટે અથવા એ વિષયમાં તેમની અનભિજ્ઞતા બતાવવા માટે વચમાં જ બોલી ઉઠતે અને કહેતો કે આ આમ નથી પણ આમ છે, ગુરૂજી વૃદ્ધ હોવાથી ભૂલી ગયા છે. જ્યારે તેને બોલવાનું મન થતું ત્યારે તે લોકોને કહેતો કે આજે ગુરૂજીને માનવ્રત છે. તે વ્યાખ્યાન આપશે નહીં, હું જ ભાષણ કરીશ. આ રીતે કહીને ભાષણ કરવા લાગતો. સુદ્રબુદ્ધિનું આવું સ્વછંદ આચરણ જેઈને ગુરૂ મહારાજ પિતાના કર્મોનું ફળ હોવાનું પિતે વિચારતા અને મનમાં જ કહેતા કે જુઓ તે ખરા આની કેટલી બધી અજ્ઞાનતા છે કે જે વિના નિમિત્ત કોધ કર્યા કરે છે, ચાહે તેનાથી ઝગડે છે, સમજાવવા છતાં પણ માનતો નથી, અભિમાનનું પુતળું બની ગયું છે. મર્મવેધક મૃષા વચન બોલવામાં તેને સંકેચ થતું નથી, હવે એને ઈલાજ શું થઈ શકે, કેઈ ઉપાય નથી. અનુપાય વસ્તુમાં સહનશીલતા ધારણ કરવી તે જ ઉચિત છે. એવા પ્રકારના વિચારથી ગુરૂમહારાજ શાન્ત બનીને તેનાથી અપાતા કષ્ટોને સહ્યા કરતા. એક સમયની વાત છે જ્યારે ગુરૂ મહારાજ ભુખથી પીડિત બનીને આહાર લાવવાને શુદ્રબુદ્ધિને ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૨ Page #27 -------------------------------------------------------------------------- ________________ મોકલવાનો વિચાર કરતા હતા એટલામાં શુદ્રબુદ્ધિએ ગુરૂમહારાજને મારવાના અભિપ્રાયથી ચતુર્વિધ સંઘની સમક્ષ એવું પ્રગટ કર્યું કે વૃદ્ધાવસ્થાને કારણે ગુરૂ મહારાજના શરીરની સ્થિતિ સારી રહેતી ન હોવાથી તેમણે જ્યાં સુધી જીવે ત્યાં સુધી અનશન વ્રત ધારણ કરેલ છે. ક્ષુદ્રબુદ્ધિના આ પ્રકારનાં વચન નોને સાંભળી સમસ્ત ચતુર્વિધ સંઘ તે સમયે આચાર્યની પાસે આવી અને વિનંતી કરી કહેવા લાગ્યા કે હે મહાત્મા ! આપને અનેકાનેક ધન્યવાદ છે, આપ વાસ્તવમાં મહાન ભાગ્યશાળી છે. આપ જેવા જીનશાસનને પ્રકાશિત કરવાવાળા સૂર્યથી ધર્મની પ્રભાવના થાય છે. કરૂણાસાગર અમે આપના ગુણને ક્યાં સુધી વર્ણવી શકીયે. અમને બધાને તો એ જાણીને એ હર્ષ થયો છે કે આપે વૃદ્ધાવસ્થાથી જીર્ણ કૃશ અને નિઃસત્ત્વ શરીર હોવા છતાં પણ કાયરજનો દ્વારા દુષ્કર એવા આ કઠિનતર તીવ્ર અનશનનો અંગીકાર કરેલ છે. ચતુર્વિધ સંઘના આ પ્રકારનાં વચન સાંભળીને ગુરૂ મહારાજે ચિત્તમાં વિચાર કર્યો કે જે હું મારી ભુખ પ્રગટ કરું અને “આ સઘળા શિષ્યનો પ્રપંચ છે એમ જ કહું તે જીનશાસનની અવહેલના થાય છે, નિન્દા થાય છે, લઘુતા જાહેર થાય છે, માટે હવે તે શ્રેય એમાં છે કે અનશન વ્રત અંગીકાર કરી લઉં. કર્મક્ષયનો આ સહેજે સમય પ્રાપ્ત થયેલ છે. એને છોડ એ બુદ્ધિવાળી વાત નથી. આ પ્રકારે વિચાર કરી ગુરૂ મહારાજે સમાધિભાવ ધારણ કર્યો અને પરિણામેની અતિશય વિશુદ્ધિ અને વૃદ્ધિથી ક્ષપકશ્રેણી પર આરૂઢ બની ઘાતીયા કર્મોના નાશથી સિદ્ધગતિના અધિપતિ બની ગયા. દેવોએ ભદ્રબુદ્ધિ આચાર્યને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાનનો ઉત્સવ મનાવ્યો. આકાશમાં જયજયકાર સાથે દુદુંભિયો વગાડવામાં આવી, અને દેએ સાથોસાથ એ પણ જાણી લીધું કે આ આચાર્યની સાથે મુકબુદ્ધિએ સારો વહેવાર કરેલ નથી, તેણે એમને વધુમાં વધુ દુઃખ આપેલ છે, અને મનમા અવિનીતને વહેવાર એમની સાથે ચલાવ્યો છે. દેવતાઓએ આ વાતને સંઘમાં જાહેર કરી સંઘે ક્ષુદ્રબુદ્ધિને સંઘ બહાર કર્યો. મુદ્રબુદ્ધિ ગુરૂદ્વેષી હોવાના કારણે થોડા સમય બાદ અજીત પાપકર્મના ઉદયથી ઘણે દુઃખીત થયા, તેના શરીરમાં સેળ ૧૬ પ્રકારના રોગોએ પિતાનો પ્રભાવ જમાવ્યો. સંઘથી બહિષ્કૃત એવા એ શિષ્ય આ પ્રકારની તીવ્ર વેદના અને તિરસ્કારજન્ય દુઃખને અનુભવ કર્યો, અને છેવટે તેને દેહાંત થયે. મરણબાદ તેને દસ પ્રકારની તીવ્રતર ક્ષેત્ર સંબંધી વેદનાઓ સહેવી પડી. એ સ્થિતિ ભોગવી એ જ્યારે ત્યાંથી નિકળે છતાં પણ તેના દુઃખનો અંત ન આવ્યો. એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં જવું અને ત્યાંનાં કષ્ટ ભોગવવાં. એક સ્થળેથી મરી બીજે સ્થળે ફરી જન્મ ધારણ કરે અને કષ્ટ ભોગવવાં. આ પ્રકારે અનન્ત સંસારી બનેલ તે શુદબુદ્ધિના આત્માને બોધિનો લાભ દુર્લભ બની ગયે. અવિનીતની અવસ્થાને દષ્ટાંત દ્વારા સૂત્રકાર પ્રદર્શિત કરે છે—મુળી. ઈત્યાદિ. દ્રષ્ટાંત સહીત અવિનીત કા લક્ષણ ઔર અવિનીત શિષ્ય કા દ્રષ્ટાત અન્વયાર્થ–(-૨થા) જેમ (પૂર્વ-પૂતિwf) સડેલા કાનવાળી (સુખી-સુની) કુતરી (શ્વસો-સર્વા) સઘલા પ્રકારથી ( નિસિનરૂ- નિતે) પ્રત્યેક સ્થળેથી કાઢી મુકવામાં આવે છે. (વિં) આ રીતે (ટુરીસ્ટ-ડુશાસ્ત્ર ) ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ વિનયરહીત અથવા સાધુના આચાર રહીત (મુદી-મુરવાર ) વાચાલ-નિરર્થક બેલવાવાળા (હળ-મૃત્યના) એવા પ્રત્યેનીક-ગુરૂ આજ્ઞાથી પ્રતિકૂળ ચાલવાવાળા શિષ્ય-કુલ ગણ સંઘ દ્વારા ગચ્છથી નિંદિત બની, તિરસ્કૃત બની (નિવસિT) કાઢી મુકવામાં આવે છે. ભાવાર્થ-જે પ્રકારે એક કુતરી કે જેના બન્ને કાન ખુબ જ ખરાબ રીતે સડી ગયા છે. અને તેમાં ઉંડા ઘા પડી જવાથી સહન ન થઈ શકે તેવું પરૂ પડી રહેલ છે તથા કીડા અને માખીઓના કરડવાથી તીવ્ર એવી વેદના સહન ન થતાં તેનાથી આકુળ વ્યાકુળ બની આ બધાથી પોતાની રક્ષા કરવા માટે એકાન્ત સ્થાન ગોતવા માટે એ જ્યાં ત્યાં ભટકે છે, જ્યાં જ્યાં જાય છે ત્યાંથી એ બીચારીને કાઢી મુકવામાં આવે છે. કોઈ પણ સ્થળે સુખ કે આશ્રય મળતો નથી. આ પ્રકારે જે શિષ્ય દુ:શીલ છે. પિતાના ઉપકારી ગુરૂમાં પણ તે દેષ ગત્યા કરે છે, આચારભ્રષ્ટ બને છે તેને પણ સંઘથી કોઈ પ્રકારના વિચાર વગર ગુરૂઓ દ્વારા કાઢી મુકવામાં આવે છે. કુતરીના જ્યારે કાન સડી જાય છે ત્યારે તે બીચારી પિતાની રક્ષા અને શાન્તી પ્રાપ્ત કરવાની અભિલાષાથી એકાત સ્થાનનો આશ્રય ગોતવાની અભિલાષા સાથે જ્યાં ત્યાં ભટકે છે. કુતરાનો સ્વભાવજ જ્યાં ત્યાં ભટકવાનું હોય છે તેમાં એ જ્યારે તેનું કોઈ અવયવ સડી જાય છે અને તેમાં કીડા પડે છે ત્યારે ખુબજ વ્યાકુળ બની વધુ પ્રમાણમાં જ્યાંથી ત્યાં ભટકે છે. આ પ્રકારે જે શિષ્યને અવિનીતતા રૂપી રેગ લાગુ પડે છે તે પણ ગુરૂની આજ્ઞા બહાર જઈ કઈ પ્રજન વગર “મને અહિં મારા મન માફક વર્તવાની જગ્યા મળશે એવી આશામાં જ્યાં ત્યાં ઘુમ્યા કરે છે. પોતાના કર્તવ્યથી સદા વિમુખ બને છે અને એ કારણે અવિનીતતારૂપ ઘા ને લઈ તેના મનમાં ભારે ચંચળતા આવી જાય છે પરંતુ ગુરૂ-આજ્ઞાના અનાદરરૂપી સડે એના દિલમાં લાગી જાય છે ત્યારે એની દુર્ગધીને ગુરૂજન પણ સહન કરી શકતા નથી એટલે એને સંઘથી અથવા ગચ્છથી બાહેર કરી દેવામાં આવે છે. જે આ પ્રકારની પરિસ્થિતિવાળા શિષ્યને સંઘથી બહાર કરવામાં ન આવે તે કુલ ગણ અને સંઘમાં મહાન અનર્થ બને છે. આ વિષયને એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે – કેઈ ગચ્છમાં સાધુઓના અંદરના આચાર વિચારથી રહિત પરંતુ ઉપરથી સાધુ જેવો દેખાવ રાખતો એક સાધ્વાભાસ શિષ્ય રહેતો હતો. તે દિન દહાડે આધા કર્માદિ દેથી દૂષિત અનેષણીય આહારાદિક ગ્રહણ કરતો. અને ઉપરના દેખાવમાં સંવેગભાવથી ઘણા જોરશોરથી પ્રતિક્રમણના સમયે આલે– ચના કર્યા કરતો. ગુરૂ મહારાજ એને પ્રાયશ્ચિત્ત દેતી વખતે કહેતા કે જુઓ આ કેટલે ભદ્રપરિણામી જીવ છે જે પિતાના હાર્દિક ભાવેને નહીં છુપાવતાં લાગેલા અતિચારની શુદ્ધ આચના કરે છે. જે મુનિ આ રીતે પિતાના અતિચારોની આલોચના કરે છે. તેવી આલોચના કરવી ઠીક છે. આવી આલેચનાથીજ દુઃખનો વિનાશ થાય છે. આ પ્રકારે અન્ય શિષ્યોએ જ્યારે ગુરૂ મહારાજને તેની પ્રશંસા કરવામાં રત જોયા ત્યારે બીજા શિષ્યો પણ તેની પ્રશંસા કરવા લાગ્યા. અને સાથોસાથ એવી ધારણા એમના ચિત્તમાં ઠસી ગઈ કે વારંવાર દેનું સેવન કરવામાં પણ હરકત નથી કેમકે દોષ કરવા છતાં પણ તેવા દોષની શુદ્ધિ આચનાથી થઈ જાય છે. નહીં તો આ મુનિની પ્રશંસા અમારા આચાર્ય કયા કારણે કરત. તેમ આવા દોષોનું આસેવન કરવા છતાં પણ તે તેની આલોચના કરે છે. એક દિવસની વાત છે કે ત્યાં કોઈ અન્ય આચાર્ય મહારાજ પિતાની શિષ્યમંડળી સાથે આવ્યા. તેઓએ જ્યારે ત્યાં તે અવિનીત શિષ્યના આ પ્રકારના દરરોજના વહેવારને જોયો તો તેમને આશ્ચર્ય થયું અને આચાર્ય મહારાજને કહેવા લાગ્યા કે ઉત્તરાધ્યયન સૂત્ર: ૧ ૧૪ Page #29 -------------------------------------------------------------------------- ________________ હે શાસન પ્રભાવક! આ ભવ્ય જીવોને વિકસિત કરવામાં જે કે સૂર્યના તુલ્ય છે તો પણ આપની છત્રછાયામાં રહીને પણ જે કુમુદ જ બની રહે-અર્થાત આચાર વિચારથી સદા શિથિલ રહે તેવા મંદભાગી માટે શું કહેવામાં આવે. આપના આ ગચ્છમાં એક અવિનીત શિષ્ય છે–જે આ ગચ્છમાં કલંકસ્વરૂપ છે કેમકે અવિનીતજન જન્મ, જરા, અને મરણરૂપી ખાડામાં પાડવાવાળા પંચવિધ આશ્રવરૂપ માનવામાં આવેલ છે. જે પ્રકારે તુષાર અર્થાત (બરફ) હીમનો પંજ કમળના વનનો નાશ કરવામાં કસર રાખતા નથી તેમ અવિનીત શિષ્ય પણ ક્ષાત્યાદિ ગુણોને નષ્ટ ભ્રષ્ટ કરવામાં આગળ પાછળ વિચાર કરતો નથી. અવિનીત શિષ્ય ચારિત્રનો વિનાશ કરવા માટે ધૂમકેતુ જેવો માનવામાં આવેલ છે. સંપૂર્ણ આશ્રવનું એ કારણ બતાવવામાં આવ્યું છે. સુનિમંડળરૂપ અખંડચંદ્રમંડળને ગ્રહણ કરનારા રાહુ જે વિદ્વાનોએ કહેલ છે તે પિતાની આ અવિનીતતા રૂપી જાળથી અન્ય બીચારા ભેળાભાળા ભવ્ય જીવરૂપી મૃગોને બાંધવામાં ભિલની માફક સિદ્ધહસ્ત હોય છે. ધર્મરૂપી બાગને નાશ કરવા માટે આ તરકેટરાન્તર્ગત અગ્નિની જ્વાલા સમાન દારૂણ અને વિનાશકારી માનવામાં આવેલ છે. આપ જેવા ગચ્છાધિપતિને આવા અવિનીતની પ્રશંસા કરતા જોઈ મને એક રાજાની વાત યાદ આવે છે – ગિરિનગર નામના એક શહેરમાં અગ્નિભક્ત એ એક વણીક રહેતો હતો જે દર વરસે પિતાના મકાનને પદ્મરાગ મણીઓથી ભરી બાળી નાખો. તેના આ કાર્યની પ્રશંસા રાજા અને પ્રજા બધા મુક્તકંઠે કરતા હતા અને કહેતા હતા કે-ધન્ય છે આ અગ્નિભક્તને કે જે દરવરસે અગ્નિની આ પ્રકારથી પૂજા કર્યા કરે છે. એક દિવસની વાત છે કે એ વણીકે પોતાનું મકાન સળગાવ્યું એ સમયે ભારે જોરશોરથી પવનની આંધી ચઢી આવી વેગવાળી પવનની આંધીને લઈ અગ્નિ જોશભેર પ્રજવલિત બન્યો અને તેના અંગારા શહેરભરમાં ફરી વળતાં આખું શહેર અને રાજાના મહેલમાં પણ અગ્નિશાખાઓ ફરી વળી અને સારૂંએ શહેર તથા રાજમહેલ પણ નાશ પામ્યો. રાજાએ આથી અસંતુષ્ટ બની એ વણીકને સારી રીતે દંડ કરવા ઉપરાંત તેને પોતાના શહેરમાંથી કાઢી મૂક્યો. રાજા જે વણીકના એ કાર્યની પ્રશંસા ન કરત તો એ વણીકની તાકાત નહોતી કે દર વરસે આ પ્રમાણે અગ્નિવાલા પ્રગટાવી શકે. સમસ્ત શહેર અને રાજમહેલ બળી ગયાં તેનું પ્રધાન કારણ એ રાજાની બીનસમજદારી જ છે. એ રીતે સાધુના અકલ્પનીય કાર્યમાં પ્રથમ આ અવિનીત શિષ્યની આપ પ્રશંસા કરો છો, એથી એ પોતાના મનમાં કુલાઈને આગળ ઉપર આથી પણ વિશેષ અકલ્પનીય કાર્યમાં આગળ વધશે. જેનું અંતિમ ફળ ગચછના ઉચછેદમાં આવવાનું અને એ ઉચ્છેદજન્ય દેના ભાગી આપને બનવું પડશે. આથી આપની અને ગચ્છની રક્ષા માટે આ અવિનીતને ગચ્છમાંથી બહાર કરી દેવામાં જ શ્રેય છે. આ પ્રકારે આવેલા આચાર્ય મહારાજના કહેવા ઉપર સારી રીતે ધ્યાન દઈ ગચ્છાચાર્યજીએ એ અવિનીત શિષ્યને પિતાના ગ૭થી બહાર કરી દીધે. કેમકે દુરશીલ શિષ્યનો ગચ્છથી વિચ્છેદ કરે એ શ્રેયસ્કર માનવામાં આવેલ છે (૪). ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ અવિનીત પ્રવૃતિ મેં સૂકર કા દ્રષ્ટાંત શ્વાન આદિ દ્રષ્ટાંત કે શ્રવણ સે વિનીત શિષ્ય કા કર્તવ્ય જો દુઃશીલ સકલ અનર્થોની જડ છે તેા પછી અવીનીત એમાં કેમ અનુરક્ત થાય છે. આ પ્રકારની શંકાનું સમાધાન કરવા નિમિત્ત દુઃશીલમાં રતિનું દૃષ્ટાંત આપી સૂત્રકાર સમજાવે છે—‘gi.’ ઇત્યાદિ. અન્વયા-જેમ (સૂચરો-ર:) સુકર (ભૂંડ) (ger—ughs ) ચેાખા વગેરે ઉત્તમ ભેાજનના પદાર્થોથી ભરેલા ભાજન પાત્રના (પત્તા) ત્યાગ કરી (ના-લજી) નિશ્ચયથી આનંદ સાથે (વિ–વિદ્યા) વિષ્ટા--અશુચિને (મુંન મુ) ખાય છે (ä) આ પ્રમાણે (મિ—વૃત્તઃ) વિવેકરહિત થવાને કારણે મૃગ જેવા આ અવનીત શિષ્ય પણ (સીરું-શી) મૂલાત્તર ગુણરૂપઅથવા વિનય— સમાધિરૂપ સાધુસબંધી આચારના ( ચત્તા—ચવા) પરિત્યાગ કરી (ñવજી) નિશ્ચયથી (પુસ્તીકે—દુ:શહે) અવિનયરૂપ દુરાચારનુ ( રમ—મતે ) સેવન કરે છે. ભાષા આધવિકલ હાવાને કારણે જેમ સૂકર (ભૂડ) પ્રશસ્ત આહારનો પરિત્યાગ કરી નિતાન્ત અશુચિ પટ્ટાનુ ભારે આનંદથી સેવન કરે છે. અને હિતાહિત વિવેકથી રહીત હાવાના કારણે જેમ મૃગ ભવિષ્યમાં આવનારી આપત્તિને જાણતા નથી, કારણકે સંગીતના સુરામાં એકતાન બનીને પાતે પાતાના હાથે શીકારીની જાળમાં ફસાઈ જાય છે. એવી રીતે અજ્ઞાનરૂપી અધકારથી આચ્છાતિ અનેલા અવિનીતશિષ્ય પણ સંસારરૂપી સમુદ્રથી પાર કરવાવાળા મેાટામાં મેાટા સુરક્ષિત જહાજ જેવા તથા શિવપદ્યમાં લઈ જવાવાળા સુંદર સીધા માર્ગ જેવા અને સિદ્ધિપદને આપનાર એવા શીલ–અર્થાત્ મુનિના આચારનો પરિત્યાગ કરી દે છે. આ શીલ સકલ ગુણામાં પ્રધાન મનાયેલ છે. જીવની સાથે અનાદિકાળથી લાગેલા આઠ પ્રકારના જ્ઞાનાવરણીય આદિ કર્મના બંધનોનો ઉચ્છેદ કરવા વાળા અતાવેલ છે. મિથ્યાત્વરૂપી પ્રમળ ગ્રંથીનો આ ભેદ કરવાવાળા છે, સમ્યગૂજ્ઞાનરૂપી અમૃતની વૃષ્ટિ કરી તેનો સ્વભાવ છે, એવા પ્રશસ્ત ઉપકારક આ શીલનો તે અવિનીત શિષ્ય પરિત્યાગ કરીને દુઃશીલનું સેવન કરે છે. આવે દુઃશીલ શિષ્ય જ્ઞાનાવરણીયાદિક કર્મરૂપ ધૂળને પેાતાના આત્મામાં ચાંટાડનાર છે. ક્ષાન્તિ આદિ સદ્ગુણાનો નાશ કરનાર છે. મૂળગુણુ ઉત્તરગુણુરૂપ કલ્પવૃક્ષનો ઉન્મૂલક–નાશ કરનાર છે. શુભ ભાવનારૂપી કમલાને નષ્ટ ભ્રષ્ટ કરવા માટે તુષારપાત—અર્થાત હિમવર્ષા જેવા છે. સકળ અનર્થોનુ એ મુળ છે. એવા ધાર્મિક મર્યાદાને ઉખાડવાની વૃતિવાળા આવા દુશીલનુ તે અવિનીતજન સેવન કરી હિતાહિતને સમજતા નથી. આ કેવા આશ્ચર્યની વાત છે કે જે વિનય મુળ ધર્મથી પેાતાના આત્માનો ઉધ્ધાર થાય છે. તેનો ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૬ Page #31 -------------------------------------------------------------------------- ________________ તે અવિનીત ત્યાગ કરી અપકારક દુરશીલને સેવે છે. અજ્ઞાનની મહિમા અપાર છે. સમસ્ત અનર્થોની જડ એક અજ્ઞાન જ છે. અજ્ઞાન આવતાંની સાથે જ તે સહુ પ્રથમ વિવેક ઉપર જ ઘા કરે છે. જે આત્મામાંથી વિવેકનો લેપ થઈ જાય છે એ આત્મામાં નાના પ્રકારના કષ્ટરૂપી કાંટાઓ બીછાવાઈ જાય છે. એ અજ્ઞાન અનેક પ્રકારના દુર્ગણોને ઉત્પન્ન કરે છે. તથા તપ અને સંયમનો વિનાશ કરે છે. એ પ્રમાદને ઉત્પન્ન કરનાર છે તથા સ્વર્ગ અને મેક્ષના સુખોનો નાશ કરનાર છે. આ ઉપર સૂકરનું દષ્ટાંત આ પ્રકારે છે. બંગદેશમાં ક્ષિતિ પ્રતિષ્ઠિત નામનું એક સુંદર નગર હતું. અરિમદન નામના રાજાનું શાસન હતું, તેને સાત કન્યાઓ હતી રાજાએ તેના કમ પ્રમાણે જેમ જેમ ઉમર લાયક થતી ગઈ તેમ તેમ તેના વિવાહ કરી આપ્યા. કર્મની વિચિત્રતાવશ એક પુત્રી વિવાહ પછી વિધવા બની. એક દિવસની વાત છે કે જ્યારે એ પિતાના મહેલના ઝરૂખામાં બેઠી બેઠી બહાર જોઈ રહી હતી, કે સહસા તેની દષ્ટી એક ભૂંડણ ઉપર પડી. જે પોતાના બચ્ચાઓને સાથમાં લઈને આમતેમ ઘુમી રહી હતી તેને જોઈને રાજકન્યાએ મનમાં વિચાર કર્યો કે આ સૂકરી મારા કરતાં ઘણી સુખી છે, જે પિતાના બચ્ચાઓ સાથે લઈને ફરે છે, આ અવસ્થામાં એને જે આનંદ મળતો હશે તે એજ જાણતી હશે. એક હું જ એવી અભાગણી છું કે રાજમહેલમાં રહેવા છતાં પણ આ પ્રકારના સુખથી વંચિત બનેલ છું. આ પ્રકારનો વિચાર કરી તેણે પિતાની એક દાસીને બોલાવી અને કહ્યું કે જાઓ અને એ સૂકરીના બચ્ચામાંથી એક બચ્ચું લઈ આવે. આજ્ઞા મળતાં જ દાસી સૂકરીની પાસે પહોંચી અને ત્યાંથી એક બચ્ચે લઈ રાજપુત્રી પાસે આવી તેને સુપ્રત કર્યું. રાજપુત્રીએ તેનું સારી રીતે પાલન પિષણ કરવાનું શરૂ કર્યું. આ ઉત્સાહમાં તે કઈ વખત સૂકરીના બચ્ચાને પ્રેમથી પિતાના ખોળામાં બેસારી દેતી, ક્યારેક તેને નવડાવતી અને નવડાવી તેના શરીરને સાફ કરતી, કયારેક ક્યારેક તેના શરીર ઉપર ઉડેલી ધુળને સાફ કરતી, વિવિધ મિષ્ટાન્ન ખવડાવતી અને સુંવાળી એવી શૈયા ઉપર પિતાની પાસે સુવાડતી. આટલાથી જ રાજપુત્રીને સંતોષ ન થત પરંતુ તે બચ્ચાના ગળામાં અને પગમાં સેનાના બહુ મુલ્ય અલંકારે પણ પહેરાવતી જેમાં નાની નાની ટેકરીઓ-ઘુઘરીઓ લગાડવામાં આવતી એની પીઠ ઉપર ઝુલ પણ ઓઢાડતી જે ઘણી કિંમતી હતી તેમજ અનેક પ્રકારના રંગબેરંગી રંગવાળી હતી. જેમાં સોનેરી તારની કસબ કળા પણ કરવામાં આવેલ હતી. આ પ્રકારે રાજપુત્રી એ સૂકરના બચ્ચાનું લાલન પાલન કરવામાં તત્પર રહેતી. એક સમયે રાજા અરિમર્દને પિતાની સમસ્ત કન્યાઓને કેઈ ઉત્સવના પ્રસંગે આમંત્રણ આપી બોલાવી, કન્યાઓ આવી. ઘણા સમય પછી એક બીજીઓને પરસ્પર મળતાં ઘણે જ આનંદ થયો. બધી બહેનોએ મળી વિચાર કર્યો કે આજે બધી બહેનો સાથે બેસીને ભોજન કરીએ. આ સાંભળી એ વિધવા રાજપુત્રીએ કહ્યું કે જે તમે બધી બહેનો ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ Page #32 -------------------------------------------------------------------------- ________________ મારા સૂકરના બચ્ચાની સાથે ભેાજન કરવા તૈયાર હા, તેા જ હું આપની સાથે ભાજન કરવામાં સામીલ થઈ શકું' એ સિવાય નહી. તેની આ વાતને ખીજી મ્હેનોએ મંજુર ન કરી એટલે તે બધીયાએ પેાતાતાના બાળકે સાથે જુદી જુદી રીતે ભાજન કરવાનો આરંભ કર્યાં. અને વિધવા રાજપુત્રી પણ પોતાના સૂકર અચ્ચાની સાથે ભાજન કરવા લાગી. ખાવા બેસતાં પહેલાં એણે જે ભેજન સાનાના થાળમાં પીરસેલ હતુ, જે નાની વાટકીમાં અલગ અલગ રીતે ગોઠવવામાં આવેલ હતુ જે ભાજન પ્રશસ્ત, પથ્ય, રૂચીપ્રદ તથા વાપિત અને કફ હરનાર હતુ એવા વિવિધ પ્રકારના ભોજનમાં હલવા પુરી આદિ, પાન-દુધ શરબત વિગેરે ખાદ્ય-દ્રાક્ષ વગેરે, સ્વાદ્ય-ચૂર્ણ વગેરે આવા ચાર પ્રકારના ભાજનમાંથી અકેક કેાળીયા પેાતાના પ્રિય સૂકરના બચ્ચાના મેઢામાં દેતી દેતી વિધવા રાજપુત્રી ખુશી સાથે ભાજન કરવા લાગી. જ્યારે એ ભાજન કરવામાં પ્રવૃત્ત હતી ત્યારે તેની એક બહેનના બાળકે થાડે છેટે જઈ ને અશુચિ કરી, આ જોઈ તે સૂકર બચ્ચાએ પ્રશસ્ત, મધુ, સુસ્વાષ્ટિ, સુગંધી ભાજનનો પરિત્યાગ કરીને વિધવા રાજકન્યાના રાકવા છતાં નરાકાતાં ઝડપથી દોડી જઇ અશુચિ પાસે પહોંચી તેનું ભક્ષણ કરવું શરૂ કર્યું. સૂકર અચ્ચાને અશુચિ ખાતુ જોઈ બધી બહેનેા મશ્કરી કરતાં પેલી વિધવા બહેનને કહેવા લાગી કે હે મહેન! જુએ તેા ખરાં તમારા એ પ્યારે પુત્ર શુ કરી રહેલ છે. કેટલા આનંદથી અશુચિ ખાવામાં મગ્ન બની ગયેલ છે. આની સાથે તમે અમેાને ભાજન કરવાનું કહેતાં હતાં. આ પ્રકારે પેલી બધી બહેનાએ તેને મહેણુ દેતાં મહેણાનુ વચન સાંભળીને તે એમની સમક્ષ ખુબ શરમાઈ ગઇ અને એ સૂકર બચ્ચાંને ઘરમાંથી બહાર કાઢી મૂકયુ. ઘરથી બહાર થઈ જતાં તે જ્યાં ત્યાં ભટકવા લાગ્યુ. એટલામાં ચંડાળને હાથ તે પડી ગયું જેને પકડી તે પાતાને ઘેર લઇ ગયા અને ત્યાં લઇ જઇ ચારે પગ માંધી જમીન ઉપર પછાડયું, અને તેના ઉપર ઘાસ નાખીને પછી અગ્નિ સળગાવ્યા અને તેમાં તેને ભૂંજી નાખ્યુ. આ રીતે કમાતથી તેને માર્યું. આ માટે સૂત્રકાર કહે છે કે દુઃશીલના ત્યાગ કરી શીલ-સદાચારનું સેવન કરવું જોઇએ. (૫) આ કહેવાયેલા અના ઉપસ'હાર કરીને સૂત્રકાર કબ્યના ઉપદેશ આ ગાથા દ્વારા કરે છે.—‘ મુળિયા માનં. ' ઈત્યાદિ. અન્વયા –( સાનફ્સ—ગુન્યાઃ) પૂતકણી કુતરીના ( સૂચરH FHT – સૂરસ્થ નરમ્ય ૨) સૂકરના અને દૃષ્ટાંતિક રૂપમાં પ્રદર્શિત કરાયેલ દુઃશીલ શિષ્યના (માવ-અનાવર) અર્થાત્ દુર્દશારૂપ અવસ્થાને ( મુળિયાશ્રુત્વા ) સાંભળીને ( બળનો ચિરૂ ંતો આત્મનઃ પ્રતિક્ર્ર્) આત્માના હિતના અભિલાષી શિષ્ય ( બાળ— આત્માનં ) પોતાના આત્માને (વિળણ ટવિઝ-વિનયે સ્થાપયેત્ ) વિનય ધર્મીમાં સ્થાપિત કરે છે. અથવા ભાવાર્થ એ છે કે—કુતરી, સૂકર અને અવિનીત શિષ્યનું સ્વરૂપ સાંભળી આત્મહિતૈષી વિનયશીલ અને ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૮ Page #33 -------------------------------------------------------------------------- ________________ વિનય કા ફલ ભાવાર્થ–આ ગાથા દ્વારા સૂત્રકાર એ ઉપદેશ આપે છે કે જે શિષ્ય આત્મ કલ્યાણને અભિલાષી છે, એનું કર્તવ્ય છે કે તે આ વિનય ધમત આચરણ કરવામાં થેડે પણ પ્રમાદ ન કરે. કારણ કે અવિનીત શિષ્યન આવી દુર્દશા થાય છે જે પૂતકણું શુનીની તથા સૂકર (ભૂંડણના બચ્ચાની) બાળકની થઈ છે, અવનીતને કોઈ પણ વિશ્વાસ કરતું નથી. તે આ ભવમાં ગુરૂની અકૃપાને ભાજન બની દરેક સ્થળે અપમાન આદિ દુસ્થિતિને સહન કરે છે. અને ગચ્છથી બહાર કરી દેવામાં આવે છે અને પરભવમાં ગુરુની આશાતનાથી ધિના લાભથી પણ વંચિત રહ્યા કરે છે. બેધિ લાભ વિના કદી પણ શ્રેયસ્કર મુક્તિનો માર્ગ અને પ્રાપ્ત થઈ શકતો નથી. કેમકે આધિના અભાવમાં સભ્ય તપ અને સંયમ હેતું નથી. સમ્યક તપ સંયમના અભાવથી મેક્ષ માર્ગની આરાધના બની શકતી નથી. અને મેક્ષમાર્ગની આરાધનાના અભાવથી અનંત સંસાર પરિભ્રમણ કરવું પડે છે. આ માટે શિષ્ય પિતાના પરોપકારી ગુરૂ મહારાજને સદા વિનય કરે જોઈએ. તેઓ ત્યારે ક્યાંયથી પોતાના સ્થાન ઉપર આવે ત્યારે શિષ્યનું એ કર્તવ્ય છે કે તે તેમની સામે જાય-એમને જોઈ પોતાના આસન ઉપરથી ઉઠી ઉભા રહે અને એમની સેવા કરવામાં લાગી જાય, આથી વિનય ધર્મની આરાધના થાય છે. વિનયથી જ્ઞાન થાય છે, જ્ઞાનથી દર્શન અને દર્શનથી ચારિત્રને લાભ થાય છે. ચારિત્રથી મેક્ષ અને મુક્તિ થવાથી આ જીવને અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે. દા - હવે ઉપસંહાર કરે છે–તન્હા.” ઈત્યાદિ. અન્વયાર્થ–એટલા માટે (તëતસ્મતિ) અવિનીત શિષ્યની સર્વ સ્થળે દુર્દશા થાય છે. સાધુનું કર્તવ્ય છે કે તે (વિનચં-વિનવેમ્) વિનયરૂપ ધર્મનું (f – 7) પાલન કરે. આ વિનય ધર્મનું પાલન કરવાનું શું ફળ છે. આ વાતને (પીઢ પરિસ્ટમેTો -શર્ટ પ્રતિ મેત ચતઃ) આ પદ દ્વારા સૂત્રકાર પ્રગટ કરતાં કહે છે કે આ વિનય ધર્મ આચરિત હોવાથી આચરણ કરવાવાળા સાધુને માટે મુળગુણ અને ઉત્તર ગુણોની પ્રાપ્તિ કરાવે છે. શીલની પ્રાપ્તિ થવાથી એ શીલધારી શિષ્ય (વૃદ્ધ નિચાટ્રી-યુદ્ધ-પુત્રઃ નિયાથી) ગુરૂજનોની દ્રષ્ટીમાં પિતાના પુત્ર જેવું બની જાય છે. કેમકે પુત્ર શિક્ષણીય હોય છે અને આવા શિષ્ય પણ શિક્ષણીય હોય છે. આ વિચારથી શિષ્યને અહિં પુત્ર જે બતાવવામાં આવેલ છે. જ્યારે તે ગુરૂકૃપાને પાત્ર દરેક રીતે બને છે ત્યારે આ વાત પણ સ્વતઃ એના દિલમાં સ્થાન કરી જાય છે કે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૯ Page #34 -------------------------------------------------------------------------- ________________ મારે પિતાનું કલ્યાણ કરવું છે આથી તે નિયાગાથ–મોક્ષ અભિલાષી બની જાય છે. અને એ સ્થિતિમાં એની પ્રત્યેક ક્રિયાઓ મોક્ષ પ્રાપ્તિની તરફ જ એને લઈ જવાવાળી થતી રહે છે. એટલે તે કોઈપણ કુળ, ગુણ અને ગચ્છથી દૂર કરવામાં આવતા નથી. મતલબ આને એ છે કે જે પ્રકારે શ્રીખંડ ચંદનનું વૃક્ષ સમસ્ત મલયાચલના જંગલમાં રહેલાં બધાં વૃક્ષોને પિતાની અપાર સુગંધીથી સુરક્ષિત કરતું રહે છે. અથવા જે પ્રકારે અમૃતમય શીતળ કિરણના સંસર્ગથી વિકસિત કુમુદવન, મનેઝ, શીતળ અને સુગંધિત વાયુ એવી મનોહર ચાંદની દ્વારા પ્રત્યેક જનના મનને આલ્પાદિત કરે છે. અથવાજે પ્રકાર ક્ષીર સાગરની નિઝેરી (ઝરણું) પિતાની નિકટ રહેલા વૃક્ષોને એની ડાળે વિગેરેને તથા કુલફળાદિ, પાંદડાં વગેરેને રસપ્રદાનથી વૃદ્ધિગત અર્થાત્ વધારે છે. અને વિકસીત કરે છે. આ રીતે વિનયથી વિભૂષિત બનેલા શિષ્ય પણ શીલથી કુળ, ગણ એટલે ગચ્છને પ્રમુદિત કરીને લેકમાં ચિન્તામણી રત્ન સમાન માનવામાં આવે છે. કલ્પવૃક્ષના સમાન સેવિત કરવામાં આવે છે. નિધિની માફક આહત થતા રહે છે. અને સુધાની (અમૃત) માફક પૂજાય છે. છા વિનય પાલન કરને કા ઉપાય વિનય પાલન કેવી રીતે કરવું જોઈએ તેને સૂત્રકાર આ નિચે બતાવેલ ગાથાથી સ્પષ્ટ કરે છે. નિષત્તિ. ઈત્યાદિ. અન્વયાર્થ—(નિતે-નિરાન્તિઃ) જે ઉપશમ ભાવથી યુક્ત છે જેને અંદર ક્રોધને ઉપદ્રવ થતું નથી. તથા બાહરથી જેને સદા સૌમ્ય આકાર બ રહે છે એવા શિષ્ય (કુવારી) અવિરૂદ્ધભાષી–પ્રિયભાષી બનીને (વૃદ્ધા અંતિ-વૃદ્ધાનાં અન્તિવે) આચાર્યોની સમિ. (સચ-સા) હંમેશાં (ગઝૂનુત્તનિ–અર્થયુનિ) મોક્ષ પ્રતિબોધક-અથવા હેયે પાદેય તત્વ પ્રતિપાદક એવાં વિતરાગોપદિષ્ટ શાસ્ત્રોનો (સિવિરાંકન—શિક્ષેત્ત) અભ્યાસ કરે. તથા (નિટ્ટાણિ વન્ન-નિરથરિ તુ વ7) એનાથી વિપરિત અન્ય શાસ્ત્રોને ત્યાગ કરે. ભાવાર્થ-વસ્તુનું પારમાર્થિક સ્વરૂપ પ્રતિપાદન કરવાવાળા હોવાથી મોક્ષમાર્ગના પ્રદર્શક શાસ્ત્ર જ ઉપાદેય છે. જે પ્રકાર સમુદ્ર પિતાની તરંગમાળાઓથી શોભિત દેખાય છે એ જ રીતે પ્રભુના વચન સ્વરૂપ આગમશાસ્ત્ર પણ સ્યાદ્વાદશૈલીથી સુશોભિત હોય છે. તેમાં રાગ અને દ્વેશને વધારનારી કથાઓ બીલકુલ હોતી નથી. એનાથી એ સદા વત છે. અવ્યાબાધ સુખના એ જનક છે. ઉત્પાદ વ્યય, અને ધ્રવ્યના યથાર્થ સ્વરૂપના એ નિરૂપક છે. આ માટે મોક્ષાભિવાષિઓએ વિતરાગ પ્રણીત શાસ્ત્રનો જ અભ્યાસ કરવો. જોઈએ. જેમાં આ પ્રકારની વાત નથી, જે સર્વથા એકાન્તપાદને પિષનાર ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ Page #35 -------------------------------------------------------------------------- ________________ અસર્વોપદિષ્ટ શાસ્ત્ર છે તે નિરર્થક શાસ્ત્ર છે, તેને અભ્યાસ નહીં કરે જોઈએ. કેમકે તે આપણું અભ્યાસિયો માટે મેક્ષમાર્ગના યથાર્થ સ્વરૂપથી વંચિત અને અપરિચિત છે. અથવા-નિરર્થક તે શાસ્ત્ર છે કે જેનું અધ્યયન કરવાથી અને હેય અને ઉપાદેયરૂપ અર્થનું ભાન થઈ શકતું નથી. જે આ પ્રકારના મેક્ષ અર્થના અભિધાયક નથી એવા વૈશેષિક આદિ આદિ દ્વારા પ્રણીત શાસ્ત્ર તથા વાત્સ્યાયન દ્વારા પ્રણીત કામશાસ્ત્રોનું અધ્યયન કદી પણ મેક્ષના અભિલાષીએ કરવું ન જોઈએ. લૌકિક-અસર્વજ્ઞ–દ્વારા ઉપદિષ્ટ લૌકિક શાસ્ત્ર સંસાર વધારનારી શિક્ષાઓથી પરિપૂર્ણ હોય છે. તેનાથી સાધુઓને પિતાનાં મહાવ્રતનું પાલન કરવાની શિક્ષા યથાર્થ તયા પ્રાપ્ત થતી નથી. એટલે એનું અધ્યયન કરવાવાળા ભદ્રપરિણામી સાધુજન પિતાના વતોથી પણ ચુત બની જાય છે. આ માટે એવા શાસ્ત્રનું અધ્યયન મહાવ્રતરૂપ પર્વતને નષ્ટ કરનાર વજનું કામ કરે છે. સમ્યગદર્શનની પુષ્ટિ જ્યાં સુધી જીવને થતી નથી, ત્યાં સુધી તેને સમસ્ત દ્રવ્યોથી ભિન્ન આત્મદ્રવ્યમાં દ્રઢ શ્રદ્ધા જાગ્રત થતી નથી. આ પ્રકારની શ્રદ્ધા જાગ્રત થયા વિના જીવને આત્મકલ્યાણને માર્ગ મળતો નથી. એટલે તે પતિત બની અનંત સંસારી થઈ જાય છે. આ માટે લૌકિક શાસ્ત્રોનું અધ્યયન વર્જનીય બતાવવામાં આવેલ છે. જે એ ભાવનાથી તેનું અધ્યયન કરવામાં આવે કે જેઉં વિતરાગ પ્રરૂપિત શાસ્ત્રોમાં અને એમના ઉપદેશમાં કેટલો ભેદ છે તે આ સ્થિતિમાં જ્ઞાનીને અનેકાન્ત શાસન પર વધુ દ્રઢ શ્રદ્ધા બેસી જાય છે કેમકે સાચા મણિની કિંમત તે જુઠા મણીને જેવાથી જ થાય છે સાચા મણીને ઓળખાવનાર બેટે મણી જ હોય છે. આ માટે ટીકાકારે તેને મહાવ્રતરૂપ પર્વતનું ભેદન કરનારા વજની ઉપમા આપી છે. દાવાનળ જે રીતે વનને ભરમ કરવામાં ઢીલ કરતા નથી, તેવી જ રીતે નિરWક શાસ્ત્રોનું અધ્યયન પણ મેક્ષાભિલાષિઓના તપ અને સંયમરૂપ ઉદ્યાનને નાશ કરે છે. જે પ્રકાર પ્રીમકાળનો પ્રખર આતાપ સરેવરનું સેશણ કરે છે. તેવા પ્રકારે મેક્ષમાર્ગનાં ઉપદેશથી વિહિન શાસ્ત્ર પણ મોક્ષ અભિલાષિના પ્રશમભાવને શુષ્ક કરવામાં કસર રાખતા નથી. મૃગજળ જેવા પ્રકારે મુગોને જળને ભ્રમ ઉત્પન્ન કરે છે, તેવી રીતે મિથ્યાશાસ્ત્ર પણ મેક્સ અભિલાષીઓ માટે યથાર્થ સ્વરૂપનું જ્ઞાન ન કરાવતાં કેવળ વસ્તુના સ્વરૂપમાં ભ્રમત્પાદક બને છે. સમસ્ત આપત્તિ અને વિપત્તિને દેવાવાળા વિષય કષાયની જ તેનાથી ફક્ત વૃદ્ધિ થતી રહે છે. જેથી તે વડે સંસારને અંત ન આવતાં જીને અનંત સંસારના માર્ગમાં લઈ જાય છે, અને એ કારણે આ જીવ આ ચતુગતિરૂપ સંસારમાં અહિં તહિં ભટકતો રહે છે. આ માટે જે પ્રકારે જહેરીલા સાપને દુરથી જ ત્યાગ કરવામાં આવે છે, તેવી રીતે મોક્ષના અભિલાષિઓએ આવા નિરર્થક શાસ્ત્રને ત્યાગ કરે જોઈએ. ૮ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ Page #36 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર કઇ રીતે શીખવાં તે ખતાવે છે.—અનુસાન્નિધો. ઇત્યાદિ. અન્વયા ——શિષ્યજન જો કદાચ ગુરૂએ દ્વારા કઠાર વચનોથી પણ ( અનુસાલિયો-ત્રનુરાન્તિઃ ) અનુશાસિત-શિક્ષા મેળવતા હેાય તે પણ તેમણે વિચારવું જોઈએ કે તે (ન ત્રુવિજ્ઞાનયુજ્યેતુ) પાતાના શિક્ષા પ્રદાતા ગુરૂજન ઉપર કદી પણ ક્રોધ ન કરે. પરંતુ એવી અવસ્થામાં સત્ અને અસ વિવેક કરવામાં ( દ્િ—હિત ) કુશળમતિ તે શિષ્ય (વ્રુત્તિ સેવિઘ્ન-ક્ષાન્તિ સેવેત ) ( કઠાર ) પરુષ ભાષણને સહન કરવારૂપ શાંતિભાવનું જ સેવન કરે. તથા ( खुड्डेहिं सह संसग्ग हासं क्रिडं च वज्जए क्षुद्रैः सह संसर्ग हासं क्रीडां च वर्जयेत् ) ક્ષુદ્રજના, ૧ માળ અથવા ૨ પાર્શ્વસ્થ, ૩ અવસ, ૪ કુશીલ, ૫ સંસક્ત સ્વેચ્છાચારિ સાધુઓના સગ વન કરે, તથા હાસ્ય ક્રિડાનું પણ વર્જન કરે. મતલબ તેનેા એ છે કે કદાચ ગુરૂ મહારાજનું વચન, તે સમયે શિષ્યને ઉનાળાના પ્રખર સૂર્યના કિરણા સમાન માલુમ પડે છે. પરંતુ પરિણામમાં તે જળથી ભરેલા મેઘના સમયે ઉત્પન્ન થતા વાયુની સાથે જળકણિકાના જેવાં હિત વિધાયક હાય છે. જે પ્રકારે વર્ષાકાળમાં જ્યારે આકાશમાં ઘટા ઘેરાય છે. એ સમયે વાયુના પણ સંચાર થાય છે. અને આંધી ઉઠવા લાગે છે. અને આંધીના આગમનથી તે ઘટાએ વરસવા લાગે છે. એનાથી ( તડકાથી તપેલ ) આતપતપ્ત આત્માઓને શીતળતાના અનુભવ થવા લાગે છે. આ પ્રકારે એ સમયે ગુરૂજને.નું વચન કઠાર જણાય છે. પર`તુ ભવિષ્યમાં તે શિષ્યાને માટે આત્મ કલ્યાણનું સાધક હાવાથી અનંત શિતળતા આપનાર અને છે. શિષ્યજને ગુરૂનાં વચન અનંત હિત વિધાયક, મેાક્ષપથ પ્રદર્શક, સાવદ્ય કર્યાં નવક અમૃત સ્વરૂપ જાણીને સહી લેવાં જોઇએ. કેમકે તેનાથી શિષ્યાને આસેવન શિક્ષા અને ગ્રહણશિક્ષા પ્રાપ્ત થાય છે. વ્રતેાનુ ગ્રહણ કરવું અને તેને સમ્યગ્રીતિથી પાલન કરવું આ શિક્ષાગુરૂના વચનાથી જ શિષ્યાને મળે છે. કહ્યું પણ છે—નીમિત્તુતળાં, ઇત્યાદિ—— બાલ પાર્શ્વસ્થાકિોં કા સંસર્ગ કી નિંદના કઠાર અક્ષરેાથી ભરેલા ગુરૂજનાના વચનાથી તિરસ્કૃત થયેલ શિષ્યજન મહત્વને પામે છે. જ્યાં સુધી મણીને સરાણ ઉપર ચડાવવામાં આવતા નથી ત્યાં સુધી તે પેાતાના ઉત્કષને પ્રાપ્ત કરી શકતા નથી. અને ન તેા એ રાજાઓના મુગટમાં જડાય છે. સાધુ ો ખાલ અને પાસ્થ આદિની સંગતિ કરે તે એથી એને ક ંઈ જ નુકશાન થતું નથી. કેમકે જોઇ શકાય છે કે વૈઝૂમણી કાચ મણીની સાથે રહેવા છતાં પણ એ કાચના ગુણ ગ્રહણ કરતા નથી. આ રીતે પાશ્વસ્થ આદિની સંગતિમાં રહેલા આત્માર્થ સાધુ પણ પેાતાના આચાર વિચારથી પચિલિત થતા નથી ? પ્રશ્ન ઠીક છે—પર ંતુ એ ધ્યાનમાં રાખતું જોઇએ કે ભદ્રપરિણામી આત્મા નિમિત્તે આધિન બને છે. નિમિત્ત મળવાથી નિમિત્તના અનુસાર જલ્દીથી તેનું પરિણમન થઇ જાય છે. જે પ્રકારે જે ભૂમિમાં લીમડાનાં વૃક્ષો લાગેલાં હેાય છે. અને એ જ ભૂમિમાં જો આંબાનું વૃક્ષ વાવવામાં આવે તેા લીમડાના મૂળ સાથે તેના મૂળ મળવાથી ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૨ Page #37 -------------------------------------------------------------------------- ________________ કડવાં ફળ આપવા લાગે છે. આ વાત પ્રસિદ્ધ છે. આ માટે સંસર્ગના દેષથી જેમ આંબે લીમડાના ભાવને પામી કડવાં ફળ આપનાર બને છે એ જ રીતે આત્માથી સાધુજન પણ બાળ પાર્શ્વ સ્થાદિના સંગથી સ્વાચારભ્રષ્ટ બની જાય છે. આંબા ઉપર લીમડાને જ પ્રભાવ પડે છે, લીમડા ઉપર આંબાને નહીં કારણ કે ખરાબ વસ્તુને અધિક પ્રભાવ પડે છે. અને વસ્તુ બીજાઓને જલ્દી પિતાના જેવી બનાવે છે. આ એક સ્વાભાવિક વાત છે આ તે આંખે જોયેલી વાત છે કે ધુળનો વંટોળ મણીઓને પણ મલીન બનાવી દે છે. રાહુ ચંદ્ર મંડળ તેજને ઢાંકી દે છે. લોભ સમસ્ત સદ્દગુણોને લેપનાર હોય છે. હેમન્ત કમળ વનને બાળી નાખે છે. આ રીતે એ માનવામાં કોઈ અયુક્તિ નથી કે ક્ષુદ્રજનને સંસર્ગ પણ સાધુજના શાંતી આદિ ગુણોને મલીન બનાવી દે છે. એના પ્રાપ્ત પ્રભાવને ઓછો કરે છે, તપ અને હાસ્ય ક્રીડા કી નિંદા સંયમના મહત્વને પણ નાશ કરી નાખે છે. એમ જ દશવિધ ધર્મને પણ ધ્વસ્ત કરી નાખે છે. આ માટે શુદ્રોને તથા બાલકને સંસગ સદા પરિહાર્ય બતાવવામાં આવેલ છે. તથા બાળ આદિ જનની સંગતિથી નિંદા થાય છે. તેમજ પાપકાર્યોમાં અનુમતિ દેવાની પણ આદત પડી જાય છે. આ રીતે જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મનાં બંધનોના જનક હોવાથી સાધુજનેએ હાંસી કરવી, કિડા કરવી આદિ અકર્તવ્યને પરિહાર કરી દેવું જોઈએ. પ્રભુને સ્વયં આ જ ઉપદેશ છે. “નિવેળ મંતે ! દુસમાળે વા સૂચમાણે વા कइ कम्मपगडीओ बंधई ? गोयमा ! सत्तविह बंधए वा अविह बंधए वा." ઈત્યાદિ–પ્રભુથી ગૌતમે પ્રશ્ન કર્યો હે ભદન્ત ! આ જીવ જ્યારે હસે છે ત્યારે કેટલા કર્મની પ્રકૃતિઓનો બંધ કરે છે? પ્રભુએ ઉત્તર આપ્યું કે હે ગૌતમ! આ અવસ્થામાં આ જીવ સાત પ્રકારના અથવા આઠ પ્રકારના કર્મોને બંધ કરે છે. આ રીતે કીડાઓના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. ૯ બીજા પ્રકારથી પણ આ વિનય ધર્મને સૂત્રકાર ઉપદેશ કરે છે– માચ૦ ઈત્યાદિ. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ Page #38 -------------------------------------------------------------------------- ________________ ક્રોધવશ હોકર ઝુઠ બોલના આદિ કા નિષેધ અન્વયાર્થી—શિષ્યજનને સંબોધન કરતાં સૂત્રકાર કહે છે કે હે શિષ્ય ! તમે ચિં૪િ ગામ વાલી-અંકાસ્ટીવ મા વાર્ષી) કોધના આવેશથી મૃષાભાષણ ન કરો (ચંદુથું મારા રુવે-ચંદુ મા કાઢ) આળપંપાળ રૂપે વચનનું વ્યર્થ ઉચ્ચારણ ન કરો–અનર્થ પ્રલા૫ ન કરે–વધારે ન બેલે ( વહેળ જ ફિન્નિત્તા-સ્કેન વાધા ) પ્રથમ પૌરૂષીમાં સ્વાધ્યાય કરી (તો જાગો –તતઃ વિજી ચાલ્) બીજા પૌરૂષીમાં એકાકી થઈને સૂત્રાર્થનું ચિંતવન કરે. ઉપલક્ષણથી ત્રીજા પૌરૂષીમાં ભિક્ષા ચર્યા અને ચોથા પૌરૂષીમાં ભડપકરણની પ્રતિલેખના પછી ફરી સ્વાધ્યાય કરે. આ વાત સૂત્રકાર પિતે ૨૬ મા અધ્યયનમાં કહેશે. ભાવાર્થ–આ સૂત્ર દ્વારા પ્રકારાન્તરથી વિનય ધર્મને શિષ્યજનોને ઉપદેશ આપતાં સૂત્રકાર કહે છે કે હે શિષ્ય ! જે તમે આ વિનયધર્મનું પાલન કરવાના અભિલાષી હો તો તમારું એ કર્તવ્ય છે કે તમે ક્રોધના આવેશમાં આવી કદી પણ મૃષાભાષણ કરો નહીં. કેમકે આ પ્રકારે કરવાથી વિનય ધર્મની પાલના થતી નથી. મૃષાભાષણના નિષેધથી એની સાથે માન, માયા, લેભ અને હાસ્યાદિકને પણ વિનયવાને ત્યાગ કરી દેવું જોઈએ. મૃષાવાદાદિકેને ત્યાગ કરવાનું કારણ આ છે કે આ પ્રકારની પ્રવૃત્તિ કરવા વાળા સાધુ સાધુ નથી તે સાધ્વાભાસ છે. કહ્યું પણ છે કે मुसावओ उ लोगम्मि सव्वासाहु हिं गरिहिओ। अविस्सासो य भूयाणं तम्हा मासं विवज्जए । दशवै० ६ अ. १३ गाथा. આ મૃષાવાદ સર્વ સાધુઓ અર્થાત્ તીર્થંકર આદિ મહાપુરૂદ્વારા ગ્રહિત છે. બીજા મૃષાવાદી ઉપર જગતના કોઈપણ પ્રાણી વિશ્વાસ કરતા નથી તે બધાને માટે અવિશ્વાસ હોય છે. આ પ્રકારે બહુ બોલવાથી પણ વિનયધર્મ યથાવત્ પાલિત નથી થઈ શકતે. કેમકે એ અવસ્થામાં એવા પણ કેઈ શબ્દ નિકળી જાય છે, જે વ્યર્થ હોય છે, અને સાંભળવાવાળાને માટે પણ દુઃખદાયક હોય છે. જે મનમાં આવ્યું તે બોલી નાખ્યું–આ કામ સાધુનું નથીએણે તે ખૂબ જ સાવધાની રાખવી પડે છે. આ માટે ભાષા ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૪ Page #39 -------------------------------------------------------------------------- ________________ સમિતિ અને વચનગુપ્તિ પાળવાને આદેશ છે. બહુ ભાષણમાં અથવા વિચાર કર્યા વગરના ભાષણમાં ન તો સાધુના મુળગુણ રૂપ એ સમિતિનું પાલન થાય છે અને ન ગુપ્તિનું પણ આ માટે બહુ ભાષણમાં “ઘણે દેષ છે” બીજામાં પણ તેમજ કહ્યું છે. बहुभाषणमुन्मादं स्वाध्यायध्यानभंजनं कुरुते । अहितमनर्थकरं तत् भवति च पीडाकरं नितराम् ॥१॥ बहुभाषणात् द्वितीयं नश्यति तावन्महाव्रतं तस्मात् । स्यादेव कर्मबंधस्तस्मात् दीर्घाध्वसंसारः ॥२॥ આલ જાલરૂપ વધુ બકવાદ કરવાવાળાને ઉમાદ રોગ થઈ આવે છે. સાધુના સ્વાધ્યાય અને ધ્યાનમાં વિન પડે છે–સ્વાધ્યાય ધ્યાન નષ્ટ થઈ જાય છે. બહુ ભાષણથી અનેક અનર્થ થાય છે. આ વિષયમાં વધુ શું કહેવાય. સાધુનું આ હાલતમાં બીજું સત્ય મહાવ્રત પણ ખંડિત થઈ જાય છે. એટલે બહુભાષીનાં કર્મ વધુ બંધાય છે. અને તે દીર્ઘ સંસારી બની સંસારમાં પરિભ્રમણ કરે છે. “આ પદથી સૂત્રકાર સાધુનું શું કર્તવ્ય છે આ વાત બતાવે છે, તેઓ કહે છે કે સાધુને પ્રથમ પૌરૂષીમાં સ્વાધ્યાય કરે જઈએ. પછી બીજા પૌરૂષીમાં રાગાદિક ભાવથી રહિત બની સૂત્રાર્થનું ચિંતવન કરવું જોઈએ. ઉપલક્ષથી ત્રીજા અને ચોથા પૌરૂષીનું ગ્રહણ થયેલ છે. જેને ભાવ આ પ્રકારે છે કે ત્રીજા પૌરૂષીમાં તે ભિક્ષા ચર્યા કરે અને ચોથા પૌરૂષીમાં ફરી સ્વાધ્યાય કરે. આ વાત આજ સૂત્રના ૨૬મા અધ્યયનમાં ભગવાને કહી છે– पढम पोरिसि सज्झायं बीयं झाणं झियायई। तइयाए भिक्खायरिय पुणो चउत्थीय सज्झायं इति ॥सू० १०॥ આ વાતને આ સૂત્રના ૨૬ મા અધ્યયનમાં ભગવાને કહ્યું છે. જે કઈ કારણવશ અસત્ય બેલાઈ જાય તે એને છૂપાવવું નહિં એજ વાત ને કહે છે. શર૦ ઈત્યાદિ. શિષ્યકો પ્રતિદિન ગુરૂ કે ઇંગિત જાનને મેં તત્પર રહના ચાહિયે રાહુ-શચિત્ત-કદાચ ચરિ–અકસમાત્ વં૪િર્ચ ટુ-વંદાઢીત્યા કોધના આવેશથી અકસ્માતું જુઠું બોલી જવાયું હોય તો પણ તેને ચાવિ ન નિન્દુવિજ્ઞ-પિ ન નિન્વીત કદી પણ કોઈ પણ પરિસ્થિતિમાં છુપાવવું નહીં જોઈએ. વ૬ #ત્તિ મજ્જાતં કૃમિતિ માત એમ ન કહેવું જોઈએ કે મેં કોધાદિકના આવેશમાં અસત્ય-ભાષણ કરેલ નથી–પરંતુ એવું કહેવું જોઈએ કે મારાથી કોધના આવેશમાં અસત્ય ભાષણ જરૂરાજરૂર થયું છે. ગાઉં નો લેત્તિ – ઋત્તનો િિત જ અને જે ક્રોધાવેશના લીધે અસત્ય ન બેલાયું હોય તે એવું પણ ન કહેવું જોઈએ કે મેં અસત્ય ભાષણ કર્યું છે. મતલબ આનો એ છે કે જે કોધાદિક કષાયોના આવેશથી સહસા અસત્ય-ભાષણ થઈ જાય તો એવું ન કહેવું જોઈએ કે મેં અસત્ય-ભાષણ નથી કર્યું. જે રીતે લેહીથી ખરડાયેલું દૂષિત વસ્ત્ર લેહીથી ધોવાથી શુદ્ધ થતું ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૫ Page #40 -------------------------------------------------------------------------- ________________ નથી એજ રીતે જુઠની શુદ્ધિ ફરી જુઠ બોલવાથી થતી નથી, આ વિશ્વાસ રાખવો જોઈએ. આનો અર્થ એ છે કે વાસ્તવિક સ્થિતિને સાધુએ કદી પણ છુપાવવી ન જોઈએ, અને અવાસ્તવિક સ્થિતિને કલ્પનાથી સજાવીને પ્રગટ ન કરવી જોઈએ. શિષ્ય ગુરુજનની શુશ્રુષા કરવાવાળો પણ કેમ ન હોય તે પણ તેને કથંચિત્ અતીચાર લાગવાથી ગુરૂની પાસે તેણે આલોચના જરૂર કરવી જોઈએ. કારણ કે આલેચનાથી આત્માની શુદ્ધિ થાય છે અને એક્ષમાર્ગના વિઘાતક તથા અનંત સાગરને વધારનાર એવાં માયા, મિથ્યા અને નિદાન આ ત્રણ શલ્યને અભાવ હોય છે. આત્માને મલિન કરવાવાળા અષ્ટવિધ કર્મોને આ આલોચનાના પ્રભાવથી વિનાશ થાય છે. આત્મિક શુદ્ધ સ્વરૂપનું દર્શન કરાવનાર આ આલેચના છે. અને તત્વ તેમજ અતત્વના વિવેકને જાગ્રત કરીને અવ્યાબાધ સુખ આપનારી આ જ આલોચના છે. ૧૧ શિષ્ય બધાં કામ ગુરુમહારાજના અભિપ્રાયથી જ કરવાં જોઈએ, તે બતાવવામાં આવે છે. “મ ાસ્ટિસેવ’ ઈત્યાદિ. જસ્ટિચવ વાસં–ન્દ્રિત રૂવ ાં જે પ્રકારે ઘેડે વારંવાર ચાબુકના પ્રહારની ઈચ્છા કરે છે એ પ્રકારે પુળો પુળો માં વયમિછે–પુનઃ પુનઃ માં વનકુછત ફરી ફરી પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ ગુરુની આજ્ઞાની શિષ્ય ઈચ્છા ન કરવી જોઈએ–અર્થાત્ ઉપદિષ્ટ અર્થને વારંવાર કહેવડાવવા માટે ગુરુમહારાજને કષ્ટ ન આપવું જોઈએ. પરંતુ રૂને વહેં–ીઃ રામ રૂવપ્ના જે પ્રકારે આકાણ અર્થાત જાતવાન કેળવાયેલ ઘોડો ચાબુકને જોઈ પોતાની અવિનીતતને ત્યાગ કરે છે એજ રીતે વિનીત શિષ્ય પણ પવાં પરિવ–પાપ પ્રતિવર્ષન્ ગુરુના ઇંગિત–આકારને જાણી પાપમય અનુષ્ઠાનને પરિત્યાગ કરે. આ શ્લેકને ભાવાર્થ શત્રુમનના દષ્ટાંતથી સમજાવવામાં આવે છે, જે આ પ્રકારે છે. શત્રુમર્દન રાજા કા દ્રષ્ટાંત અંગદેશમાં ચંપાપુરી નામની એક નગરી હતી. ત્યાં શત્રુમન નામના રાજા રાજ્ય કરતા હતા. તે મનુષ્યમાં શ્રેષ્ઠ, યુદ્ધકળામાં નિપુણ અને શૂરવીર હતા. એક દિવસની વાત છે કે રાજા શત્રુમન યુદ્ધના પ્રસંગે ઘોડા ઉપર સ્વાર થઈ હાથી, ઘોડા, રથ અને સિનિકના સમુદાય સાથે સંગ્રામ ભૂમિ ઉપર ગયા. એના પ્રતિપક્ષી રાજાની સેના એક પ્રકારથી ઘણી ઓછી હતી, છતાં પણ શત્રુમર્દન રાજાના સિન્યને તથા ખુદ શત્રુમર્દનને પણ શસ્ત્ર અસ્ત્રના પ્રહારથી વિહ્વળ બનાવી દીધા. શત્રુમદને પોતાની આ પ્રકારની સ્થિતિ જોઈ ત્યારે એક સાચા વીર પુરુષને શોભે એ રીતે શત્રુસન્યને શિકસ્ત આપવા અને પિતાના સન્યને નિકળતા કચ્ચરઘાણ બચાવવા પિતાના ઘોડાને શત્રસૈન્યની વચ્ચોવચ્ચ લઈ જવા પ્રયત્નશીલ બન્યા, પરંતુ તે ઘડે શત્રુસેનાની વચ્ચે ન જતાં પાછા હઠવા લાગ્યા. ત્યારે શત્રુમર્દને કેરડાથી વારે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ વાર તેને ફટકારવાનું શરૂ કર્યું. પરંતુ ગમે તેટલા ચાબુક પડવા છતાં પણ છેડે પાછળજ હઠત ગ, શત્રુની સામે જવામાં તે અચકાતો હતો. આ પરિસ્થિતિને લાભ લઈ શત્રુ સેનાએ શત્રુમર્દન રાજાના સૈન્યમાં હાહાકાર વર્તાવી દીધો અને શત્રુઓએ જીત મેળવી પિતાના વિજયનાં વાજાં વગાડયાં. શત્રુમર્દન રાજાએ, આ પિતાના અડીયલ ઘોડાને કારણે પરાજિત થવું પડયું છે તે જાણી યુદ્ધભૂમિથી પલાયન કરવાની તૈયારી કરી એટલામાં “આને પકડી , પકડી હ્યો છે આ પ્રકારે બોલતા શત્રુસૈનિકે તેની પાસે આવી પહોંચ્યા. અને તેને પકડી લોઢાના મજબુત સળીયાવાળા પાંજરામાં પુરી દીધે. આ વાર્તાથી એ સારાંશ નિકળે છે કે ગલિતાશ્વ-અડિયલ ઘોડાની માફક અવિનીત શિખ્ય પણ મહાન અનર્થકારી હોય છે. જે પ્રકારે વિનીતા ઘોડા પિતાને માલીકના કહેવા મુજબ ચાલે છે, એ જ રીતે સુશિષ્ય પણ ગુરુના હૈ ગિત આકારને સમજી એમની આજ્ઞા પ્રમાણે ચાલતો રહે છે. મણિનાથ કા દ્રષ્ટાંત આ અંગે મણિનાથ રાજાનું દષ્ટાંત છે જે આ પ્રકારનું છે. બીજા તીર્થકર શ્રી અજીતનાથ સ્વામીના સમયમાં બંગાળ દેશમાં ૨ગપુર નામના એક નગરમાં મણિનાથ નામના રાજા રાજ્ય કરતા હતા. જે પ્રજા પાલન કરવામાં સદા તત્પર રહેનાર હતા. આથી દેશભરમાં આનંદ મંગળ વરતાઈ રહેલ હતો. રાજ્યકાર્યથી એનું મન કદી પણ કાયર બનતું નહીં. સુજનરૂપી હંસને રમવા માટે તે માનસરોવર જેવા ગણાતા હતા. રાજનીતિનું પાલન કરવામાં તે સર્વદા દત્તચિત્ત રહેતા હતા, સણુણરૂપી કમ ને વિકસિત કરવા માટે તે સૂર્ય જેવા હતા. એક દિવસની વાત છે કે એના નગરને એના પ્રબળ શત્રુએ, સૈન્ય સાથે આવી ઘેરી લીધું. રાજાએ આ જાણી મંત્રીઓ સાથે વિચાર કર્યો, મંત્રીઓને ઉદ્દેશીને તેણે કહ્યું- હે મંત્રિમહાશ ! કહો હવે શું કરવું જોઈએ. પ્રબળ શત્રુની ચતુરંગિણી સેના નગરને ચારે તરફથી ઘેરે ઘાલીને પડેલ છે. આ પ્રકારનું રાજાનું કહેવું સાંભળી મંત્રિાએ કહ્યું, પ્રભો ! ચિંતા ન કરે. અમે બધા આપના પ્રબળ તેજથી ઉદ્દીપ્ત થઈ શત્રુ સેનાને પરાજય કરવામાં પ્રખર શક્તિશાળી થઈશું. આપના પ્રતાપથી શત્રુનું સન્ય હારી જશે. સ્વામિન ! આપ તૈયાર થઈ જાત્યાશ્વ પર સવાર થઈ પહેલાંજ શત્રુઓની સન્મુખ પહો, અમે પણ તૈયાર થઈ આપની પાછળ પાછળ આવીએ છીયે. આ પ્રકારે વિચાર કરી મણિનાથ રાજા સેનાથી પરિવૃત થઈ યુદ્ધ કરવા માટે નિકળી પડ્યા. થોડા બળવાળા રાજાને જોઈ શત્રુસેનાએ તેમને ઘેરી લીધા. સનિકમાં કઈ કેઈન હાથમાં તરવાર હતી, કેાઈના હાથમાં ભાલાં હતાં. કોઈની પાસે ધનુષ્ય બાણ હતાં. કેઈના ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨IS Page #42 -------------------------------------------------------------------------- ________________ હાથમાં લાકડીઓ હતી, કેઈના હાથમાં તોમર નામનાં શસ્ત્ર હતાં. આ પ્રકારના શસ્ત્ર-અસ્ત્રથી સુસજજ એવી શત્રુસેનાએ મને ઘેરી લીધેલ છે, એવું જોઈ મણીનાથ રાજાએ પોતાના ઘોડાને એ સેનાએ રચેલા ભૂહની વચ્ચે આગળ વધાર્યો. જે રીતે મૃગના ટેળામાં નિઃશંક બની સિંહ ઘૂમતો હોય, આ રીતે શત્રુસેનાની વચ્ચે ઘુસી જઈ પિતાનું અને પિતાના સૈનિકોનું રક્ષણ કરતાં કરતાં આગળ વધવા માંડયું. આથી શત્રુસેનામાં ભંગાણ પડ્યું. આ પ્રકારે શત્રુસેનાને પરાજિત કરી રાજા મણિનાથે પિતાની વિજયપતાકા ફરકાવી આ પ્રકારે સુશિષ્ય પણ ગુરૂ મહારાજની આજ્ઞાનું આરાધન કરતાં પિતાનું અને બીજાનું કલ્યાણ કરવાવાળા હોય છે. ૧રા અવિનીત ઔર વિનીત શિષ્ય કા આચરણ સૂત્રકાર વધુમાં અવિનીત એને વિનિતના સ્વરૂપને કહે છે. બનાસવા ઈત્યાદિ અન્વયાર્થ–ળાવ-નાશ્રવાઃ અવિનીત બનવાથી આજ્ઞાનુસાર ન ચાલવાવાળા ઘૂવા–ધૂરુંવરઃ અભિમાની હોવાથી વગર વિચાર્યું બેલવાવાળા ફીટ-કીટા આલેક અને પરલોકના ભયથી રહિત હોવાના કારણે દુષ્ટ સ્વભાવવાળા એવા શિષ્ય કોમળ હૃદયવાળા ગુરુને પણ કેપ યુક્ત કરે છે. અથવા જે સીતા–શિખ્યા શિષ્ય નિષિ-મૃદુમોિ કેમળ હદયવાળા ગુરુને પણ ૨૬ પતિ-૬ પ્રવૃત્તિ કેપ યુક્ત કરે છે. આચાર્ય મહારાજની આરાધના તપ અને સંયમના હેતુથી હોય છે એવું જાણી આચાર્ય મહારાજની મનોવૃત્તિનું અનુસરણ કરવાવાળા હોય છે, અર્થાત્ એમની આજ્ઞાના આરાધક હોય છે તથા હોવવેચા–રાવતા ગુરુ મહારાજની સુખશાતાના અભિલાષી હોવાથી ચતુરાઈથી યુક્ત હોય છે તે શિષ્ય ટુર્નિચરિ-ટુરિાચંગ ક્રોધાયમાન થયેલા પોતાના ગુરુ મહારાજને દુ નિશ્ચયથી હૃદું-ટપુ જલદી પસાથપ્રીતિ પ્રસન્ન કરે છે. ઉત્તરાધ્યયન સૂત્ર: ૧ ૨૮ Page #43 -------------------------------------------------------------------------- ________________ ચંડરૂદ્રાચાર્ય કે શિષ્ય કા દ્રષ્ટાંત અવિનીત શિષ્યનું આચરણ ચંડ અર્થાત્ કોપી શિષ્યના દષ્ટાંતથી વર્ણન કરવામાં આવે છે. એક વૃદ્ધ આચાર્ય હતા, જેમનું નામ સુભદ્ર હતું. એમનું હદય કષાય નિમુક્ત હોવાથી બહુજ સરળ હતું અને દયાળુ હતા. તેઓ ખુબ અધિક તપસ્યા કર્યા કરતા હતા. જેથી તપસ્વી નામથી પ્રસિદ્ધ હતા. જેવા એ તપસ્વી હતા એવા એ તેજસ્વી પણ હતા. તેજસ્વીપણાને લીધે રત્નત્રયથી સુશોભિત એમનું અંતઃકરણ હતું. આર્જવ (સરલતા) ધર્મની પ્રાપ્તિ થઈ જવાથી જે મનમાં એક પ્રકારની નરમાઈ આવી જાય છે, એનું નામ કમળતા છે. આ કેમળતા એમના અંતઃકરણમાં પૂર્ણતયા ભરી હતી. એમને એક શિષ્ય હતો જેનું નામ ચન્ડ હતું. તે યથા નામ તથા ગુણવાળો હતો. જેટલા ગુરુ મહારાજ કોમળ પરિણામી હતા એટલે જ એ કઠેર હતો. પિતાના ગુરુ મહારાજના છિદ્રોનું અન્વેષણ કરવું એ જ એનું કામ હતું. એથી ગુરુ મહારાજ જેવા પરમોપકારીના સાથે પણ સદા પિતાની કેશભરી દષ્ટી રાખ્યા કરતો હતો. એક દિવસની વાત છે કે, જ્યારે ગુરુમહારાજ પોતે ગોચરી માટે જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં તેમને પગ એક મરેલા દેડકાના કલેવર ઉપર અજાણથી પડી ગયે. તે કોધી શિષ્ય પણ સાથે હતે જે ગુરુ મહારાજની પાછળ પાછળ ચાલતો હતો જ્યારે તેણે આ જોયું તો તુર્તજ બોલી ઉઠડ્યો કે ગુરુ મહારાજ આપના પગના આઘાતથી દેડકાનું મૃત્યુ થયું છે. આ પ્રકારનાં શિષ્યનાં વચન સાંભળીને અને તે દુરશીલ છે, તેવું જાણીને સમતાનું અવલંબન કરીને ગુરુ મહારાજ ચુપચાપ પોતાના સ્થાન ઉપર પાછા ફરી ગયા. અને ત્યાં આવીને સ્વાધ્યાય તેમજ ધ્યાનમાં લીન બની ગયા. આવું જોઈ ચડે (તે ક્રોધી શિષ્ય) મનમાં વિચાર કર્યો. જુઓ ગુરુ મહારાજ તે મને પ્રતિદિન તેમજ પ્રતિક્ષણ “પ્રમાદ ન કર, પ્રમાદ ન કરે ” આ પ્રકા. રથી ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા આપે છે અને મારા ઉપર એટલે અધિક કાર્યભાર રાખે છે કે જેથી મને વિશ્રામ કરવાનો સમય મળતો નથી, અને તે પ્રમાદનું સેવન કરે છે. આજ સાંજના વખતે પ્રતિક્રમણ કરવાના અવસર ઉપર હું તેમનાથી સમસ્ત વેરભાવને બદલે લઈશ. આ પ્રકારે વિચાર કરી તેણે સાયંકાળનું પ્રતિક્રમણ કરી લીધા પછી વંદનાના સમયે શ્રાવક સંઘની સમક્ષ ગુરુ મહારાજને કહ્યું કે હે ગુરુ ! આજ આપે દેડકાની વિરાધનાનું પ્રાયશ્ચિત કેમ ન લીધું ? શિષ્યની આ વાતને ગુરુ મહારાજે લક્ષમાં લીધી નહીં આથી શિષ્યને ખરાબ લાગ્યું અને ઈર્ષાવશ ફરીથી તેને તે વાત વારંવાર કહી. ગુરુ મહારાજે સાંભળીને તેમના મનમાં Bધને આવેશ આવી ગયે જેથી તે પિતાના શિષ્યને મારવા ઉભા થયા અને તેની તરફ આગળ વધ્યા, વચમાં તે ઉપાશ્રયમાં એક પત્થરને સ્તંભ હતે જે અંધકાર હોવાના કારણે દેખવામાં આવતું ન હતું તે સ્તંભ સાથે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ તેમનું માથું ટકરાયું અને કુટી ગયું. વિશિષ્ટ આઘાત હેવાથી તેમના ચિત્તમાં આધ્યાન ઉત્પન્ન થયું, જેનાથી તે વૃદ્ધ આચાર્ય આધ્યાનમાં મરીને વિષમ વિષધર ચંડકૌશિક સર્પની પર્યાયમાં ઉત્પન્ન થયા. આ પ્રકારે ચંડ શિષ્યની માફક અવિનીત શિષ્ય કોમળ હૃદયવાળા પોતાના ગુરુને પણ ક્રોધીત બનાવે છે, અને દુર્ગતિમાં પહોંચાડે છે. વિનિત શિષ્યનું આચરણ કેવું હોય છે તે વાત ચંડરૂદ્રાચાર્યના શિષ્યના ઉદાહરણથી સ્પષ્ટ કરવામાં આવે છે. કેઈ એક સમય ઉજજયની નગરીમાં શિષ્ય પરિવાર સહિત ચંડરૂદ્ર નામના એક આચાર્ય જે સ્વભાવે ક્રોધી હતા તે પધાર્યા તે એકાન્ત સ્થાનમાં બેસીને સ્વાધ્યાય તેમજ ધ્યાન એવા અભિપ્રાયથી કરતા હતા કે ક્યારેક સાધુઓની ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષામાં ન્યૂનાતિરિક્ત દેને જોવાથી તેમના પ્રતિ મારા ચિત્તમાં ક્રોધની ઉત્પત્તિ ન થઈ જાય, આથી તેઓ સાધુઓથી સદા અલાયદા એકાતમાં જ રહ્યા કરતા હતા. અને ત્યાં સ્વાધ્યાય અને ધ્યાન કરતાં કરતાં પિતાને સમય વ્યતિત કરતા. એક સમયની વાત છે કે, એ ઉજજયની નગરીમાં રહેનાર એક શેઠને પુત્ર કે જેને તુરતમાંજ વિવાહ થયો હતો તે પિતાના મિત્ર મંડળ સાથે બની ઠનીને સાધુઓને વંદના કરવા આવ્યા. એના પગનું માહુર (મહાવર) પગના તળીયાને લાલ રંગ) હજુ ઢીલું થયેલ ન હતું તેમ હાથમાંની મેંદી પણ સુકાઈ ન હતી. તે સવિધિ વંદના કરી એક બાજુ બેઠે. એ વખતે તેના મિત્રોએ મુનિરાજને ઉપહાસ કરી કહ્યું કે મહારાજ ! આપ ધર્મને ઉપદેશ આપે. સાધુઓએ તેમનું હાસ્ય મિશ્રીત વચન સાંભળીને ઉપદેશ ન આપે. અને તે કાંઈ પણ કહ્યું, પિતાને સ્વાધ્યાય કરવામાં જ તલ્લીન રહ્યા. ફરીથી હસતાં હસતાં તેમણે કહ્યું કે મહારાજ! આ નવપરિણીત શ્રેષ્ઠિ પુત્રને આપ દીક્ષા આપે કેમકે એ ગૃહસ્થાવાસથી ઉદાસીન બની રહેલ છે. આની ધર્મપત્નિએ પણ તેને ત્યાગ કર્યો છે. આથી પ્રસન્ન થઈને આને સંસાર સાગરથી પાર ઉતારો. મુનિરાજેએ એ સાંભળીને તેમને કહ્યું કે અહિં અમારા ગુરુ મહારાજ બિરાજે છે તે દીક્ષા આપશે. અમે તેમની સામે દીક્ષા આપવાના અધિકારી નથી. માટે આપ લોગ તેને ગુરુ મહારાજ પાસે લઈ જાવ. સાધુઓના આ પ્રકારે કહેવામાં આવેલ વચનેથી તેઓ તેમના મિત્રને ચંડરૂદ્ર આચાર્ય પાસે લઈ ગયા. આચાર્ય મહારાજને વંદના કરી તેઓ તેમને પણ પરિહાસપૂર્વક એવું જ કહેવા લાગ્યા કે હે ભદત! આને આપ દીક્ષા આપે. તેમનાં હાંસીનાં વચન સાંભળીને કેબીત થતાં ચંડરૂદ્ર આચાર્ય બોલ્યા ઠીક છેભસ્મ લાવે, હું તેને દીક્ષા આપું છું આ સાંભળતાં કોઈ એક મિત્રે હસતાં હસતાં તુરતજ ભસ્મ લાવીને હાજર કરી. ચંડરૂદ્રાચાર્ય એ ભસ્મને હાથમાં ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ Page #45 -------------------------------------------------------------------------- ________________ લઈને જબરજસ્તીથી તેના વાળને લેચ કર્યો. મિત્રે આ જોઈને એવું સમજ્યા કે અમારી પણ આવી હાલત ન થઈ જાય અમને પણ જબરજસ્તીથી દિક્ષીત ન બનાવાય આવા ડરથી તેઓ સઘળા ત્યાંથી તુરતજ ભાગી ગયા. તે સમય શ્રેષ્ઠી પુત્ર ભાગ્યના ઉદયથી તેમજ લઘુ કર્મના પ્રભાવથી ભાવશ્રમણ બની ગયું હતું કેમકે જે સમય આચાર્ય મહારાજે તેના વાળને લેચ કર્યો ત્યારે તે સમયે તેના ચિત્તમાં એ જ પરિણામ થઈ ગયું હતું કે મને દીક્ષા અપાય તે તે સર્વ સુન્દર છે. આ પરિણામ વિશિષ્ટ-ભાવશ્રમણ અવસ્થા સંપન્ન–તે ઈભ્ય પુત્ર માટે આચાર્ય મહારાજે કેશને લેચ ક્ય પછી રજોહરણ અને દેરા સાથેની મુખવસ્ત્રિકા આપી. આથી યથાર્થમાં દ્રવ્ય રૂપથી પણ સાધુ વેશથી સુશોભિત બની રહ્યો. આ પ્રકારે દ્રવ્ય અને ભાવથી સંયત અવસ્થાને ધારણ કરીને એ નવીન શિષ્ય ગુરુમહારાજને કહ્યું કે હે ભદન્ત ! ચાલે હવે અહિંથી બીજા સ્થળે જઈએ. નહીં તે મારા બંધુજન અહિંયાં આવીને ઉપદ્રવ કરશે. શિષ્યની આ વાત સાંભળીને આચાર્ય મહારાજે કહ્યું, ઠીક છે. પરંતુ આ સમયે રાત્રીનું આગમન થઈ ચુકયું છે તેમ મને રાત્રીમાં સુજતું પણ નથી, આથી જવું ઠીક નથી. આચાર્ય મહારાજની વાત સાંભળી શિષ્ય કહ્યું, આપ એની ચિંતા ન કરે હું આપને મારા ખભા ઉપર બેસાડી લઈશ એવું કહી તે શિષ્ય ગુરુ મહારાજને પિતાના ખભા ઉપર બેસાડી લીધા અને એ સ્થાનથી બીજા સ્થાન તરફ પ્રયાણ કરવાને પ્રારંભ કર્યો. માર્ગ સમ વિષમ હતા. આથી ગુરુ મહારાજને અચાનક હલવા ડોલવાને કારણે કષ્ટ થયું અને તેથી એમને ચિત્તમાં અશાનની ઉત્પન્ન થઈ તેઓએ બેઠા બેઠા જ પિતાને રહણ દંડ એના માથા ઉપર માર્યો, ચેટ લાગતાંજ શિષ્ય મનમાં વિચાર્યું કે હે મન ! જેની માટે સેવા કરવી જોઈએ એ ગુરુ મહારાજને આ સમય મારા તરફથી કેટલું કષ્ટ થઈ રહ્યું છે. ગુરુ મહારાજની કષ્ટ અવસ્થાનું કારણ હું જ બની રહેલ છું. આ પ્રકારની ભક્તિરૂપ હાર્દિક ભાવનાના પ્રભાવથી ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરી ઘાતક કર્મોને નાશ કરી તે શિષ્ય કેવલ જ્ઞાનને પ્રાપ્ત કર્યું. કેવલજ્ઞાનના પ્રભાવથી તે ગુરુને એવા પ્રકારે લઈ જવા લાગે કે જાણે તે સમપ્રદેશમાં ચાલી રહ્યા હોય. ગુરુજીએ કહ્યું કે “માર જ સાર છે. ” આટલું મારવાથી હવે તું સીધે ચાલવા લાગે છે, શિષ્ય કહ્યું મહારાજ! આપના પ્રભાવથી જ આ સઘળું બની રહ્યું છે. અર્થાત્ પહેલાં ચાલતી વખતે ઉંચી નીચી જગ્યામાં મારા પગ પડતા હતા જેનાથી આપને કષ્ટ થતું હતું પણ હવે પડતા નથી. એટલે સમભૂમિમાં ચાલવાની માફક હું ચાલું છું. ગુરુ મહારાજે કહ્યું કે શું તને જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું છે ? શિષ્ય કહ્યું હા ! ફરી ગુરુ મહારાજે કહ્યું, તે જ્ઞાન પ્રતિપાતિ ઉત્પન્ન થયું છે કે અપ્રતિપાતિ શિષ્ય કહ્યું. મહારાજ ! અપ્રતિપાતિ જ્ઞાન ઉત્પન્ન થયું છે. આથી ગુરુએ કહ્યું, અહાહા ! મેં કેવલીની આ સમયે આસાતના કરી છે. આ પ્રકારે કહીને ગુરુજીએ શિષ્યના શીર ઉપર રજોહરણના દંડના પ્રહારથી વહેતા રૂધીરને જોઈ વારંવાર ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૩૧ Page #46 -------------------------------------------------------------------------- ________________ અતિશય પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પછી તેનાથી પેાતાના દોષ ખમાવવા લાગ્યા. આ પ્રકારે પશ્ચાત્તાપ કરતાં કરતાં વિશુદ્ધ ભાવનાથી ગુરુને પણ કેવલી જ્ઞાન પ્રાપ્ત થયું. આ દૃષ્ટાંતના સાર એ છે કે વિનિત શિષ્ય પેાતાની વિશુદ્ધિની સાથે સાથે ગુરુ મહારાજની પણ વિશુદ્ધિનું કારણ બને છે. એટલે શિષ્યાએ આ રીતે વિનીત થવું જોઇએ. ૧૩ા ગુરૂ ચિત્તાનુસારી શિષ્ય કા દ્રષ્ટાંત ગુરુ—ચિત્તનુગામી શિષ્યના ચિન્હાને આ ગાથા દ્વારા સૂત્રકાર બતાવે છે. નાવુદ્દો. ઇત્યાદિ, અન્વયા --પુતો વિચિ ન વાપરે-બપૃષ્ઠ:નિશ્ચિત્ ન ક્યાાંત ગુરુ મહારાજ જ્યાં સુધી કોઈ વાત ન પૂછે ત્યાં સુધી શિષ્યનું કર્તવ્ય છે કે તે કાઈ પણ વિષયમાં કાંઈ ન કહે. પુદ્દો વા નાહિયે વ—પૃષ્ઠોવા અહી નવવૃત્ત જો પ્રસંગવશ કોઇ વિષયમાં ગુરુ મહારાજ પૂછે તે પણ એમાં જીઢુ નહી ખેલવું જોઈ એ. જો, બસગ્ગ વિના જોવું સત્ય ચત્ કાઈ નિમિત્તથી ઉત્પન્ન થયેલા ક્રાધને જલદીથી દબાવી દેવા જોઇએ. ક્રોધ કો નિલૢ બનાને મેં દ્રષ્ટાંત ભાવા —કાઈ કારણવશ જો કદાચ ગુરુ મહારાજ શિષ્યને કઠીન વચનથી શિક્ષા આપે તે તે સમયે ક્રધનુ કડવું ફળ સમજી ઉત્પન્ન થયેલ ક્રાધને ક્ષમાથી દબાવી દે. કારણ કે ક્રોધ સમસ્ત અનર્થાની એક મજબુત જડ છે. બધા કલ્યાણાના વિનાશક છે. સંયમરૂપી ઉદ્યાનને ભસ્મ કરવા માટે દાવાનળની જવાળા જેવા ભયંકર છે. સમતારૂપી મેઘ ઘટાઓને વેરવિખેર કરવા માટે આ ક્રોધ પ્રચંડ પવન જેવા છે. શાંતિરૂપી ચદ્રમડળને ગ્રસવા માટે રાહુ જેવા સકળ સદ્ગુણરૂપી કમળવનને દુગ્ધ કરવા માટે હિમપાત જેવા કહેલ છે. ક્રાપથી ચિત્તમાં ઉદ્વેગ ઉત્પન્ન થાય છે અને ક્રાપથીજ શત્રુતાની વૃદ્ધિ થાય છે. જે જનપદ (દેશમાં) આ ક્રાધના આવાસ થાય છે તે સકલ વિપત્તિઓનું સ્થાન ખની દેશ આદિના નાશ કરે છે. કહ્યું પણ છે~~~ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૩૨ Page #47 -------------------------------------------------------------------------- ________________ લેાભી આત્મા ધનની પ્રાપ્તિની ચિંતામાં જ મસ્ત ખની રહે છે, કામુક કામિનીમાં મસ્ત છે, ઉન્મત્ત સર્વત્ર બ્રાંતિયુંક્ત બની રહે છે. પરંતુ ક્રેાધથી વ્યાકુલ ખનેલ આત્મા જોવા છતાં પણ આંધળા બની રહે છે. ૧ આ ક્રધનુ' નિવારણ કરવું હાયતા આ પ્રકારની ભાવના કરવી જોઇએ કે હું આત્મા ! તું તારા ઉપર અપકાર કરવાવાળા ઉપર જે પ્રકારે ક્રાય કરે છે એ પ્રકારે તે અપકાર કરવાવાળા ક્રાય ઉપર ક્રેા કેમ નથી કરતા. કેમકે એ તારા ખુબ મોટો અપકારી છે. કારણ કે તેના સદ્ભાવમાં ધર્મ, અર્થ, કામ અને મેાક્ષના સથા વિનાશ થાય છે. એથી ચર્તુવના વિનાશ કરવાવાળા હાવાથી એ તારા બધાથી વધુ અપકારી છે. ક્રોધ પર ક્રાધ કરવો એને મતલબ છે કે ક્રાધ કદી ન કરવા જોઇએ. ક્રાયને દબાવી દેવામાં દૃષ્ટાંત આ પ્રકારે છે— કાઈ કુળપુત્રના ભાઈને તેના વેરીએ મારી નાખ્યા, તે કુળપુત્ર મરણ જનીત દુઃખથી આર્ત્તધ્યાન કરતી માતાને જોઇ તુરતજ પેાતાના ભાઈના એ ઘાતકને પકડીને માતાની સન્મુખ ઉભું રાખી કહ્યું, અરે મધુ ઘાતક ! ખેલ તને આ તરવાર કયે સ્થળે મારૂં. તેણે ડરીને કહ્યું-જ્યાં શરણમાં આવેલાં પ્રાણીને મારવામાં નથી આવતાં એ સ્થળે આપ મને મારા. મને મારનારનાં આ પ્રકારનાં વચનને સાંભળી કુળપુત્રે માતાના મુખની સામે જોયુ. માતાએ ધૈર્ય ધારણ કરી દયાયુક્ત બની કહ્યુ કે હે બેટા ! શરણમાં આવેલાને વીરપુરૂષો કદી મારતા નથી કેમકે આટલા પ્રાણી અવધ્ય હાય છે. सरणागया य वीस, त्था पणया वसणपत्ता य । रोगी अजंगमा य, सप्पुरिसा णेव पहरति ॥ १ ॥ ગાથા-શરણાગત, વિશ્વાસપાત્ર, કષ્ટમાં પડ્યા, રાગી અને અપગ, એમના ઉપર મહાપુરૂષ પ્રહાર કરતા નથી, પરંતુ તેની રક્ષા કરે છે. માતાનાં આ પ્રકારનાં વચન સાંભળીને કુળપુત્રે કહ્યું ઠીક છે. આ અવધ્ય છે. પરંતુ હે માતા ! આ રાષ જે મારામાં ઉત્પન્ન થયા છે તેને હું કઈ રીતે શાન્ત કરૂ? માતાએ કહ્યું પ્રિય પુત્ર! ઉત્પન્ન થયેલ રાષ બધી રીતે સફળ કરવામાં આવે એવા કોઇ નિયમ નથી, માતાનાં આવાં વચનોથી સંતુષ્ટ બની કુળપુત્રે રાષને શાંન્ત કરીને તેણે પોતાના બંધુના ઘાત કરનાર વૈરીને કોઈ તકલીફ આપ્યા વગર છોડી દીધા. મારનાર વૈરીએ પણ બન્નેના ચરણામાં પડીને પેાતાના અપરાધની ક્ષમા માગી અને ખુશ થતા તે પાતાના ઘર તરફ ચાલી ગયા. પ્રત્યેક મુનિનું કર્તવ્ય છે કે કુળપુત્રની માફક પોતાનામાં ઉત્પન્ન થયેલ ક્રાયને દબાવવામાં સચેષ્ટ રહે. ( ચિં પિચં ધારિષ્ના પ્રિય પ્રિય ધાāત્ત ) શિષ્યનું કર્તવ્ય છે કે તે ગુરુ મહારાજ દ્વારા કહેવામાં આવેલ અપ્રિય વચનાને પણ પ્રિય વચન માની હૃદયમાં ધારણ કરે. ગુરુ મહારાજના વચન પિરણામમાં સંતાપને ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ 3333 ૩૩ Page #48 -------------------------------------------------------------------------- ________________ મટાડવાવાળા રત્નમયને પરિશુદ્ધ કરવાવાળા શાંતિરૂપી અમૃતના સમુદ્ર પરમ હિતકારી તથા આમ્રફળ જેવા. શરૂઆતમાં તુરા, મધ્યમાં આસ્ફરસ યુક્ત તથા અંતમાં અપૂર્વ રસનો આસ્વાદ કરવાવાળા હોય છે. આ માટે ગુરુ મહારાજનાં વચનને પ્રિય માનીને તેનું સેવન કરતા રહેવું જોઈએ. તે વિનીત શિષ્યનું કર્તવ્ય છે. અથવા–“ધારિજા ચિચિં ” આને અભિપ્રાય એ પણ છે કે સાધુ જ્યારે ભિક્ષા ચર્યા વગેરે માટે જાય ત્યારે તે સમયે કઈ કાંઈ સારૂં નરસું વચન કહે-નિંદા અગર સ્તુતિ પણ કરે તે પણ એમાં તેમણે પક્ષપાતિ ન બનવું જોઈએ. બન્ને પર સાધુનો સમાનભાવ હવે જોઈએ. એના પર રાગ અગર હૅશ કરે એ સાધુનું કર્તવ્ય નથી. लाभालाभे सुहे दुक्खे, जीविए मरणे तहा । समो निंदापसंसासु, तहा माणावमाणओ ॥ (उत्त० १९ अ.) પ્રસંસા મેં મુનિ કો અપના ઉત્કર્ષ કા ત્યાગ કા ઉપદેશ લાભમાં, અલાભમાં, સુખમાં, દુઃખમાં, જીવવામાં, મરણમાં, માનમાં, અપમાનમાં, તથા નિંદા અને પ્રશંસામાં એક સાધુજ એવા છે જે સમાન રહે છે. અહિં એ પ્રકારે સમજવું જોઈએ—ગુરુની આજ્ઞા મેળવીને પછી જ શિષ્ય ભિક્ષાર્થી માટે પ્રહસ્થને ઘેર જાય છે. ગ્રહસ્થ પણ પિતાના ઘેર પધારેલા સાધુનાં દર્શન કરી પિતાને બહુજ પુણ્યશાળી માને છે. કેમકે એવા ગૃહસ્થજન પ્રકૃતિથી ભદ્ર પરિણામી તેમજ ધર્મનું અનુસરણ કરવાવાળા હોય છે, ધર્મ સેવી હોય છે અને ધમષ્ટ હોય છે. ધર્મખ્યાતિ-ધર્મને ઉપદેશ દેવાવાલા એટલે ધર્માનુરાગી-ધર્મમાં અનુરાગ રાખવાવાળા હોય છે. ધર્મ પ્રલોકી અને ધર્મજીવી હોય છે. ધર્મ પ્રરંજન અને ધર્મશીલ હોય છે. મુનિને ઘેર આવતા જોઈને સર્વ પ્રથમ તેને વિનય કરવા નિમિત્ત સાત આઠ પગલાં એમની સામે જાય છે. હર્ષથી સંતુષ્ઠ ચિત્ત બનીને એવા કુલાતા હેય છે કે જાણે કેઈ અપૂર્વ નિધિને એમને લાભ થયે હોય, ચહેરે પ્રસન્ન થઈ જાય છે, મનમાં ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૩૪ Page #49 -------------------------------------------------------------------------- ________________ એક પ્રકારને વિલક્ષણ સંતોષ આવી જાય છે. એ સમયે એને ઘણેજ આનંદ થાય છે. એ આનંદમાં તલ્લીન થતાં થતાં તે શ્રાવક એ સમયે એક પ્રકારથી પિતે પિતાને પણ ભુલી જાય છે. અને વેદના એવં નમસ્કાર કરી ભક્તિના આવેશથી સ્વયં પિતાના ગુરુ મહારાજની સ્તુતિ કરતાં કહે છે કે હે નાથ ! આજ હું ધન્ય બન્યો છું, કૃત પુણ્ય બન્યો છું, અને મારી આ પર્યાય સફળ બની છે જે આપનાં દર્શન થયાં. દરિદ્રના ઘરમાં સેનાના વરસાદ સમાન તેમ કામ ધેનુ સમાન આપનું મારે ઘેર પધારવું મારા પરમ સૌભાગ્યને ઉત્પન્ન કરવાવાળું અને વૃદ્ધિ કરનાર છે. આ માટે પધારે અને ઘરને પાવન કરો આ પ્રકારે કહી તે મહાત્માને પિતાને ઘેર લાવે છે અને આદર માનથી તેમને વિપુલ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય એમ ચાર પ્રકારનો આહાર આપે છે. પછી વારંવાર તેની સ્તુતિ કરે છે. એવી પ્રશંસા સાંભળી, ગૃહસ્થની એવી વિનય ભક્તિ જોઈ, સાધુએ ફુલાઈ જવું ન જોઈએ. અપની નિંદામેં મુનિ કો અપકર્ષ (હલકાપના) કા ત્યાગ કરને કા ઉપદેશ તથા કેટલાક એવા પણ અધાર્મિક, સ્વેચ્છ, અનાર્યજન છે કે જેમને જીવન સત્ય ધર્મની વાસનાથી બીલકુલ વિહીન બનેલ હોય છે. અધર્મોમાં જ જેને ભારે અનુરાગ છે, પ્રકૃતિ પણ જેની અધર્મશીલ છે, વિવેકથી જે સર્વથા પરાભુખ છે. તે સાધુજનને જોઈને પિતાનાં નાક તથા હોને બગાડે છે અને મનમાં આવે તેવું બકવા લાગી જાય છે. નિંદા કરે છે, હીલના કરે છેખિસાય છે, કહે છે કે જુઓ તો ખરા આ બીચારે કેટલે પિતાની જાતને ભુલે છે તથા કે કાયર બનીને ફરી રહ્યા છે, કેવા કેવા દંભ રચી રહેલ છે, જે અહિં તહિંથી ભિક્ષા માગીને પિતાને નિર્વાહ કરે છે. પિતાનું જ પેટે ભરવાનું એ શીખેલ છે. આવા સાધુથી સંસારની શું ભલાઈ થઈ શકવાની છે. આ તે કેવળ આ પૃથ્વી ઉપર ભાર જેવા છે. જે કુતરાની માફક ઘેર ઘેર દરરોજ ભમતા રહે છે. આ પ્રકારનાં વચન સાંભળી સાધુએ પિતાના આત્માને હલકે માનતા ન બનવું જોઈએ. આ વિષયને એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૩૫ 2: ૧ Page #50 -------------------------------------------------------------------------- ________________ કોઈ એક વૃદ્ધ મહાત્મા ભિક્ષા માટે કાઈ એક ઘેર પહોંચ્યા ત્યા જઈ ગૃહસ્થના સ્ત્રીને “ સચિત્ત જળાદિકના સ્પર્શથી રહિત છે કે નહી” આ અભિપ્રાયથી પૂછ્યું કે, બહેન ! સ્વસ્થ છે ને ? મહાત્માજીની વાત સાંભળીને ગૃહસ્થની સ્ત્રી કહેવા લાગી કે હું તે સ્વસ્થ જ છું-રાગી તે તમેજ છે. મહાત્માજીએ પછી તેને ભિક્ષા આપવા કહ્યું તેા એ ખેલી કે, અહીં કયાં તમારા માપ કમાઈને રાખી ગયેલ છે, જે લેવા માટે દોડી આવ્યા છે ? આ વચનને સાંભળીને મહાત્માજી ત્યાંથી પાછા ફર્યા, મહાત્માજીને પાછા કલા જોઈ ગૃહસ્થની સ્ત્રી બડબડાટ કરતાં કહેવા લાગી, આહા! ભિક્ષાથી હોવા છતાં પણ આટલું અભિમાન ! આવા ભિક્ષા લઈ જાવ, હું ભિક્ષા આપુ છું. આ પ્રકારે એ ગૃહસ્થની સ્ત્રીએ કહ્યું તે મહાત્મા એને ઘેર ભિક્ષા લેવા પાછા ગયા તે જ્યારે તેને મેટી મોટી ચાર રોટલી દેવા લાગી તે મહાત્મજીએ કહ્યુ બહેન થાડા આહાર આપે।-આ તા ઘણુ છે. ત્યારે ગૃહસ્થની સ્ત્રીએ કહ્યુંવાહ ખૂબ કહ્યું, આટલા અલમસ્ત જેવા તે બની રહેલ છે છતાં પણ થાડા આહાર દેવાનુ કહી રહ્યા છે. થાડા આહારથી ભા આ અલમસ્ત શરીરની તૃપ્તિ કઈ રીતે થઈ શકશે. ઈત્યાદિ એનાં અપમાન જનક ચત સાંભળીને પણ તે મહાત્મા સમભવશાળી જ બની રહ્યા અને તેનાં તેવાં વચનાથી પેાતાની જાતને હીન નહિં સમજ્યા. ત્યાંથી ઉચિત ભિક્ષા લઈ ને પછી તે પેાતાના સ્થાન ઉપર આવી ગયા. આ પ્રકાર કહેવાના મતલબ એ છે કે સમસ્ત મુનિ જનાએ પેાત પેતાને પ્રતિકુલ સોગમાં પણ હિન માનવું ન જોઈ એ. ૫૧૪૫ આત્મા કા દમન કરને સે હી ક્રોધ કોં નિષ્કલ બના શકતે હૈ ઇસ હેતુ સે આત્મઢમન કા ઉપદેશ ઔર ઇસ વિષય મેં અનેક દ્રષ્ટાંત જે આત્માનુ દમન કરે છે તે ક્રોધને નિષ્ફળ કરી શકે છે આ માટે સૂત્રકાર આત્મા-અર્થાત્-મનને દમન કરવાના ઉપદેશ આપે છે, અને તેનુ ફળ પણ કહે છે.અપાવે ॰ ચારિ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૩૬ Page #51 -------------------------------------------------------------------------- ________________ अन्वयार्थः - अप्पा चेत्र दमेयच्वो आत्मा एव दमितव्यः -, મનજ દમન કરવા ચેાગ્ય છે. अप्पा हु खलु दुधमो - आत्मा हु खलु दुर्दमः -, કેમકે મનજ દુખ છે. अप्पा दंतो अस्सि लोए परस्य य सुहो होइ । आत्मानं दाम्यन् इह लोके परत्र च सुखी भवति । મનનું દમન કરનાર જીવ આલાક અને પરલેાકમાં સુખી થાય છે. ભાવાર્થ-સૂત્રકાર આ ગાથા દ્વારા ઇન્દ્રિયાના વિષચામાં પ્રવત માન મનને નિગ્રહ કરવાના ઉપદેશ આપી રહ્યા છે. તેઓ કહે છે કે, આ લેાક અને પરલેાકમાં જો સુખી થવાં ચાહતા હૈ। તે-મનના નિગ્રહ કરી, એને પેાતાના વશમાં રાખા. જ્યાં સુધી મનને વશ કરવામાં ન આવે ત્યાં સુધી એના આધીન બનેલા આત્મા કયારેય પણ–કાઈ પણ ભવમાં સુખ શાંતિથી રહી શકવાના નથી. આત્મા જ મનનું દમન કરી શકે છે. દમન કરવાના હેતુ એ છે કે મન ઈન્દ્રચાના વિષયમાં વ્યાપ્ત બન્યું છે. એને એમાંથી દુર કરવું એજ મનનું દમન કરવું છે. મનને વિષયેાથી હટાડી આત્મામાં સ્થાપિત કરવુ જોઈ એ. ત્યારે જ આત્મામાં શાંતી જાગી શકે છે. આત્મા શબ્દના અર્થ અહીં' મન છે. કેમ કે આત્માનું જ દમન કરવામાં આવે છે. જીવ આત્મા એનું ક્રમન કરવાવાળા છે. ક્રમન કરવાથી આત્માને મેટામાં માટા લાભ તા એ થાય છે કે જે પ્રકારે સૂર્યના ઉદય થવાથી ઠંડીની વેઢાનાની નિવૃતિ થાય છે. એજ રીતે મનને જીતી લેવાથી આત્માના સકળ દુઃખોની નિવૃત્તિ થઈ જાય છે. આ માટે શાસ્ત્રકારના આ ઉપદેશ છે કેઃ “ નમો નો સંવારે, મળો ચંચમસ્થિર। ओ ओ नियमिय, कुज्जा अप्पंमि तं थिरं ।। " આ અસ્થિર ચંચલ મન જે જે પદાર્થોની તરફ ઢળે-એમાં ચાલે-એને ત્યાંથી ખેંચીને મેાક્ષાભિલાષીએ પેાતાના આત્મામાં સલગ્ન કરી દેવું જોઈ એ. જ્યાં સુધી મન સ્થિર નહી હાય-ત્યાં સુધી એના નિગ્રહ થનાર નથી—ત્યાં સુધી તત્વજ્ઞાન આત્મામાં ઉત્પન્ન થઈ શકતુ નથી. તત્વજ્ઞાનની જાગૃતિ થયા વગર આત્માને હૈય અને ઉપાદેય પદાર્થાનું વાસ્તવિક ભાન થઈ શકતુ નથી. મન એવું ચંચળ છે કે ભલભલા જ્ઞાનીજનને પણુ સંયમરૂપી શિખર ઉપરથી એકદમ નીચે ગબડાવી મુકે છે, અને સેવન ન કરવા ચેાગ્ય માર્ગમાં પ્રવૃત્ત બનાવી દે છે. આથી તેમની ચતુતિરૂપ સંસારમાં પરિભ્રમણુ રૂપ દુર્દશા જ થતી રહે છે. નરક અને નિગેાદના અનંત દુઃખા તે ભાગવે છે. આ દુ:ખેાથી આત્માનું રક્ષણ કરનાર જે રત્નમય ધમ છે—તે એની પાસેથી લુંટાઈ જાય છે, આથી બિલકુલ નિર્ધન ખની જાય છે. આ નિર્ધનતામાં આત્માના જે બીજા સદ્ગુણ હોય છે એના પશુ વિકાસ થતા નથી. આ પરિસ્થિતિમાં આત્માની એટલી દયામય હાલત થઈ જાય છે, કે જ્ઞાનાવરણાદિક આઠ પ્રકારનો ક્રમ રાત અને દિવસ એના પર પ્રહાર કરતાં રહે છે. આ સમયે એને આમાંથી કોઇ ખચાવનાર હેાતું નથી. આ માટે મેાક્ષાભિલાષીનુ કર્તવ્ય છે કે, તે મનનેા નિગ્રહ કરે. સમસ્ત આ વિષયને એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે કાઈ એક મહાત્મા જે લબ્ધિસપન્ન હતા, એક વૃક્ષની નીચે ધ્યાનમાં ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૩૭ Page #52 -------------------------------------------------------------------------- ________________ બેઠા હતા. મોઢા ઉપર દેરાસાથે મુખવસ્ત્રિકા બાંધેલ હતી. એમને એ ધ્યાનમાં એક વિશાળ જગલ દેખાયું, જે અનેક પ્રકારના હિંસક પ્રાણીઓથી ભરેલું હતું, તેમાં એમણે એક મહાકાય વ્યક્તિ જેને હજાર હાથ છે તેવી જોઈ, એના બધા હાથમાં મુશળ હતાં, તે અહિંથી તહીં દેડતા દેડતા મુસલેને પિતાના શરીર પર મારતું હતું અને ભયંકર ચિત્કાર શબ્દ કરતો હતે, એ એટલા જોરથી દેડિતે હતું કે સે જન સુધી નિકળી જતો. થાક લાગતે અને શરીર જ્યારે ઢીલું થઈ જતું ત્યારે તે ખુબજ ઉંડા અને ગાઢ અંધકારથી છવાયેલા કુવામાં કુદી પડતે, પાછો ત્યાંથી નિકળતો અને એ જ રીતે હજારો મુસલથી પિતના શરીરને ટીપતે. બાદમાં શલભ (પતંગ)ની માફક એક મહતી અગ્નિજવાળામાં પડતે અને ત્યાંથી પણ નીકળીને તે મહાન કાંટાવાળા જંગલમાં ઘુસી જતે ત્યાં પણ આમ તેમ દેડતે અને પહેલાંની જેમ પિતાના શરીર ઉપર મુશલેના ફટકા લાગાવતા પછી થોડા આગળ વધી જોર જોરથી હસતે અને ચંદ્રકિરણ સમાન શીતળ કેળના વનમાં પ્રવેશ કરી ત્યાં આરામ કરવા લાગતે. થડે સમય વિશ્રાંતિ લઈ-શ્રમ રહિત બની ત્યાંથી બહાર નીકળી પૂર્વવત્ દડા દેડ અને શરીર ઉપર મુશલના પ્રહારની પ્રવૃત્તિ. અંધકારવાળા કુવામાં પડવું, ફરી પાછો કેળાના વનમાં પ્રવેશ, ત્યાંથી લતા વનમાં, ત્યાંથી ફરી કુવામાં, ત્યાંથી નીકળી ફરી કેળના વનમાં, આ પ્રકારે ભ્રમણ કરતે અને પોતાના શરીરને મુસલેથી મારતે. આ સ્થિતિ જ્યારે મહાત્માએ જઈ ત્યારે તેમને ભારે અચરજ થઈ એની એ સ્થિતિને પિતાના લબ્ધિબળથી સ્થભિત બનાવી દઈ મહાત્માએ તેને પૂછયું-તું કેણ છે અને આ પ્રકારની ચેષ્ટાઓ શા માટે કરે છે? તને શું પ્રિય છે? મહાત્માની વાત સાંભળી તેણે કહ્યું કે હું બીજે કઈ નથી–મારું નામ મન છે. ઈટ અનિષ્ટ શબ્દાદિક વિષયમાં પ્રવૃત્તિ કરવી અને તૃષ્ણારૂપી રસીથી પ્રાણીઓને બાંધવા એ મને પસંદ છે. મને આનંદ પણ એ વાતમાં આવે છે કે જ્યારે પ્રાણ આરંભ પરિગ્રહમાં આશક્ત બની સંસાર ચક્રમાં ઘૂમે છે. હું પિતેજ તેની આ સ્થિતિનું મૂળ કારણ બનું છું, કઈ વખત હું જીને દેવ જાતીમાં, કયારેક મનુષ્ય નીમાં. ક્યારેક તિર્યંચ ગતિમાં, કયારેક પૃથ્વી આદિ સ્થાવર નીમાં, કયારેક બે ઈન્દ્રિયવાળા ત્રસ પર્યામાં ઘૂમતે રહું છું. અને ત્યાંના અનેક કષ્ટોને પાત્ર બનાવી હું ખુશી થતે રહું છું. આપ જેવા મહાત્માઓ ઉપર ભારે પ્રભાવ પડી શકતે નથી એ વાતનું મને દુઃખ છે. કારણ કે આ આપના સામર્થ્ય આગળ મારી શક્તિ સર્વથા સંકુચિત બની જાય છે. તે આ દિશામાં ન વહેતાં બીજી દિશા તરફ વહેતી હોય છે. આ માટે હું નિગૃહીત બનીને આપ જેવાઓથી રત્નત્રયની આરાધના કરાવું છું મુક્તિના માર્ગમાં લગાડી દઉં છું, અને ક્ષપક ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રેણી પર પણ ચડાવી દઉં છું. જ્યારે સાધુજનનો નિગ્રહ કરવાનો મને અભ્યાસ ધિરે ધિરે પ્રકર્શ અવસ્થા પ્રાપ્ત થાય છે, ત્યારે આ અભ્યાસની પ્રકર્ષતાની કપાથી તેને જ્ઞાન વિશેની પ્રાપ્તિ થઈ જાય છે, તેનાથી તે શાસ્ત્ર પ્રતિપાદિત ઉપાયોનું નિરિક્ષણ કર્યા કરે છે. એ જ્ઞાન વિશેનું કથન એવું તે નથી જે આપની સામે વચનથી કહી શકાય, તે વાત તે તેજ જાણી શકે છે જે આ અવસ્થાને પહોંચેલ છે. જેની આત્મા આ નિગ્રહના અભ્યાસના પ્રકથી વિહિન છે. આવા જીવ એ સ્વાદને કયાંથી જાણે. આ જ્ઞાન વિશેષ સિદ્ધિ પદરૂપી સંપત્તિના જનક હોય છે. સૂક્ષ્મથી સૂક્ષ્મ પદાર્થોના પણ એ જાણકાર હોય છે. એમનાથી છને કઈ કઈ પદાર્થને સ્પષ્ટ પ્રતિભાસ થવા લાગે છે. મને નિગ્રહ કરવાને અભ્યાસ જ્યારે ચેડા અંશે અત્યંત પ્રકાશ અવસ્થા સુધિ પહોંચી જાય છે ત્યારે એ સમયે આત્મામાં પ્રતિભ નામનું એક જ્ઞાનવિશેષ ઉત્પન્ન થાય છે. આ જ્ઞાન કેવલ જ્ઞાનથી પહેલાં થાય છે. તેમાં મત્યાદિક પરાક્ષ જ્ઞાનની અપેક્ષા રહેતી નથી. જેમ સૂર્યનો ઉદય થયા પહેલાં તેને આવવાને પ્રકાશ પ્રસાર પામે છે, ભાસ પ્રસ્તુત બને છે તે પ્રકારે સમસ્ત રૂપાદિક પદાર્થોને વિષય કરવાવાળા આ પ્રતિભ જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ સૂર્યના ઉદય થતાં પહેલાં તેની પ્રભારૂપે પ્રગટ થાય છે. જેથી એ વાત નિશ્ચય બને છે કે હવે આ આત્મામાં કેવલજ્ઞાનને ઉદય થવાને છે. જ્યારે મનોનિગ્રહને અભ્યાસ સર્વોત્કૃષ્ટ અવસ્થા સંપન્ન બની જાય છે, ત્યારે તે સમય આત્મામાં કેવલજ્ઞાનની ઉદૂભૂતિ થઈ જાય છે. આથી સમસ્ત પદાર્થોને સ્પષ્ટ પ્રતિભાસ થવા લાગી જાય છે. કેઈ પણ રૂપી અથવા અરૂપી પદાર્થ એ નથી બચતે જે કેવલજ્ઞાનને વિષય ન બનતે હોય, આ જ્ઞાન અનુપમ છે એવું બીજું કઈ જ્ઞાન નથી કે જેનાથી આને ઉપમિત કરી શકે. તેના દ્વારા પ્રકાશિત પદાર્થોમાં કઈ પણ પ્રકારની બાધા આવતી નથી. આ પ્રકારે મહાત્માને કહીને તે મન નામને પુરૂષ અંતર્ધાન થઈ ગયે. - આત્મા શબ્દને અર્થ બાહ્ય ઇન્દ્રિય પણ છે, જે સ્પર્શન, રસના, ઘાણ. ચક્ષુ, અને કાનના ભેદથી પાંચ પ્રકારની છે. મેક્ષાભિલાષી આત્મા એનું દમન ન કરે છે તે મુક્તિ માર્ગમાં પ્રવર્તી બની શકતા નથી. તેમજ સાધક પણ બની શકતો નથી. ઈનિદ્રાનું જે દમન ન કરવામાં આવે તો શાસ્ત્રકારોએ ત્યાં સુધી કહેલું છે કે, આત્માને પણ વિનાશ થઈ જાય કહ્યું પણ છે-જુઓ-જ્યારે કમથી એક એક ઇન્દ્રિયના વિષયમાં લાલુપ હેવાથી કુરંગ–હરણ, માતંગહાથી, પતંગ, ભ્રમર, તેમજ માછલી, આ પ્રાણ પિતાના પ્રાણથી રહિત બને છે. તે પછી માણસ જ્યારે પાંચેય ઇન્દ્રિયોના વિષયમાં લોલુપ બની રહે તે તેને નાશ ન થાય? ખરેખર નાશ થવાને-દુર્ગતિને પ્રાપ્ત કરશે. એથી જે રીતે જોડેસ્વાર ઇઅિછત માર્ગ ઉપર ચલાવવા માટે ઘોડાને લગામ દ્વારા પિતાના આધિન બનાવી લે છે. એ જ પ્રકારે આત્મહિતૈષીનું કર્તવ્ય છે કે, તે પણ આ ઈન્દ્રિયરૂપી ઘેાડાઓને કે જે પિત પિતાના વિષયોની તરફ અર્થાત અસંયમ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૩૯ Page #54 -------------------------------------------------------------------------- ________________ માગમાં પ્રવૃતિ કરે છે. એને સંયમરૂપી લગામથી સંયમિત બનાવે જેનાથી તેની અસંયમની પ્રવૃતિ રોકાઇ જાય. મતલબ કહેવાના એ છે કે, પાંચ ઇન્દ્રિય અને મન, આ છ ને નિગૃહીત કરવાથી આત્મા પોતાના ઉપશમ ભાવમાં સ્થિત થાય છે. આથી એના નિગ્રહ કરવાના પ્રયત્ન દરેક મેાક્ષાભિલાષી આત્માએ કરવા જોઈએ. ' બપ્પારૢ વધુ દુશ્મો '' આ પ્રભુએ કહેલા વચનને ભદ્રાચાય ની પાસેથી સાંભળીને ઉગ્રવંશીય ઉગ્ર નામના રાજા દીક્ષીત થયા. તેઓએ દરેક પ્રકારે પેાતાના મનના નિગ્રહ કરવાના ખુખ પ્રયત્ન કર્યાં, પરંતુ પવનના સમાન અતિ ચંચળ હોવાથી તેનાથી નિગ્રહ કરી શકાયા નહીં. એ મુનિવ્રતધારી રાજાએ વિચાર કર્યાં ઘણા આશ્ચાયની વાત છે કે, એક કેપ કુટિલ ભ્રકુટી માત્રથી મારા સમસ્ત પ્રજાજના મારી આજ્ઞાને માથા ઉપર ધારણ કરતા હતા અને ચણુના શરણમાં આવી જતા હતા. પરંતુ આ મન કેટલું મળવાળું છે જે મારા વશમાં આવતું નથી. ઉલટુ મનેજ અનેક રીતે નચાવે છે. હું જાતિ સ'પન્ન છું', કુળ સપન્ન છે, અને ઉગ્ર વશિય ક્ષત્રિય છું. આથી મારૂ' કવ્યું છે કે, એના ઉપર વિજય કરવા માટે હું મારી શક્તિના પરિચય કરાવું. હું કોઈ એવા નબળા મનના માણુસ નથી કે એના વશમાં પડી જાઉં. આથી જેમ બને તેમ દરેક ઉપાયથી ચાહે તે કેટલું પણ ચંચલ કેમ ન હોય તેને મારા આધિન અનાવીને જ જંપીશ. જો તે તપથી વશ ખનશે તે હું તપ કરીશ-સંયમથી વશ થશે તે સંયમ માર્ગનું આરાધન કરીશ, જો સ્વાધ્યાય અને ધ્યાનથી વશમાં આવશે તે સ્વાધ્યાય, ધ્યાન કરીશ. પરંતુ આને હું'છેડનાર નથી, આ પ્રકારની દ્રઢ પ્રતિજ્ઞા લઈ સર્વ પ્રથમ તેણે પાંચ સમિતિઓનું પાલન કરવામાં પરાવ્યુ પરંતું મન તા ભારે ચંચલ હતુ. આ કારણે જેમ ત્યાથી નિકળ્યું કે ગુપ્તિએમાં નિયુક્ત થયું. છતાં પણુ તે ત્યાં થાડીવાર રહી જ્યારે તેણે અહિં તહિં જવાના પ્રયત્ન કર્યાં કે, રાજરૂષિએ તુરતજ સ્વાધ્યાયમાં નિરત કરી દીધું. જ્યારે તે ત્યાં પણ ન ટકયું. ત્યારે સૂત્રાર્થ ચિંતનરૂપ ધ્યાનમાં લગાવી દીધુ અને તે સૂત્રાના ચિંતનમાં ત્યાં લાગી ગયા, પરંતુ ત્યાં પણ તે લાંબે સમય સ્થિર ન રહી શકયા. આ પછી ઉપશમ ભાવમાં લગાવવામાં આવતાં જેમાંથી શાંતિ મળે. છતાં પણ એ સ્થિર ન રહ્યું. ત્યારે મુનિ વીચારવા લાગ્યા કે, મન મહુજ ચંચળ છે. તેને જ્ઞાન વગેરેની ક્રિયામાં લગાડવામાં આવ્યું, જ્ઞાનક્રિયાથી તેને વશ કરીશ એવા નિશ્ચીત વિચાર કરી ક્ષપક શ્રેણીને આશ્રય લીધા, પછી મન સ્થિર થયું અને શુકલ ધ્યાનના બીજા પદ્મના અવલંબનથી કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું. અને સિદ્ધી પદ પામ્યા. તા કહેવાનુ... એ છે કે, આત્માને દમન કરવાવાળા સાધુ આ લોક અને પરલેાકમાં સુખી થાય છે. આને ઉદાહરણ દ્વારા સમર્થન કરવામાં આવે છે— સન ધર્મ ઘાષ નામના કાઈ એક આચાર્ય હતા, તે શિષ્ય સહિત વિહાર કરીને કોઇ ગામે જઈ રહ્યા હતા, ચાલતાં ચાલતાં તે માગ ભુલી ગયા અને ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ४० Page #55 -------------------------------------------------------------------------- ________________ ચારાના નેસડામાં જઈ પહેાંચ્યા. ત્યાં ૫૦૦ ચાર રહેતા હતા, ચેામાસાના સમય નજીક આવી રહ્યો હતા, એટલે સમય ન હતા કે ત્યાંથી બીજા સ્થાને પહાંચીને ત્યાં ચામાસામાં રહેવાના નિશ્ચય કરી શકાય. આથી આચાર્યે એ સ્થાન ઉપર ચતુર્માસ વ્યતિત કરવાના અભિપ્રાયથી ચેારાના નાયકથી ચતુર્માસ રોકાવા માટે આશ્રય સ્થાનની યાચના કરી. આચાર્યની વાત સાંભળી ચારાના નાયકે કહ્યું કે ભલે આપ અહિ રહેા અમને એમાં કાંઈ વાંધા નથી. પરંતુ આપ અહિં ધામીક ઉપદેશ આપવાના વિચાર ન રાખશે. કારણ કે અમે સઘળા અહિંના નિવાસી ચારી કરીને પેાતાના નિર્વાહ કરીએ છીયે. કદાચ એવું ન બને કે આપના ઉપદેશથી અમારા ધંધા બંધ થઈ જાય, આચાર્ય તેની વાત માની લીધી અને સ્વાધ્યાય અને ઘ્વાનથી ત્યાં રહીને પેાતાના ચામાસાના સમય વ્યતિત કર્યાં. જ્યારે વિહાર કરવાના સમય આવ્યે તે વખતે બધા ચારીએ મળી આચાયૂને પહોંચાડવા માટે એકઠા થયા અને થાડે દૂર સુધી આ ખધા આચાય મહારાજને પહાંચાડવા તેમની પાછળ પાછળ ગયા. ત્યાં આચાર્યે તેમને રાત્રી લેોજન ન કરવાના ઉપદેશ આપ્ટે, તે વખતે તેમણે જણાવ્યું કે રાત્રી ભેજનમાં અનેક દોષ છે કેમકે, સૂર્યાસ્ત થઈ જવાથી અનેક સૂક્ષ્મ જીવાને પ્રચાર અને ઉત્પત્તિ થાય છે. અને લેાજનમાં જો પીપીટીકા-કીડી ખાવામાં આવી જાય તે બુદ્ધિના નાશ થાય છે. જી' વગેરે જે ખાવામાં આવી જાય તે જળેાદર નામના રોગ થાય છે, માખી આવી જવાથી ઉલટી થાય છે, જો કરાળીયા ખાવામાં આવી જાય તા કાઢ થાય છે, કાંટા તેમજ લાકડાંની કાંસ જેવું ખાવામાં આવી જાય તા ગળામાં અટકાઈ જાય છે અને ઘણુ દુ:ખ થાય છે, વિંછી ને ખાવામાં માવી જાય તા તાળવુ' તેાડી નાખે છે, મેાવાળા ખાવામાં આવી જાય તે સ્વરના ભંગ થાય છે. ઈત્યાદિ અનેક દોષ રાત્રી ભેજનમાં છે અને રાત્રી ભેાજન કરનારને દુર્ગતિની પ્રાપ્તિ થાય છે. આ માટે કેાઈ એ રાત્રી ભાજન ન કરવું, આચાર્ય મહારાજની આ પ્રકારની ધમ દેશના સાંભળીને તેમાંથી ફક્ત એક ચારના આગેવાને રાત્રી લેાજનને ત્યાગ કર્યાં. એક વખતે તે ચારના આગેવાન એ પાંચસા ચારેની સાથે ચારી કરવા માટે બહાર ગયે, કોઈ એક નગરમાં ચારી કરવાથી તેને ઘણું દ્રવ્ય મળ્યુ. અને લઈ તે બધા ત્યાંથી ચાલતા થયા અને કાઇ એક જંગલમાં પહેાંચી ત્યાં શકાયા. ચારના આગેવાને બધાને ભાજનની તૈયારી કરવાનું કહ્યું તેના આદેશને સાંભળી અરજી જેટલા ચાર તા ભાજનની તૈયારીમાં લાગી ગયા અને અરધા દારૂ વિગેરે લેવા માટે પાસેના ગામમાં ગયા, દારૂ વિગેરે લેવા ગયેલા એ ચારીએ મનમાં વિચાર કર્યાં કે, ચારીમાં મળેલ સઘળુ દ્રવ્ય ખધુ અમને મળી જાય તે ઘણું સારૂં થાય આ માટે એવા પ્રયત્ન કરવા જોઇએ કે જે લેાકા લેાજન મનાવે છે તે બધા મરી જાય. તેમને મારવાની તરકીબ કેવળ એક જ છે કે આ દારૂમાંના અરધા દારૂમાં વિષ ભેળવવવામાં ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૪૧ Page #56 -------------------------------------------------------------------------- ________________ આવે. એવા વિચાર કરી તેએએ અરધા દારૂમાં વિષ મેળવી દીધું અને અરધા દારૂ પેાતાના માટે અલગ રાખ્યા. અહિં પણ જે માંસ વગેરે પકાવવામાં લાગેલ હતા તેમણે પણ એવા વિચાર કર્યાં જેવું કામ આ લેાકાએ કર્યું. અર્થાત્ એ લેાકાએ પણ અરધા ભેાજનમાં વિષ મેળવી દીધું અને અરધું પેાતાના માટે અલગ રાખી લીધું. જ્યારે બધા જમવા માટે એસવા માંડયા ત્યારે બધાએ તેના આગેવાનને જમવા માટે એલાવ્યા, પરંતુ આગેવાને એમ કહી ના કહી કે જુએ ભાઈ એ આ સમયે રાત્રીના સમય થઈ ચુકયા છે મે' રાત્રી ભેજનના ત્યાગ કરેલ છે આથી આપ લેાકેાજ જમી લ્યા, આગેવાનની આ પ્રકારે આજ્ઞા મળતાં તે બધા જમવા માટે એસી ગયા, અને અરધા તેા વિષે મેળવેલ દારૂનુ પાન કરવાથી મરી ગયા અને અરધા વિષ મિશ્રીત માંસના ખાવાથી મરી ગયા. આ પ્રકારે સ વિનાશ જોઈને આગેવાને મનમાં વિચાર કર્યો કે રાત્રી ભાજન ત્યાગ કરવાથી માત્ર એક રસનેંદ્રિયનું દમન કરવામાં આવે છે તેનું આ ફળ છે. જે હું એકલા જીવતા રહી શકયા. જો હું સર્વ પ્રકારથી આત્મા-ઇન્દ્રિય અને મનનું દમન કરૂં તે ધ્રુવ, નિત્ય, અચલ અને અવ્યાબાધ મુક્તિ સુખના અધિકાર કેમ ન બનું ? આ પ્રકારના વિચાર કરી તે ચારના આગેવાને એજ વખતે મુનિ પાસે જઇને દીક્ષા ધારણ કરી આત્મ કલ્યાણના માનું સાધન કરવાના પ્રારંભ કરી દીધા ॥ ૧૫ ।। કરવાના વિચાર મેાક્ષના અભિલાષીએ આ પ્રકારે આત્માનું દમન કરવા જોઇએ-મે॰ ઈત્યાદિ. અન્નયા ——મે આવા સંનમેળ સમેચ યંતોષ:-પંચમેન સવસા મચા ટ્રાન્તઃ વર સંયમ અને તપ દ્વારા જો હું આત્માના ઇન્દ્રિયા અને મનનું દમન કરૂ એ સર્વોત્તમ છે. જો તેમ ન કરૂ તા કદાચિત મને વધવું હિં દું રૂક્ષ્મ તો અરૂં મા ય—બંધન વધેઃ રૈઃ કૃમિતઃ અર્દૂ મા વર બંધના શ્રખલા આદિ દ્વારા મધવારૂપ ક્રિયાએથી તથા વધ-ચપેટા આદિ પ્રહારથી જો હું બીજાએથી દમિત ખનું અથવા જો હું ઇન્દ્રિયે! અને મનનું તપ તથા સંયમ દ્વારા દમન કરી લઉ* તા તે એ માટે ઉત્તમ છે કે હું ભવિષ્યમાં અન્ય વ્યક્તિ દ્વારા ધન અને વષથી નિગૃહીત નહી થઈ શકું. કહેવાના મતલખ એ છે કે જ્યારે મને ખીજા માણસા ખંધન અથવા તાડન આદિ દ્વારા નિગ્રહીત કરે તે આમાં મારી કાઈ પણ ભલાઈ નથી. કારણ કે, આ અવસ્થા અનિચ્છાએ પરવશ થવાને કારણે સહન કરવી પડે છે. તેમાં ચિત્તની સમાધી થતી નથી. ચિત્તમાં ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૪૨ Page #57 -------------------------------------------------------------------------- ________________ સમતાભાવરૂપ સમાધીની પ્રાપ્તિ થશે નહીં. આ પણ નિશ્રીત છે કે, કર્મની નિર્જરા પણ થશે નહીં. કમની નિર્જરાના અભાવમાં આ અનંત સંસારનું પરિભ્રમણ પણ રેકી શકાવાનું નથી. ૧૭ પ્રકારના સંયમથી અને ૧૨ પ્રકારના અનશન આદિ તપથી જે હું આત્માનું દમન કરી લઉં તો તેનાથી મારું એકાન્ત હિત થશે. કારણ કે, સંયમથી જ આશ્રવને નિરોધ થાય છે, તેની સહાયતાથી જ આમાં ક્ષયક શ્રેણએ પહોચે છે. અનંતગુણી કર્મોની નિર્જરા એનાજ સદૂભાવથી થાય છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ જીવને એના જ બળથી મળે છે. શૈલેશી અવસ્થાને લાભ તેમજ સિદ્ધઅવસ્થાની પ્રગટતા એજ તપ સંયમથી મળે છે. રાગદ્વેશ આદિથી મલીન આત્માનું શોધન તપથી થાય છે. તે વેશ્યા આદિ વિવિધ લબ્ધિઓના જનક તથા પૂર્વનાં સંચિત સમસ્ત કર્મોને નાશ કરનાર અને નવીન કમેને રોકનાર તપ હોય છે. આથી આ અવસ્થામાં એકાન્તતઃ આત્માનું હિત સમાયેલું છે. (સેચનક હાથીના દષ્ટાંતથી સૂત્રકાર આ વિષયને સ્પષ્ટ કરે છે.) કેઈ એક વનમાં અનેક હાથણીઓની સાથે એક મદેન્મત્ત ગજરાજ (હાથી) નિવાસ કરતું હતું. ત્યાં જેટલાં નવાં બચ્ચાં જન્મતાં હતાં તે બધાને તે મારી નાખતે. એક સમયની વાત છે એક હાથણી ગર્ભવતી થઈ, ગર્ભાવસ્થામાં હાથણીએ વિચાર કર્યો કે જ્યારે મને બચુ અવતરશે ત્યારે એ વાત નિશ્ચિત છે કે આ દુરાત્મા હાથી તેને મારી નાખ્યા વગર રહેશે નહીં. આથી સારૂં તે એ છે કે, આ જુથથી જુદા પડીને રહું. આ વિચાર કરી તે જુથથી જુદી રહેવા લાગી. પરંતુ અલગ રહેવાને ભેદ પ્રગટ ન થઈ જાય એ માટે તે જુથમાં અવાર નવાર આવતી જતી અને ધીરે ધીરે એકેક દિવસ અને બબ્બે દિવસના અંતરે આવતી જતી. આ પ્રકારે કરતાં કરતાં જ્યારે તેને પ્રસવ સમય નજીક આવ્યો ત્યારે તે કઈ તપસ્વીના આશ્રમમાં જઈ પહોંચી અને ત્યાં ગુપ્ત સ્થાનમાં પ્રચ્છન્ન-છૂપાઈને બચ્ચાને જન્મ આપે. બચું મોટું થવા માંડયું, ત્યાં જે રીતે તાપસ કુમાર ઘડામાં પાણી ભરીને ઉદ્યાનના વૃક્ષને પાતા હતા તે રીતે આ હાથીનું બચ્ચું પણ જળાશયથી પોતાની સુંઢમાં પાણી ભરીને ઉદ્યાનના વૃક્ષેને પાણી પાવાનું કામ કરવા લગ્યું, તાપસેએ આ પ્રકારનું કામ કરવાથી તે હાથી બાળકનું નામ “સેચનક રાખ્યું. તાપસ બાળક તેના પર ખૂબ પ્રસન્ન રહ્યા કરતા, એથી તે એમની સાથે ખૂબ હળી મળીને રહેવા લાગ્યું, તે ત્યાં સુધી કે એમની સાથે તેની પૂર્ણ મિત્રતા થઈ ગઈ જ્યારે તે હાથી બરચું ખૂબ બળવાન બન્યું ત્યારે એક સમયે તે સશક્ત અને બળવાન બનેલા હાથી બાળે મહાબળવાન અને ઘાતક એવા હાથી ઝુંપતિને અવસર મેળવી જીવથી મારી નાખે. અને પિતે ડપતિ બન્યો. તેણે વિચાર કર્યો કે મારી માતાની માફક કઈ પણ હાથણી છુપાઈને બચ્ચાને જન્મ ન આપે અને ન તે છુપાઈને રહે. આ અભિપ્રાયથી તેણે આશ્રમનાં બધાં વૃક્ષોને જડમુળથી ઉખેડી નાખ્યાં. હાથીના આ પ્રકારના કાર્યથી તપસ્વીઓના દિલમાં ભારે દુઃખ થયું અને તેઓ પુ૫ ફળ વગેરે ભેટ લઈ રાજા શ્રેણિકની પાસે પહોંચ્યા અને ત્યાં જઈ રાજાને બધી વાત કહી સંભળાવી અને કહ્યું, મહારાજ ! સેચનક નામને એક હાથી વનમાં રહે છે તે ખૂબ ઉપદ્રવ કરે છે, અમારા ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૪૩ Page #58 -------------------------------------------------------------------------- ________________ આશ્રમનાં સઘળાં વૃક્ષોને એણે નાશ કરી નાખે છે. તાપસની વાત સાંભળી શ્રેણિક રાજાએ ભારે સેના સાથે વનમાં જઈ એ સેચનક હાથીને પકડી લીધે અને તેને રાજધાનીમાં લાવી એક ખૂબ મજબૂત સ્તંભ સાથે લેઢાની સાંકળોથી બાંધી દીધે. તાપસેએ આ સમયે તેની સામે જઈ તેની મશ્કરી શરૂ કરી અને કહેવા લાગ્યા-અહે ! સેચનક ગજરાજ કહે હવે તમારૂં પરાક્રમ ક્યાં ચાલ્યું ગયુ? જો તારી કેવી દુર્દશા થઈ? અવિનયનું આ ફળ છે, જે તું ભોગવી રહેલ છે. તાપસનું આ કહેવાનું સાંભળી સેચનકને ખૂબ જ ક્રોધ આવ્યો અને તે જબરજસ્ત એવા સ્તંભને તેડી નાખી લેઢાની સાંકળોને ફગાવી દઈ વનમાં જઈ પહોંચ્યા. ત્યાં પહોંચીને ચારે બાજુથી વનનાં વૃક્ષોને વિચછેદ કરવાનું શરૂ કરી દીધું. રાજા શ્રેણિક ફરી તેને પકડવા માટે વનમાં પહોંચ્યા. આ સમયે સેચનકના પૂર્વભવના મિત્ર દેવે આવી સેચનકને કહ્યું-તમે બીજા દ્વારા ઘડી ઘડી હેરાન થાવ છો–આથી સારું તે એ છે કે તમે તમારી જાતે પોતાનું દમન કરે. દેવનાં આ પ્રકારનાં વચન સાંભળી સેચનક પોતાની જાતે જ રાજધાનીમાં પહોંચ્યો અને પ્રથમ જે સ્થળે તેને બાંધવામાં આવેલ હતું તે સ્થળે જઈ ઉભે રહી ગયા. સેચનકને આ રીતે પાછા આવેલે જોઈ રાજા શ્રેણિક ખુશી થયા અને તેને સારું એવું મીષ્ટ ભેજન આપી સેનાના અલંકાર પહેરાવી તેના શરીર ઉપર પ્રેમથી હાથ ફેરવવા લાગ્યા. કહેવાનો મતલબ એ છે કે જે વ્યક્તિ સેચનક હાથીની માફક સ્વયં પિતાનું દમન કરે છે તે સર્વત્ર આદરને પાત્ર બની આ લેકમાં ખૂબ સુખી થઈ પરલોકમાં પણ આનંદના ભેગવનાર બને છે. આ વિષયમાં ઉદાહરણ આ પ્રકારનું છે– આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભુસ્વામીના શાસનમાં ચંદ્રપુરી નામના નગ૨માં સુદર્શન નામના રાજા હતા. તે ચંદ્રપ્રભુ સ્વામીના વંશના જ હતા. એની પપાજીત પુણ્યરાશિ એટલી પ્રબળ હતો કે જે કઈ પ્રજાજન એમનાં દર્શન કરતા તેને ઈષ્ટને લાભ અવશ્ય મળી જતે, આથી એમના દર્શન માટે દરેક દિશાઓમાંથી લેકે દોડીને આવતા હતા. રાજ્યનું એમને સારું એવું સુખ હતું, યૌવન પણ એમનું પ્રતિદિન અવનવીન રીતે ખીલતું રહેતું હતું, શરીર એમનું નવનીત (માખણ) અને શિરીષ પુષ્પથી પણ અધિક સુકુમાર હતું, રૂપ લાવણ્ય નયનને લેભાવે તેવું હતું, કેઈ પણ સ્થળે જવામાં એને કેઈ રૂકાવટ ન હતી, એમની ચતરંગિણી સેના દિગમંડળને વિજય કરનાર હતી, એમનું એક સુંદર એવું ઉદ્યાન હતું જે નન્દનવન સમાન દરેક રૂતુમાં સુખ આપનાર હતું. જેમાં શીતળ, મંદ, અને સુગંધિત પવન વહ્યા કરતો હતું, જેથી મનને સાથે આનંદ મળત. જે મહેલમાં રાજાને નિવાસ હતો તે ચંદ્રમંડળથી પણ રમણિય હતો અને તે એટલે ઉંચો હતો કે જે આકાશને અડીને ઉભે હોય એમ લાગતું. બધા કામગ એને અનુકૂળ હતા. દૌગુન્દક દેવની માફક એ સમસ્ત પ્રકારનાં સુખને ભેગવતાં પિતાને સમય નિશ્ચિત રીતે વ્યતિત કરતા હતા. આમાં એક દિવસની વાત છે કે રામાનુગ્રામ વિચરતા ધર્મચંદ્ર ઉત્તરાધ્યયન સૂત્ર: ૧ ४४ Page #59 -------------------------------------------------------------------------- ________________ નામના આચાર્ય પોતાના શિષ્યગણ સહિત એ ચંદ્રપુરી નગરના બહારના બગીચામાં પધાર્યા. રાજા સુદર્શન તેમને વંદન કરવા પરિવાર સાથે ત્યાં ગયા. આચાર્ય મહારાજે નામના જેવાજ તેના રૂ૫ લાવણ્યને જોઈ ધર્મ દેશના પ્રારંભ કરી. સાંભળી રાજા ખૂબજ ખુશી થયા અને મનમાં વિચારવા લાગ્યા કે જે વ્યક્તિ પિતાના આત્માનું સ્વયં દમન નથી કરતો તે બીજા દ્વારા વધ બંધનાદિકથી દમિત થઈ પિતાના કર્મોની નિર્જરા કરવામાં શક્તિશાળી બની શકતો નથી. પરંતુ દુર્ભાન હોવાથી એ સમય તે આત્મા ચતુર્ગતિક સંસારરૂપ ખાડામાં અવશ્ય પડે છે. અને એમાં જ પડી રહી તે જન્મ મરણ આદિના અનંત દુખે ભેગવત રહે છે. આ પ્રકારને વિચાર કરી રાજા સુદર્શન સમસ્ત કામભોગોથી વિરક્ત બની દીક્ષિત થઈ ગયા. તેમણે પિતાના રૂપલાવણ્ય યુક્ત સુંદર સુકુમાર શરીરને અનશન અને અવમોદરિક તપથી કશ કરવાને પ્રારંભ કરી દીધે. કયારેક તેઓ ચતુર્ભક્ત અપવાસ કરતા અને પારણાના સમયે અન્ત, પ્રાત અને રુક્ષ આહાર લેતા હતા. એમાં પણ અભિગ્રહ, અભિગ્રહમાં પણ સ્વ૫, એમાં પણ ઉનેદરિક તપ કરતા બાદમાં ષષ્ઠભક્ત, અષ્ટમભક્ત, દશમભક્ત, દ્વાદશભક્ત, થી લઈ એક માસક્ષપણ સુધીની પણ તપશ્ચર્યા કરતા અને એ બધી તપશ્ચર્યાના પારણાના દિવસે ઉણોદરિક તપ કરતા. આથી એમનું શરીર અતિશય દુર્બળ બની ગયું, આ પ્રકારની તીવ્ર તપશ્ચર્યા કરવાથી તેમનું શરીર ધન્ય નામના અનગારના શરીરની માફક લેહી માંસ વગરનું થઈ ગયું, અને ફક્ત હાડકાને માળખે જ બાકી રહ્યો. એ સમયે તેમણે વિચાર કર્યો કે–મેં આચાર્ય મહારાજની દેશના અનુસાર સર્વ પ્રકારથી મારા આત્માનું દમન કર્યું અને આ અવસ્થામાં મને એક અલભ્ય વસ્તુને લાભ થશે જેનું નામ આત્મબળ છે. એનાથી જ હું આ સમયે ટકી રહ્યો છું. હવે મારૂં કર્તવ્ય છે કે આનાથી પણ વધુ ઉન્નતિ કરૂં. કે જેથી મને શુક્લધ્યાનની પ્રાપ્તિ થઈ જાય. આ પ્રકારના ઉત્સાહથી અને વિશુદ્ધ ભાવનાના બળથી તેમણે ક્ષપકશ્રેણી પર આરેઠ બની એક અંત મહતમાં કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી લીધું. એક વર્ષની તીવ્ર તપશ્ચર્યાથી પિતાના આત્માનું દમન કરી એ રાજવિએ આ રીતે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી આ માટે સ્વ આત્માનું જ દમન કરવું જોઈએ. તે ૧૬ ! ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ Y૫ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬ વિનય કા ઉપદેસ ઔર ઇસ વિષયનેં આસન વિનય પૃચ્છા પ્રકાર વિગેરહ વિનયશાલિ હોને કા દ્રષ્ટાંત 0 ફરીથી વિનયને સમજાવતાં સૂત્રકાર કહે છે.—પત્તુિળીય ઇત્યાદિ. અન્વયાવુદાનંદિનીય યુદ્ધામાં ૪ તિરૂં આચાય આદિનાં પ્રતિકૂળ વાચા અતુલ મુળા-વાયા અથવા મળ વચનથી અથવા કાર્યથી આવી વા નર્ ના હસ્તે-વિ: વા ત્િ યા રહૃત્તિ જન સમક્ષમાં અગર એકાન્તમાં ચાવિ નૈવ યુના ચિત્તિ નૈવ મૃત્ કદી પણ આચરણ ન કરે. ભાષા—ગુરુથી પ્રતિકુળ આચરણ કરવાના નિષેધ આ માટે કરવામાં આવે છે કે એનાથી શિષ્યને અખાધીની પ્રાપ્તિ થાય છે. અમેધિની પ્રાપ્તિનુ કારણુ ગુરુની પ્રતિકુળતાજન્ય આશાતના છે. એનાથી શિષ્ય આશાતનાના ભાગી અને છે. અખાધીની પ્રાપ્તિ થવાથી વિવેકની જાગ્રતી થતી નથી, વિવેકના અભાવથી રાગદ્વેશ થાય છે, જે પ્રકારે અમૃતરસથી પરિપૂર્ણ દ્રાક્ષાદિક ફળ વિશેષને સૂર્ય પોતાનાં તે જ કરણેાથી શુષ્ક કરીને નષ્ટ કરે છે. એવા પ્રકારે ગુરુના પ્રત્યે કરાયેલા પ્રત્યનિક ભાવ પણ સુભાષરૂપી મૂળવાળી, સમ્યકત્વરૂપી કચારીવાળી, તપ અને સંયમરૂપી પલ્લવવાળી, મહાવ્રત સમિતિ અને ગુપ્તિરૂપી પુષ્પવાળી અલૌકિક વિનયરૂપી લતાઓ કે જે અમૃતરસથી પરિપૂર્ણ છે તેમજ હૅવલેાક અને મેાક્ષરૂપી ફળને આપવાવાળી છે એવી વિનયરૂપી કામળ સુંદર લતાના પ્રત્યનિકભાવ નાશ કરી નાખે છે. આ માટે મેાક્ષાભિલાષી વિનયવાન શિષ્યનું કર્તવ્ય છે કે તે સ્વપ્નામાં પણ પોતાના ગુરુ મહારાજને પ્રત્યનિક ન અને. શ્લોકમાં ( વાવા મેળા) જે પદ આપવામાં આવેલ છે તેના મતલમ એ છે કે ગુરુના પ્રતિ શિષ્ય એવું ન કહે કે “ તમે પણ શું કાંઈ જાણેા છે. ” આ પ્રકારના વહેવાર વાચનિક પ્રતિકૂલ આચરણમાં ગર્ભિત થાય છે. આ રીતે તે જે આસન ઉપર બેસતા હેાય તેનુ શિષ્યે કર્દિ પણ ઉલ્લંઘન કરવું ન જોઈએ, એ આસનને તેના પગ ન લાગે તેની તેણે સાવચેતી રાખવી જોઈ એ તથા આચાર્ય મહારાજની સામે કદી પણુ શિષ્યે ઉંચા આસન પર બેસવું ન જોઈએ અને તેમના આવવાથી પાતાના આસન ઉપરથી ઉભા થઈ ગુરુ મહારાજને વંદન વગેરે કરવું ઉચિત છે ॥ ૧૭ ॥ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૪૬ Page #61 -------------------------------------------------------------------------- ________________ આસન-વિનય વિષે સૂત્રકાર કહે છે– પરંgો ઈત્યાદિ. અન્વયાર્થ–જવા પગ-કન્યાનાં પાતઃ “a sgવોત્ત” કૃતિકમ અર્થાત વન્દનાદિને ગ્ય આચાર્ય તથા પિતાનાથી મોટાઓની પાસે તેમની અડોઅડ થઈને બેસવું નહીં, પુરો 7 વિ -પુરતઃ 7 પૃષ્ઠતઃ ન ગુરુ મહારાજની આગળ બેસવું નહિ, પાછળ અડોઅડ થઈ ન બેસે કહા કરું ન -કાળા મર્દ ન સુથાર્ તેમના ઘુંટણથી ઘુંટણ લગાડીને ન બેસે સો નો ફિસ તથા જે સમયે આચાર્ય આદિ કઈ કામ કરવા માટે બોલાવે અથવા કહે તે સમયે પિતાના આસન ઉપર બેઠાં બેઠાં જવાબ ન આપે. ભાવાર્થ-કતિ કમનો અર્થ વંદન વિશેષ છે! જેનું વર્ણન મારાથી રચિત આવશ્યક સૂત્રની ટીકામાં કરવામાં આવેલ છે, આથી આ વિષય ત્યાંથી જાણી લેવું જોઈએ, આ કૃતિકર્મના એગ્ય આચાર્ય આદિ હોય છે. મોક્ષાભિલાષી શિષ્યનું કર્તવ્ય છે કે તે આચાર્ય આદિથી ડાબા-જમણા બેસે કારણ કે, આ પ્રકારે બેસવાથી ગુરુ આદિની પંકિતમાં તેને સમાવેશ થાય છે. દર્શનાથી લોક શિષ્યને જ ગુરુ મહારાજ માની લે. શિષ્ય તરફ જ્યારે ગુરુ મહારાજને જોવાની ઈચ્છા થાય ત્યારે તે પોતાની ગરદન મરડીને તેના તરફ જેશે આથી એમની ગરદનમાં તથા ખભા વગેરે ફેરવવામાં તકલીફ થશે તથા ગુરુ મહારાજનું સંઘઠ્ઠ આદિ થવાથી શિષ્યને અશાતના આદિ દોષ લાગવાને સંભવ છે. આ માટે ગુરુ મહારાજની બરાબરીમાં બેસવું ન જોઈએ તેમ ગુરુ મહારાજની આગળ પણ આ રીતે બેસવું ન જોઈએ. કારણ કે આ પ્રકારના બેસવાથી ગુરુ મહારાજની વંદના માટે આવનારને તેમના દર્શનમાં અંતરાય થાય છે. આ પ્રકારે ગુરુની પાછળ પણ શિષ્ય બેસવું ન જોઈએ કેમ કે આ રીતે બેસવાથી ગુરુ શિષ્યનું સુખ જોઈ શકતા નથી અને શિષ્ય, ગુરુનું મુખ જોઈ શકતા નથી અને ગુરુ શિષ્યનું મુખ જોઈ શકે નહીં આથી વાચના પૃચ્છના આદિમાં અંતરાય થવાથી એને આનંદ એને પ્રાપ્ત થઈ શકતું નથી. તેમ ગુરુ મહારાજના ગોઠણથી ગોઠણુ ભીડાવીને શિષ્ય એટલા માટે ન બેસવું જોઈએ, કારણ કે આ પ્રકારની ક્રિયાથી ગુરુ મહારાજને અવિનય થાય છે, ગુરુ મહારાજ કઈ કામ માટે શિષ્યને બોલાવે છે તે સમયે એનું કર્તવ્ય છે કે પોતાના આસન ઉપરથી એ જ વખતે સ્વસ્થ ચિત્ત બની ગુરુ બોલાવે ત્યારે તહેત કહી આસનને ત્યાગ કરી ભક્તિપૂર્વક વિનય સાથે ગુરુની સામે જઈ હાથ જોડી વંદના કરી છે કે હે ભદન્ત ! આજ્ઞા આપો કયા કામ માટે આપે મને યાદ કરેલ છે. આ પ્રકારને વહેવાર પણ વિનય ધર્મમાં ગ્રહણ કરવામાં આવેલ છે જે ૧૮ નેવ પસ્થિત્યં ઈત્યાદિ, અન્વચાઈ–વંગ-સંવત મુનિ શિષ્ય ગુરુતિ –પુણાન્તિ પિતાના ગુરૂજનેની સામે વસ્થિત્યં ને કુ-તિ નૈવ કુર્યાત પગ ઉપર પગ રાખી–પલાંઠી લગાવી–પવાસન લગાડી, કદિ પણ બેસવું ન જોઈએ. આ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ४७ Page #62 -------------------------------------------------------------------------- ________________ તથા પ્રકારે બેસવાથી અશાતનાના દોષ લાગે છે. વિવું ૨ નેત્ર જ્ઞા—પક્ષવિજ્યું ૨ નૈવ યંત્ આ પ્રકારે બન્ને હાથાને ગાઢણુ ઉપર લગાવી. વાંસાના ભાગથી લઈ અને ઘુંટણને વસ્ત્રથી માંધી બેસવાથી પણ ગુરુ મહારાજની અશાતના થાય છે. પાછુ પરિણ્ વવિ ન ચિટ્ટે-પાર્ી કસાયાવિ ન તિષેત્ અર્થાત્ ગુરુ મહારાજની સામે પગ લાંબા કરીને પણ શિષે બેસવું ઉચિત નથી. આ રીતે અધ પદ્માસનના રૂપથી પણ એમની સામે મેસવું ન જોઈ એ એમ કરવાથી અવિનય દોષ લાગે છે ।। ૧૯ || • આર્યાšિ॰' ઈત્યાદિ. અવયા—વિવેકી શિષ્ય માટે એ જરૂરી છે કે તે બાહ્િ વાોિ આવાચ: ચાહત્તા સર્ આચાર્ય તથા પેાતાનાથી મેટાઓ તરફથી જ્યારે તેને ખેલાવવામાં આવે અથવા કાઈ કામ માટે કહેવામાં આવે ત્યારે જ્વાત્રિં-વાવિતિ તે કદિ પણ તુલળીબો ન-તુળીજ ન મવેત્ ઉત્તર આપ્યા વગર ન રહે. ચાહે તે ખીમાર હાય તા પણ ચુપચાપ ન રહે. સાચવેદી-પ્રસાĂક્ષી તે એવું સમજે કે, મારા સૌભાગ્યને મેટા ઉદય છે કે, ખીજા શિષ્યેા હૈાવા છતાં પણ ગુરુ મહારાજ મને જ આજ્ઞા આપે છે. અથવા એવા વિચાર કરે કે ગુરુ મહારાજ જે ઉપાયથી મારા ઉપર પ્રસન્ન રહે તેવા જ ઉપાય મારે કરતા રહેવુ જોઈએ. આ પ્રકારની ભાવનાથી ભાવિક અનીને ગુરુના પ્રસાદના લાભાર્થી મને. કેમકે, કહ્યું છે કે—જે પ્રકારે દુર્ભાગીના શરીર ઉપર અમૃતરસની ધાર પડતી નથી, એ પ્રકારથી જે શિષ્ય ભાગ્યશાળી નથી હાતા તે ગુરુની દેશનાને પાત્ર બનતા નથી. આ રીતે નિયાટ્રી-મેાક્ષાણિલાષી શિષ્યનું કર્તવ્ય છે કે તે સચા ગુરું ષિટ્કસ પુરું ઉત્તિષ્ઠત્ હંમેશાં પેાતાના ગુરુની સમક્ષ જતી વખતે મળ્યે વંવામિ આ પ્રકારના વિનય દ્યોતક શબ્દના વહેવાર કરતા રહે. ભાવા ——ગુરુદેવ જે રીતે પેાતાના ઉપર પ્રસન્ન થાય એવા પ્રયત્ન કરવાનું ઉત્તમ શિષ્યનું કર્તવ્ય છે, અને એ પ્રકારે તે પ્રયત્નશીલ રહે ।। ૨૦ ॥ બાવંત ઈત્યાદિ. અન્વયા આવતે જીવતે वा कयावि न निसिज्जा - आलपति રુતિ વાછાવિપિન નીવૃત ઉત્તમ શિષ્ય-વિનયશીલ શિષ્યનું કર્તવ્ય છે કે જ્યારે ગુરુ મહારાજ કાઇ કામ કરવા માટે એક જ વખતે કહી દે અથવા વારવાર કહે તે સમયે તેણે કદિ પણ એ કાર્યને કરવા માટે આનાકાની કરવી ન જોઈએ. અર્થાત્ એ વખતે એ શિષ્ય ભલે પાતાના ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ४८ Page #63 -------------------------------------------------------------------------- ________________ આસન ઉપર બેસેલ હોય તો પણ ત્યાંથી તુરત જ ઉઠીને તેણે ગુરુ મહારાજની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. એવું નહીં કરવું જોઈએ કે, ગુરુ મહારાજની વાત સાંભળીને પણ આસન ઉપર પાછે બેસી જાય અર્થાત્ એ વખતે વ્યાખ્યાન આદિને સમય હોય તે પણ ગુરુ મહારાજની આજ્ઞાનું આરાધન કરવું જોઈએ. આ વાતને ઉત્તરાર્ધથી સૂત્રકારે સ્પષ્ટ કરેલ છે. વિનીત શિષ્યકો વાચનાદાન કા પ્રકાર चइऊण आसणं धीगे जओ जत्तं पडिस्सुणे-त्यक्त्वा आसनं धीरः यतो यत्तत् प्रतिશ્રyયાતુ ચાહે તે કામ સરળ હોય, ચાહે કઠીન હોય તે પણ સર્વ પ્રકારના સંક૯૫ વિકલ્પથી રહિત થઈને ગુરુ મહારાજે કહેલા કામને “અવશ્ય કરવું જોઈએ તે ભાવ છે ” એવું કહીને શિષ્ય તેને સ્વીકાર કરવો જોઈએ. સૂત્રમાં જે ધીર વિશેષણ અપાયેલ છે તેનાથી સૂત્રકારને એ અભિપ્રાય જણાય છે કે, જે સમયે ગુરુ મહારાજ કામ કરવા માટે શિષ્યને કહે તે સમયે શિષ્ય ભલે વ્યાખ્યાન આપવા માટેની તૈયારીમાં હોય-તે સમય તેને વ્યાખ્યાન કરવાનું હોય, અથવા પિતાના શારીરિક કાર્યના વશથી તે શિષ્ય વ્યગ્ર ચિત્ત વાળો હોય તે પણ વિનય ધમની આરાધના નિમિત્ત તેનામાં ગુરુ મહારાજે કહેલા કામને કરવાની ક્ષમતા અને એ કામ કરાવવામાં વિશેષ સાવધાની રાખવી જોઈએ. જો ચતઃ એ પદ એવું પ્રગટ કરે છે કે, શિષ્ય સમિતિ ગુપ્તિના આરાધન પૂર્વક જ ગુરુ મહારાજના દરેક કામોનું સંપાદન કરવામાં રુચી કેળવવી જોઈએ. કરિશ્રપુચાત્ત એ ક્રિયાપદ એ વિશેષતાનું સૂચક છે કે ગુરુવચનને સાંભળતાં જ કઈ પ્રકારના વિલંબ વિના એમના કામને કરવા માટે પ્રતિજ્ઞા વચન કહીને અને પિતાનું કામ હોય તેને છેડીને શિષ્યનું કર્તવ્ય છે કે, તે સર્વ પ્રકારથી ગુરુ મહારાજના કામને પૂરું કરવામાં પોતાની સાદર પ્રવૃત્તિ કરે. ૨૧ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ४८ Page #64 -------------------------------------------------------------------------- ________________ બ્રાસળાકો ઇત્યાદિ. અન્વયાથ—ઉત્તમ શિષ્યની એ ફરજ છે કે તેમાનો-શ્રાપ્તનતઃ આસન ઉપર બેઠાં બેઠાં અથવા સેન્નો-ચ્યતઃ શય્યામાં બેઠાં બેઠાં કે સુતાં સુતાં ( રાગાદિક અવસ્થાને છેડીને ) યાનિ-વૃષિવિ કદી પણુ ગુરુ મહારાજથી સૂત્રને અથ અથવા એમની કુશળતા ન પુષ્ટિજ્ઞાન વૃ ́તુ ન પુછે. પરંતુ બારમુજુત્રો સંતો पंजलि उडो पुच्छिज्जा - आगम्य રસ્ફુટુઃ સન્ માન્ગહિપુટઃ વૃ ́તુ તેમનિ સામે આવી અને ઉત્કટાસનથી એસી બન્ને હાથ જોડી ત્યારપછી એમને સૂત્ર આદિના અર્થ પુછે અને સુખશાતાના સમાચાર પુછે શિષ્ય ગમે તેવા મહુશ્રુત કેમ ન હેાય તે પણ પેાતાના ગુરુથી સૂત્રાના અર્થ અથવા સુખશાતાના સમાચાર આસન પર બેઠાં બેઠાં અથવા તા પથારી પર સુતા સુતાં ન પુછવા જોઇએ, જો કે સૂત્રાર્થ આદિના અર્થ સશય થવાથી જ પુછાય છે. બહુશ્રુત હોવા છતાં પણુ સંશય થાય છે. આથી આવી સ્થિતિમાં શિષ્યના ધમ છે કે, એ સંશયની નિવૃત્તિ માટે તે ગુરુની સમક્ષ જાય અને ખુબ વિનયની સાથે એ સંશયની નિવૃત્તિ કરી લ્યે. ગુરુ મહારાજની વિનય ભક્તિમાં જરા પણ ભૂલ થાય તે શિષ્ય આસાતના દોષના ભાગી બને છે. “ ઉજીરુ ” આ વિશેષણથી સૂત્રકાર એ એ સૂચિત કરે છે કે, જે આ આસનથી બેસે છે તે સાધુ ઇન્દ્રિયનું દમન કરનાર તથા વિનિત હેાય છે. પ્રાસ હિપુર આ વિશેષણથી શિષ્યમાં સ પ્રકારના વિનયગુણુ તથા જાતિસ’પન્નતા અને કુળસ પન્નતા દેખાઈ આવે છે. રરા Ë ઇત્યાદિ. 66 ,, સૂત્ર શબ્દ કા અર્થ ઔર સૂત્ર નિક્ષેપ લક્ષણ -- અન્વયા — i—છ્યું પૂર્વોક્ત પ્રકારથી વિળયનુત્તાફ્સ – વિનયJT વિનય ધર્માંથી યુક્ત ખની મુખ્તસ્થં ચ તનુમચં પુષ્ટમાળમ્સ-સૂત્રં કાર્ય સતુમય પૃષ્ઠતઃ -સૂત્ર-અર્થ અને સૂત્ર અથ બન્નેને પુછવાવાળા સીલમ્સ-શિષ્યય ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૫૦ Page #65 -------------------------------------------------------------------------- ________________ શિષ્યને જાસુદં વાજ્ઞિા -થાકૃતં ચર્ચાત્ ગુરુ મહારાજ એ બધાને શાસ્ત્ર વિહિત વિધિ અનુસાર પ્રતિપાદન કરે. કાલિક ઉત્કાલિક આદિ સૂત્ર છે, સૂત્રને જે અભિપ્રાય છે તે જ અર્થ છે. કહ્યું પણ છે-કો સુત્તમિળો તો જત્યો ચ હૂ–સૂત્રના અભિપ્રાયને અર્થ કહેવામાં આવેલ છે. કેમ કે, આ અર્થ સૂત્રથી નિશ્રીત કરવામાં આવે છે. આ રીતે કેવળ સૂત્રને અથવા તેના અર્થને અથવા એ બનેને જ્યારે શિષ્ય પિતાના આચાર્ય મહારાજને પૂછે તે આચાર્ય મહારાજે તેને ગુરુ પરંપરાથી યથાજ્ઞાત સૂત્ર-અર્થ અને બંનેને સારી રીતે સમજાવે એવું ન કરે કે પોતાની જ કલ્પનાથી મિશ્રિત કરી તેને સમજાવે. સૂત્ર જ્ઞાનને માટે ઉપયોગી સમજીને સૂત્રને શબ્દાર્થ, તેનું લક્ષણ, તેને ભેદ, અને તેની વાચના આદિના વિષયમાં કાંઈક સ્પષ્ટિકરણ કરવામાં આવે છે સૂરતીતિ સૂત્ર – સૂત્ર શબ્દનો અર્થ –જે રીતે સોય સંલગ્ન સૂત્ર સેયને પ્રબોધક બને છે તેવી રીતે અર્થ સંબદ્ધ સૂત્ર વાચ્ય વાચક ભાવ સંબંધથી જેટલા જેટલા અર્થ તેનામાં વિદ્યમાન હોય છે, એટલા એટલા અર્થને સૂચક હોય છે. “સૂરતીતિ સૂત્રમ્ ” અર્થને સૂચક હોવાથી જ સૂત્ર કહેવામાં આવેલ છે. આ વ્યુત્પત્તિલભ્ય અર્થ છે. અથવા સીવ્યતીતિ સૂત્રમ્ જે રીતે દોરે અંગનું રક્ષણ કરનાર કુર્તા આદિ વને સીવે છે, પરસ્પરથી જેડી દે છે. એવી જ રીતે સૂત્ર પણ અર્થને જનાર હોય છે. અથવા ત્રાતીતિસૂત્ર જે રીતે ચંદ્રકાન્ત મણી ચંદ્રકિરણોના સંપર્કથી દ્રવિત બને છે. પાણી છોડે છે–તે પ્રકારે સૂત્ર પણ આચાર્યના સંનિધનથી અને કે જે પિતાનામાં સમાયેલ છે તે પ્રગટ કરી દે છે અથવા સરતીતિ નૃત્ર જેના સેવનથી–ઉપાસના કરવાથી તેના દ્વારા પ્રતિપાદિત માર્ગનું અનુસરણ કરવાથી આઠ પ્રકારના કર્મોનું આત્માથી નિગમન થઈ જાય તેનું નામ સૂત્ર છે. જે ૧. સૂત્રપદ નિક્ષેપ નામનું બીજું દ્વાર કહે છે – સૂત્રના બે ભેદ છે—-૧ દ્રવ્યસૂત્ર, ૨ ભાવસૂત્ર કપાસ વગેરેથી બનેલ દ્રવ્યસૂત્ર છે, ભાવકૃતનું નામ ભાવસૂત્ર છે. આનાથી જ સ્વ સ્વરૂપ અને પરસ્વરૂપનું સૂચન–અર્થાત્ બંધ થાય છે. જે સાંભળી શકાય તે મૃત અને જેનાથી જાણી શકાય તે જ્ઞાન છે. ધૃતરૂપ જે જ્ઞાન છે. એનું નામ શ્રુતજ્ઞાન છે. ૧૧ અંગ પ્રકિર્ણક (પઈન્ના) અને દુષ્ટીવાદ એ બધા શ્રુતજ્ઞાન સ્વરૂપ છે. કહ્યું પણ છે કે-રમંડું પન્ના વિસ્ટિવાળો ય ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૫૧ Page #66 -------------------------------------------------------------------------- ________________ હવે સૂત્ર લક્ષણ નામનું ત્રીજું દ્વાર કહે છે– જે સૂત્ર સૂત્રલક્ષણથી યુક્ત છે તે જ ઉચ્ચારણ કરવા માટે એગ્ય છે, અને એનાથી પિતાના વાસ્તવિક અર્થને બંધ થાય છે. એનાથી વિપરીત સૂત્રથી વિવક્ષિત અર્થની પ્રતિપત્તિ-જ્ઞાન થઈ શકતું નથી, કારણ કે, એનાથી યથાર્થ અર્થનું પ્રકાશન થતું નથી. अपक्खरं महत्थं बत्तीस दोसविरहियं जंच। ઢrગુજં તુરં દૃિિ કવચં જેમાં અક્ષર ઓછા હોય છે અને અર્થ મહાન હોય છે જે બત્રીસ દેથી રહિત હોય છે તથા આઠ ગુણોથી જે યુક્ત હોય છે તે સૂવ છે. “થોડા અક્ષરવાળા હોય અને અર્થ જેને મહાન હાય” આ પ્રકારના સૂત્રના વિશેષણથી આ ચાર ભંગ થાય છે. ઘેડા અક્ષર વાળા હોય અથવા અલ્પ અર્થવાળા હોય. જેમ કે કપાસ આદિથી બનેલ સુતર ૧. થડા અક્ષરવાળા હોય પણ જેને અર્થ મહાન હય, જેવાં સામાયિક બૃહત્કપાદિ સૂત્ર ૨. વધુ અક્ષરવાળા હોય પણ અર્થ ના હોય જેવાં જ્ઞાતાધ્યયન આદિ ૩. વધુ અક્ષરવાળા હોય અને અર્થ પણ જેને મહાન હોય જેવાં દૃષ્ટીવાદ ૪. સૂત્રના બત્રીસ દેષ આ છે.. સૂત્રકે ૩૨ દોષોં કા વર્ણન અલીક ૧, ઉપઘાતજનક ૨, નિરર્થક ૩, અપાર્થક , છલ ૫, કુહિલ ૬, નિઃસાર ૭, અધિક ૮, ઉન ૯, પુનરુક્ત ૧૦, વ્યાહત ૧૧, અયુક્ત ૧૨, કમભિન્ન ૧૩, વચનભિન્ન ૧૪, વિભક્તિભિન્ન ૧૫, લિગુડભિન્ન ૧૬, અનભિહિત ૧૭, અપદ ૧૮, સ્વભાવહીન ૧૯ વ્યવહિત ૨૦, કાલદેષ ૨૧, યતિદેષ ૨૨, છવિદેષ ૨૩, સમયવિરૂદ્ધ ૨૪, વચનમાત્ર ૨૫, અર્થપત્તિ ૨૬, અસમાસ દોષ ર૭, ઉપમા ૨૮, રૂપક ૨૯, નિશ ૩૦, પદાથે ૩૧. અને સંધીદેષ ૩૨, તદુર્તાિ–“શાસ્ત્રીમુવઘાચ નચંદ્ર ” ઈત્યાદિ ! આ બત્રીસ દેનું સ્વરૂપ આ પ્રકારે છે–અલીક નામ અસત્યનું છે. આ બે પ્રકારે છે, ૧ અભૂતભવન, ૨ ભૂતનિધ્રુવ, જેમ-ઈશ્વર કZક જગત ઈત્યાદિ જગતને ઈશ્વરે બનાવ્યું છે-આ પ્રકારે પ્રતિપાદિત સૂત્ર અભૂતે ભાવક છે, નાસ્તિ આત્મ-આતમાં નથી, આ પ્રકારના જમાલી દ્વારા કહેવાયેલ સૂત્ર ભૂતનિહ્નવ સ્વરૂપ છે. ઉપઘાત શબ્દનો અર્થ છે. પ્રાણીની હિંસા આદિનું પ્રરુપણ કરવું, આ વાતને પ્રરૂપક સૂત્ર ઉપઘાત ષવાળા માનવામાં આવે છેજેમ કહેવું કે, વેવિહિતા હિંસા ધર્માય (૨)” વેદ વિહિત હિંસા ધર્મના માટે છે જેમાં ફક્ત વર્ણોના કમને જ નિર્દોષ હોય તે નિરર્થક દેષ છે,આમાં અર્થ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ પર Page #67 -------------------------------------------------------------------------- ________________ જ મળતું નથી, જેમ અ આ ઇ ઈ ઈત્યાદિ (૩) અસંબદ્ધ અર્થ જે સૂત્ર દ્વારા કહેવામાં આવે છે તે અપાર્થક દષવાળા સૂત્ર માનવામાં આવે છે. જેમ દસ દાડમ, છ પુઆ, સાત ગધેડાની પૂછ ઈત્યાદિ. (૪) આ બધા સૂત્ર અસંબદ્ધ અર્થનાં પ્રતિપાદક છે. જ્યાં અનિષ્ટ અર્થાન્તરની સંભાવનાથી વિવક્ષિત અર્થને અપલાપ કરવામાં આવે છે તે છલદેષ છે. જેમ કેઈએ કહ્યું કે, “નવ વોડડ્ય રેવત્તઃ ” આ દેવદત્ત નવ કમ્બલવાળા છે–અહિં નવ શબ્દને અર્થ નૂતન છે. અને આજ અર્થમાં નવ શબ્દ વિવક્ષિત થયેલ છે. પરંતુ આ અર્થને ઉપઘાત કરવાવાળા એવું કહી દે છે કે, નવ સંખ્યા યુક્ત કમ્બલ એમની પાસે ક્યાં છે. એક જ કમ્બલ છે. આ પ્રકારે અર્થની સંભાવના નવ શબ્દથી થઈ છે. વિવક્ષિત અને ઉપઘાત જે સૂત્રમાં થાય છે એ શબ્દથી યુક્ત સૂત્રનું દેવું ઉપઘાત દેાષાવિશિષ્ટ માનવામાં આવે છે. (૫) જન્તઓના અહિતના ઉપદેશક હોવાથી પાપ વ્યપારને પિષક સૂત્ર હોય છે, તે કૂહિલ દેલવાળા સૂત્ર માનવામાં આવે છે. જેમ ચાર્વાક કહે છે કે – આ લોક જે રીતે પ્રત્યક્ષથી દેખાય છે એટલું જ છે એનાથી આગળ નથી, પુણ્ય, પાપ અને સ્વર્ગ નરક એ પણ નથી, આ માટે ખાઓ પીઓ અને મસ્ત રહે તથા આનંદથી સમયને પસાર કરે, (૬) યુક્તિ રહિત જે સૂત્ર હોય છે તે નિસાર દેષવાળા મનાય છે. જેમ સૌગત આદિ શાસ્ત્ર, (૭) જેમાં અક્ષર પદ આદિ આવશ્યકતાથી અધિક હોય છે તે સૂત્ર અધિક દેષ સંયુક્ત જાણવું જોઈએ. અથવા જેમાં એક હતુ અને દષ્ટાંતના અતિરિક્ત હેતુ અને દૃષ્ટાંત હોય તેને પણ અધિક દેષવાળા સૂત્ર માનવા જોઈએ. જેમ–“નિત્યઃ સદા તવ ચીન્તરીયલ્વર પદાવિતિ” શબ્દ અનિત્ય છે, કેમ કે, તે કૃતક છે. અને પ્રયત્નપૂર્વક થાય છે, જેમ ઘટ અને પટ. આ અનુમાનમાં એક હતું અને એક દૃષ્ટાંત અધિક છે. એક સાધ્યમાં એક જ હેતુ અને એક જ દષ્ટાંત હોય છે. બે હેત અને બે દષ્ટાંત નહીં. (૮) જે અક્ષર અને પદ આદિથી હીન હોય છે. ત્યાં ઉન નામને દોષ માનવામાં આવે છે. અથવા હેતુ અને દષ્ટાંતથી જ હીન હોય છે, ત્યાં પણ એ દેષ માનવામાં આવે છે. જેવી રીતે નિત્યઃ ર થવા આ વાક્ય હેતુથી હીન છે. નિત્યઃ ફારૂક તત્વાર્ અહિં દષ્ટાંતથી વિહિનતા છે. (૯) પુનરુક્ત દોષ શબ્દ, અર્થ અને પ્રસંગ આદિથી પ્રાપ્ત અર્થના પુનઃ કથનથી થાય છે. ઘટ ઘટ અહિં શબ્દની અપેક્ષા ઘટ કુંભ કુટ અહિં અર્થની અપેક્ષા તથા “ધીનોચે વિત્ત હિવા મુક્તિ અહિં અર્થાત્ પ્રસક્ત અર્થ રાત્રીમાં ભેજન કરવું એ છે. છતાં પણ એ કહેવું છે કે રાત્રો મુવતે એ રાત્રીમાં ખાય છે, આમ કહેવું પુનરુકિત દોષથી દુષિત માનવામાં આવે છે. (૧૦) પૂર્વથી પરને જ્યાં વિરોધ છે, ત્યાં વ્યાહત દેષ માનવામાં આવે છે, જેમ કે, કેઈએ કહ્યું કે, કર્મ છે, ફળ છે, પરંતુ કર્મોને કર્તા કેઈ નથી. આ વાક્ય ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૫૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાપરમાં વિરોધી છે કારણ કે, જ્યારે કર્મ છે તે કઈને કઈતેને કર્તા પણ હવે જોઈએ. પછી એ કહેવું કે એને કઈ કર્તા નથી એ “વ્યાહત દેષ છે. આ રીતે “ જ વા વથામવૃત્ત ” અર્થાત “આ બાળક વધ્યા પુત્ર છે એમ કહેવું તે પણ સમજવું જોઈએ. (૧૧) જે યુક્તિ પુરકસર નથી ત્યાં અયુક્ત દેષ આવે છે. જેમ હાથીનું વર્ણન કરતી વખતે એમ કહેવામાં આવે કે તે હાથીના ગંડસ્થલથી ચુત મદજળને એટલો વધુ પ્રવાહ નિકળ્યો કે, ત્યાં એક ઘોર નદી થઈ ગઈ જેમાં હાથી, અશ્વ અને રથ આ બધાં તણાઈ ગયાં, આ બુદ્ધિ કપિત ચિજ યુક્તિ સહ નથી. આ માટે અયુક્ત નામનો દોષ છે. એવી રીતે મુનિયાના દર્શનથી શ્રાવકેની આંખમાંથી એટલાં આંસુ વહ્યા કે તેનાથી ઉપાશ્રય ભરાઈ ગયે. આ કથન પણ અયુકત દેષવાળું છે (૧૨) જ્યાં ક્રમવર્ણન ઉપર ધ્યાન નથી રખાતું ત્યાં કમભિન્ન નામને દેષ છે-જેમ શ્રોત્રવર્ગારાનરૂનાનાં વિષચન-ધ---પસાર એવું કેઈ સૂત્ર બનાવે તે એમાં ક્રમભિન્ન નામને દોષ આવે છે. કેમ કે, સૂત્રમાં જે કમથી ઈન્દ્રિયોનું વર્ણન કરવામાં આવ્યું છે એ જ કમથી એના વિષયનું પણ વર્ણન કરવું જોઈએ. (૧૩) જ્યાં વચનને ઉલટ-સુલટ વ્યત્યય થાય છે. ત્યાં વચનભિન્ન નામને દેષ લાગે છે. જેમ વૃક્ષાઃ -અહીં વચનવ્યત્યય છે, કેમકે પુષિત ની જગ્યાએ gદિવા” એમ બહવચન હોવું જોઈએ. (૧૪) જ્યાં વિભક્તિને વ્યત્યય હોય છે. તે વિભક્તિ ભિન્ન દેષ માનવામાં આવે છે. જેમ “વૃક્ષ પ્ર” અહિં પદ છે “વૃક્ષ પર એ ઠીક છે. વૃક્ષ ની જગ્યાએ વૃક્ષ આ વિભક્તિને વ્યત્યય છે. (૧૫) જ્યાં સ્ત્રીલિંગ આદિને વ્યત્યય બને છે તે લિંગ ભિન્ન દેષ છે, જેમ અર્થે સ્ત્રી અહીં અચં ની જગ્યાએ ટુ હોવું જોઈએ. તે રૂ ની જગ્યાએ કર્યું કરી દીધું એ લિંગવ્યત્યય છે, (૧૬) જે વાત સિદ્ધાંતમાં પ્રતિપાદિત નથી તેને માનવી, અર્થાત્ સિદ્ધાંત કથિત વાતથી પણ અધિક જે યુતિ યુક્ત નથી તેને માનવી જેમ-જીવરાશી અજીવરાશી એ બે રાશી છે, પણ એમ કહેવું કે નો નવ-નો વાળીવ આ પ્રકારે ત્રીજી રાશીનું વર્ણન કરવું અનભિહિત દેષ છે. (૧૭) વિભક્તિરહિત શબ્દવાળા સૂત્ર અપઃ દેશવાળા મનાય છે જેમ “મુનિવિત્તિ” અહિં થયેલ છે. કેમકે, સુબનત અને તિન્તની પદ સંજ્ઞા થાય છે. નિવિભક્તિક શબ્દ પદ સંજ્ઞક થતું નથી એટલે આ પ્રકારના શબ્દવાળા સૂત્ર આ દોષથી વિશિષ્ટ માનવામાં આવે છે. “નિર્વિત્તિ' આ શુદ્ધ છે. (૧૮) જે સૂત્રથી વસ્તુનું યથાવસ્થિત સ્વરૂપ નિરૂપિત ન થતાં બીજા રૂપમાં નિરૂપિત કરવામા આવે છે ત્યાં સ્વભાવહિન દેષ હોય છે. જેમ અગ્નિને શીત અને આકાશને રૂપી કહેવું. (૧૯) જ્યાં પ્રકૃતિ અને છેડીને અપ્રકૃતનું વિસ્તારથી વર્ણન કરીને પુનઃ પ્રકૃત અર્થનું વર્ણન કરવામાં આવે છે ત્યાં વ્યવહિત નામને દોષ લાગે છે–જેમ હેતુ લક્ષણના કથન અવસરમાં ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૫૪ Page #69 -------------------------------------------------------------------------- ________________ સુબખ્ત તિન્તાત્મક પદનું સ્વરૂપ વિસ્તારથી વિચિત કરીને અથવા અર્થ શાસ્ત્રનું કથન કરીને પુનઃ હેતુનું કથન કરવા લાગી જવું. આ રીતે દયાનું વર્ણન કરતી વખતે શિલનું વિસ્તૃત વર્ણન કરવું અને ફરીથી દયાનું વર્ણન કરવું. આ પ્રકારનું વર્ણન વ્યવહિત ષવાળું જાણવું જોઈએ. (૨૦) જ્યાં અતીતાદિ કાળનો વ્યત્યય થાય છે ત્યાં કાળ દેષ મનાય છે–જેમ રામ વનમાં પ્રવિષ્ટ થયાની જગ્યાએ એવું કહેવું કે, રામ વનમાં પ્રવેશ કરે છે. (૨૧) અસ્થાનમાં વિરતિ–અર્થત-વિરામ-રોકાવું, થવું અથવા સર્વથા અવિરતિ –“ન રોકાવું” થવું, તેનું નામ યતિદેષ છે. જેમ-“ધો મં િ » ઈત્યાદિમાં ધમે એ જગ્યાએ વિરામ કરે અથવા ગાથાના અંતમાં વિરામ કરવો. (૨૨) અલંકાર શૂન્યતામાં છવિ દોષ થાય છે. જેમ “વા ધાવર » છેક દેડે છે. (૨૩) ઈત્યાદિ. જ્યાં સ્વસિદ્ધાંતથી વિરૂદ્ધ કહેવામાં આવે છે ત્યાં સમયવિરૂદ્ધ દેષ લાગે છે. જેમ સ્યાદવાદ સિદ્ધાંતમાં તેની વિરૂદ્ધ પ્રતિપાદન કરવું. (૨) યુક્તિશૂન્ય કથન કરવામાં વચન માત્ર નામનું દુષણ આવે છે. જેમ પિતાની ઈચ્છાથી કલ્પના કરીને કહેવું કે, અમુક પ્રદેશ લોકના મધ્યમાં છે. (૨૫) જ્યાં અર્થપત્તિથી અનિષ્ટની પ્રસક્તિ થાય છે ત્યાં અર્થપત્તિ દોષ માનવામાં આવે છે. જેમ કેઈએ કહ્યું કે, ગામને કુકડે માર ન જોઈએ, તે આથી એ અનિષ્ટનું કથન આપાદાન થાય છે કે, શેષ જીને ઘાત કરે તે દેષાવહ નથી. (૨૬) જ્યાં સમાવિધિ પ્રાપ્ત થાય તે પણ ત્યાં સમાસ ને કરે એમાં અસમાસ દેષ માનવામાં આવે છે, અથવા વ્યત્યયથી સમાસ કરો એમાં પણ સમાસ દોષ માનવામાં આવે છે, જેમ કેઈએ પૂછ્યું કે અંતિમ તિર્થંકરનું નામ શું છે? ત્યાં મહાવીર ન કહેતા મહાન વીર એમ કહી દેવું અથવા સામા નાધિકરણ્યથી સમાસ કર્તવ્ય હોવા છતાં વ્યધિકરણથી સમાસ કરે, જેમ “મફતો વર મર” (૨૭) જ્યાં હિન ઉપમા અથવા અધિક ઉપમા કરવામાં આવે છે ત્યાં ઉપમાદોષ માનવામાં આવે છે. જેમ કહેવું કે, મેરૂ સર્ષવના જેવું છે અથવા સર્ષવ મેરૂના સમાન છે. (૨૮) અવયવીનું જયાં આરોપણ કરવું જોઈએ ત્યાં અવયવનું આરોપણ કરવું, જેમ પર્વતના નિરૂપયિતવ્ય કથન કરવું જોઈએ ત્યાં એમના શિખરાદિકોનું નિરૂપણ કરવું, ગજમાં ઉચ્ચસ્વ આદિ ધર્મનું નિરિક્ષણ કરી એમાં પર્વતનું રૂપક બાંધીને પછી એવું કહેવું કે એ શિખર છે. (૨૯) જ્યાં નિદિષ્ટ પદેમાં એકવાક્યતા કરવામાં નથી આવતી ત્યાં નિર્દિષ્ટ દોષ માનવામાં આવે છે. જેમ આ ઉપાશ્રયમાં શ્રાવક પ્રતિક્રમણ કરે છે એમ કહેવાને બદલે ફક્ત એટલું જ કહેવું કે, “ રૂ ૩૫ શ્રાવ” અર્થાત્ એક વાક્યતા પ્રદર્શક ક્રિયાપદને પ્રવેશ કરશે નહીં. (૩૦) જે વસ્તુમાં પર્યાય પણ બીજા પદાર્થરૂપમાં કલ્પિત કરવામાં આવે ત્યાં પદાર્થ દોષ મનાય છે, જેમ અને ભાવ જ સત્તા છે અને એ સત્તા વસ્તુની જ એક પર્યાય છે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ 2: ૧ ૫૫ Page #70 -------------------------------------------------------------------------- ________________ વૈશેષિક સિદ્ધાંતકાર તેને દ્રવ્યગુણ આદિ પદાર્થથી ભિન્ન પદાર્થ રૂપથી સ્વીકાર કરે છે. આથી તેમના સૂત્રોમાં એ દેષ આવે છે. કારણ કે, આ પ્રકારથી પર્યાયને કદિ ભિન્ન પદાર્થ તરીકે માનવામાં આવે તે પ્રત્યેક પદાર્થની અનંત પર્યાય છે એ બધામાં અનંત પદાર્થતાની પ્રતિ માનવી જોઈશે. આ પ્રકારે છ ભાવાત્મક પદાર્થ છે, એ કહેવું વિરૂદ્ધ માનવું પડશે. (૩૧) જ્યાં સંધિની પ્રાપ્તિ હોવા છતાં પણું સંધી ન કરવામાં આવે તે સંધી દેષ બને છે. જેમ–“આ સંયમનું આરાધના કરે છે આ સ્થાનમાં સંયમારાધન ન કહીને “સંયમ આરાધન એમ કહેવું. આ પ્રકારે “મુનિ તૌ” આ સ્થળે મુન્શતી કહેવું. વ્યાકરણ સિદ્ધાંત અનુસાર દ્વિવચનાઃ ઈદન્ત શબ્દની પ્રગૃહ્ય સંજ્ઞા થાય છે. અને એથી સંધી કાર્યને અભાવ થઈ જાય છે. (૩૨) આ પ્રકારે સૂત્રના ૩૨ દેષ છે. સૂત્ર કે આઠ ૮ ઔર છહ ૬ ગુણોં કા વર્ણન હવે સૂત્રના આઠ ગુણ કયા કયા છે તે કહે છે–નિર્દોષ, સારવ, હેતયુક્ત, અલંકૃત, ઉપનીત, સેપચાર, મિત, અને મધુર કહ્યું પણ છે– निदोसं सारवंतं च, हेउजुत्त मलंकियं । उवणीयं सोवयारं च, मियं महुरमेवय ॥१॥ જે સૂત્ર અસત્ય અલકાદિ દેથી વજીત હોય છે ત્યાં નિર્દોષ આ ગુણ માનવામાં આવે છે. (૧) જે પ્રકારે ભૂમિ શબ્દ જે અનેક પર્યાયવાચી શબ્દ છે એ જ રીતે અનેક પર્યાથી યુક્ત જે સૂત્ર હોય છે તે “સારા” આ ગુણથી વિશિષ્ટ માનવામાં આવે છે. (૨) અન્વય વ્યતિરેક લક્ષણ હેતુથી ચુકત હોય તે હેતયુકત નામને ત્રીજો ગુણ છે. (૩) ઉપમા ઉપ્રેક્ષા આદિ અલંકારોથી સંપન્ન સૂત્રને અલંકૃત ગુણવાળા કહેવામાં આવેલ છે. (૪) ઉપનય પૂર્વકથી ઉપસંહૃત સમાપ્તિ જે સૂત્ર હોય છે તે ઉપવિત ગુણવાળા કહેવાયેલ છે. (૫) ગ્રામ્યભણિ તિથી રહિત જે સૂત્ર હોય છે અર્થાત્ જે સૂત્રની ભાષા સાધારણ જનેની ભાષા જેવી હોતી નથી તે સૂત્ર સેપચાર ગુણથી વિશિષ્ઠ માનવામાં આવેલ છે. (૬) વર્ણાદિકનું જેમાં નિયત પરિમાણ હોય છે તે મિતગુણ છે. (૭) જે કણ મનહર હોય છે તે મધુરગુણ સંયુક્ત સૂત્ર માનવામાં આવે છે. (૮) કઈ કઈને મત અનુસાર સૂત્રના છ ગુણ પણ માનવામાં આવ્યા છે તે પ્રમાણે છે અલપાક્ષર ૧ અસંદિગ્ધ ૨ સારયુકત ૩ વિધતોમુખ ૪ અસ્તંભ ૫ અનવદ્ય ૬ આમાં મિત અક્ષર જેમાં હોય તે અલ્પાક્ષર ગુણ છે, આ “અલ્પાક્ષર” પ્રથમ ગુણ છે, જેમ સામાયિક સૂત્ર (૧) સૈધવ શબ્દની માફક લવણ, વસન, તુરગ આદિ અનેક અર્થોના બેલ જેમાં સંશયજનક ન હોય તે “અસંદિગ્ધ” ગુણ છે. જેમ અહિંસા શબ્દ (૨) ભૂમિ શબ્દની માફક અનેક પર્યાયાથી યુકત જે સૂત્ર હોય તે “સારા” ત્રીજા ગુણવાળા છે. (૩) પ્રત્યેક સૂત્ર ચરણાનુગાદિક અનુગ ચતુષ્ટયથી યુક્ત છે તે “વિરવતોગુણ” ગુણવાળા સૂત્ર માનવામાં આવે છે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૫૬ Page #71 -------------------------------------------------------------------------- ________________ ,, જેમ- ધડ્મો મંગલમુર્િડં આ સૂત્ર છે આમાં ચારે અનુયોગ ને વ્યાખ્યાન છે. ચકાર, વકાર આદિ વ્યાખ્યાન છે. આદિ નિરર્થક શબ્દના પ્રયેગ નથી કરવામાં આવ્યે તે સૂત્ર અસ્તાભ ગુણવાળા મનાયેલ છે. (૫) જે સુદ્વારા કામાદિક વ્યાપારીની પ્રરૂપણા કરવામાં નથી આવતી તે સૂત્ર અનવદ્ય ગુણુસંપન્ન છે. (૬)સૂત્ર આવા પ્રકારનુ હાવું જોઈ એ એનાથી વિપરીત નહીં એવા પ્રભુના આદેશ છે. આ છ ગુણુ પૂર્વોક્ત આઠ ગુણુમાં અન્તભૂત સમજવા જોઈએ. અલ્પાક્ષર તેમજ વિશ્વતામુખ આ બે ગુણાના અન્તર્ભાવ ‘મિત ” આ ગુણમાં તથા અસ ંદિગ્ધ, અનવદ્ય અને અસ્તાભ ગુણાના અન્તર્ભાવ ધ નિર્દોષ આ ગુણમાં થયેલ છે. "" આ પ્રકાર સમસ્ત દોષ વત, અને લક્ષણુયુક્ત સૂત્રના ઉચ્ચારિત હોવાથી જીવાદિક અર્થીના પ્રતિપાદક સ્વસમય પદનું જ્ઞાન તથા પર સમયાનુસાર પ્રકૃતિ, ઇશ્વર આદિક અર્થના પ્રતિપાદક પરસમયપદનું જ્ઞાન થાય છે. કુવાસનાના જનક હોવાથી પરસમયપદ અન્ય પદ છે અને સાધના કારણરૂપ હાવાથી સ્વસમયપદ માક્ષપદ છે. આ પ્રકારથી ત્રીજું દ્વાર સંપૂર્ણ થયું. હવે સૂત્રભેદ નામનું ચાથું દ્વાર કહે છેઃ— શ્રુત, સૂત્ર, ગ્રન્થ, સિદ્ધાંત, સાશન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપના, આગમ, આ બધા સૂત્રના પર્યાયવાચી શબ્દ–નામાન્તર છે, કહ્યુ પણ છે— सुयसुत्तगंथसिद्धंत, सासणे आण वयण उवसो । पण्णवणा-मागम इय एगठ्ठा पज्जवा सुत्ते ॥ १ ॥ । ચોથું દ્વાર સંપૂર્ણ ! સૂત્ર કા ભેઠ ઔર સૂત્ર કા ઉચ્ચારણ વિધિ હવે સૂત્રભેદ નામનુ પાંચમુ દ્વાર કહે છેઃ— એ કહેવાઈ ગયું છે કે, સૂત્રનું બીજું નામ શ્રુતજ્ઞાન પણ છે. આથી તે મૂળ ભેદની અપેક્ષાએ એ ભેદવાળુ છે અંગ પ્રવિષ્ટ ને ૧ અંગમાહ્ય ર. કહ્યું પણ છે કે સુચનાને તુવિષે વળત્તે તું ના બંાપવિષે ચેવ બળવાહિને ચૈવ તેમાં અંગ પ્રવિષ્ટ શ્રુતજ્ઞાનના ૧૨ ભેદ છે. આચારાંગથી લઇને દૃષ્ટીવાદ સુધી. એમાં ટટ્ટીવાદને છેડીને ખાકી બધા કાલીક છે. થ્રીવાદ ઉત્કાલિક છે, જે સૂત્ર દિવસના પ્રથમ અને પશ્ચિમ એ પૌરૂષીમાં તથા રાત્રીના પ્રથમ અને પશ્ચિમ એ પૌરૂષીમાંજ વાંચી શકાય છે, તે સૂત્રને કાલીક જાણવાં જોઈએ. જે સૂત્રને અકાલના સમયને છેડી વાંચી શકાય છે તે ઉત્કાલિક છે. અંગમાહ્ય શ્રુતજ્ઞાન પણુ આવશ્યક અને તદૃશ્યતિરિક્તના ભેદથી એ પ્રકારે છે. એમાં આવશ્યક સૂત્ર ઉત્કાલિક છે, અને તે છ પ્રકારનું છે, જેમ સામયિક ૧, ચતુર્વિ ́શતિસ્તવ ૨, વંદનક ૩, પ્રતિક્રમણ ૪, ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૫૭ Page #72 -------------------------------------------------------------------------- ________________ કાર્યોત્સર્ગ ૫, અને પ્રત્યાખ્યાન ૬. કાલિક, ઉત્કાલિકના ભેદથી તદુવ્યતિરિક્ત બે પ્રકારે છે. જમ્બુદ્ધિપપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ અને નિરયાવલિકા આદિ પાંચ તથા વ્યવહારઆદિક ચાર સૂત્ર-એ સાતે ઉપાંગ, વ્યવહાર આદિક ચાર છેદ સૂત્ર, મૂળસૂત્રોમાં ઉત્તરાધ્યયન અને સમુત્થાન સૂત્ર એ બધાં કાલિક છે. દશવૈકાલિક, નંદિસૂત્ર અને અનુગદ્વાર આ ત્રણે મૂળસૂત્ર તથા–ઔપ પાતિક, રાજપ્રશ્નીય, જીવાભિગમ, પ્રજ્ઞાપના અને સૂર્યપ્રજ્ઞપ્તિ આ પાંચે ઉપાંગ ઉત્કાલિક છે. છે પાંચમું દ્વાર સંપૂર્ણ હવે છઠ્ઠા દ્વારમાં સૂત્રના ઉચ્ચારણની વિધિ કહે છે સુવિનીત શિષ્ય સૂત્રનું અધ્યયન ગુરુ મહારાજની સમીપ કરવું જોઈએ, જે પ્રકાર ૭૨ કળાઓને જ્ઞાતા મનુષ્ય પ્રસુપ્ત અવસ્થામાં એ કળાઓના અર્થ વિશેષને નથી જાણતો એ જ રીતે સૂત્રને અર્થ જે જાણેલ ન હોય તે વાંચનાર વ્યક્તિ તેના મહત્વને જાણી શકતા નથી. જે સમયે શિષ્ય ગુરુમહારાજની પાસે અર્થ સહિત સૂત્રનું અધ્યયન કરે છે અથવા ગુરુ મહારાજ શિષ્યને અર્થ સહિત સૂત્ર ભણાવી દે છે, તે સમયે શિષ્ય તેના અંતર્ગત સમસ્ત ભાવેને જ્ઞાતા બની જાય છે. જે પ્રકારે ૭૨ કળાને જાણવાવાળા પુરુષ જાગવાથી સમસ્ત કળાઓના જ્ઞાતા બને છે. આ માટે સૂત્ર ગુરુ મહારાજની સમીપ સાંભળીને ભણવું જોઈએ. કેમ કે ગુરુ મહારાજ વગર ભણવામાં આવેલ સૂત્ર કળા નિપૂણે સુતેલા પુરૂષ જેવું માનવામાં આવે છે. ભણવાવાળાને એનાથી અર્થ વિશેષની પ્રાપ્તિ થતી નથી. સૂત્રકે બોલનેમેં દોષોનાથન કિંચ ફરી–ગુરુ મુખથી સૂત્રનું અધ્યયન કદાચ ન કરવામાં આવે છે, સૂત્રનું યથાવત્ ઉચ્ચારણ કરવામાં ખલના આદિ દેને સદ્ભાવ બને છે. એથી અધ્યયન કરવાવાળાએ લાભના સ્થાનમાં પ્રાયશ્ચિત્તના ભાગી બનવું પડે છે, અજ્ઞાન, મિથ્યાત્વ, આત્મવિરાધના અને સંયમની વિરાધના આદિ દેષોના ભાજન પણ બનવું પડે છે. માટે ગુરુ મહારાજ સમીપજ સૂત્રનું અધ્યયન અગર તેનું ઉચ્ચારણ કરવું–સીખવું જોઈએ ઉચારના કેટલા દેષ છે તે હવે પ્રગટ કરવામાં આવે છે. (૧) સ્નલિત,(૨) મિલિત, (૩) વ્યાવિદ્ધાક્ષર, (૪)હીનાક્ષર, (૫) અધિકાક્ષર,(૬) વ્યત્યાગ્રંડિત, (૭) અપરિપૂર્ણ, (૮)અપરિપૂર્ણઘેષ, (૯) અક ઠેષ્ઠવિપ્રમુક્ત, અને (૧૦) અગુરુવાચનપગત આ દસ દે ઉચ્ચારણ સંબંધી છે. ખલિત–વચમાં વચમાં રોકાઈને સૂત્રનું બેલિવું તે ખલિત દેષ છે. જેમ- ગા જેવા જ તે ન સંત ઈત્યાદિ ! (૧) મિલિત-જ્યાં અન્ય અન્ય ઉદેશક અથવા અધ્યયનના આલાપેને એકત્ર મેળવી અપાય છે ત્યાં મિલિત દોષ થાય છે જેમ “સર્વ નિજ વચનં ” એ ખ્યાલ કરી “સ પગા પિકા ર વા વિ હૃતિ લીવિવું જ મિિા આ બધાને એક સાથે જ બલવું. આ બધાને એક સાથે બોલવામાં મિલિત દોષ એ માટે આવે છે કે, ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૫૮ Page #73 -------------------------------------------------------------------------- ________________ સર્વ સાધારણ શ્રોતાજન એ નથી સમજી શકતા કે, આ કાલિક છે કે ઉત્કાલીક છે. જે ઉચ્ચારણ સામાયિક પદમાં દસ વૈકાલિક ઉત્તરાધ્યયન આદિના અનેક પદોને મેળવી દે છે ત્યાં પણ આ દોષ થાય છે. (૨) (૨) વ્યાવિદાક્ષરમૂ–જે ઉચ્ચારણમાં ઉલ્ટાવી ઉલ્ટાવીને અક્ષર બલવામાં આવે ત્યાં “વ્યાવિદ્ધાક્ષર” નામને દેષ બને છે. જેમ ધારું એવું ન બેલીને ઢામો એવું ઉચ્ચારણ કરવું. (૩) હીનાક્ષરમૂ–જેવાં સૂત્ર હોય તે પ્રમાણે ઉચ્ચારણ ન કરવું અર્થાત ઓછા અક્ષરોથી ઉચ્ચારણ કરવું–“હીનાક્ષર દેષ છે, જેમ-“બો રિવાજ ની જગ્યાએ “નમો અરિહંતા” એવું બોલવું. (૪) અધિકાક્ષર–જે ઉચ્ચારણુમાં વધુ અક્ષર ઉચ્ચારવામાં આવે ત્યાં અધિકાક્ષરી નામને દેષ જાણો જોઈએ. જેમ “ધો જંઇ ૪િ ” બેલતી વખતે “ઘો મં૪િ મુકિં ” એમ “” આ વધારાના અક્ષરનું ઉચ્ચારણ કરવું. હીનાક્ષર અને અધિકાક્ષર આ બંને દોષ ઉરચારણમાં એ માટે માનવામાં આવેલ છે કે સૂત્રમાં હીનાક્ષર અથવા અધિકાક્ષર ઉચ્ચારવાથી એના અર્થમાં વિસંવાદ થાય છે. વિપરીત અર્થમાં વિસંવાદ જ્યાં થયે કે, ચરણ-આચાર ચારિત્રમાં પણ વિસંવાદ થવા લાગે છે એથી મેલને લાભ થઈ શકતા નથી. મેક્ષના અભાવથી સમસ્ત દીક્ષા નિરર્થક થઈ જાય છે. (૫) વ્યત્યાગ્રંડિત જુદા જુદા શાસ્ત્રોના પલ્લવનું જે ઉચ્ચારણમાં મિશ્રણ થાય છે ત્યાં “વ્યત્યાઍડિત ” દેષ માનવામાં આવે છે. જેમ સંવમૂક્વન્સ સમં મૂચારૂં વાસણો” “વિચારવરસ વંતરર વર્ષા ધંધ” અહિં એ પણ ઘટિત થાય છે એમ સમજી બીજા શાસ્ત્રનું વચન મેળવવું જેમ– "श्रूयतां धर्म सर्वस्वं श्रुत्वा चैवावधार्यतां ॥ ___ आत्मनः प्रति कूलानि परेषां न समाचरेत् ॥१॥ મહાભારતના આ વાક્યને મેળવવું, આ “વ્યત્યયાઍડિત " દોષ એ માટે માનવામાં આવેલ છે કે, ઉચ્ચારણ કરવાવાળા દ્રવ્ય અને ભાવથી જ્યારે સૂત્રમાં વ્યત્યાયાવિત થવાથી એના અર્થમાં સ્વભાવતઃ વિસંવાદ થવા લાગે છે અને એથી જે હાની થાય છે તે અધિકાક્ષર તથા હિનાક્ષરના દોષના નિરૂપણમાં બતાવવામાં આવેલ છે. (૬) અપરિપૂણ જ્યાં માત્રાઓથી પદોથી, ચરણેથી, બિન્દુઓથી, વથી, અપરિપૂર્ણતા હોય છે ત્યાં “અપરિપૂર્ણ” દોષ માનવામાં આવે છે. “ધો મંત્ર મુ”િ ની જગ્યાએ મારમુક્તિ આ રીતે, ગોવાની માત્રા હીન કરી વાંચવું, “ઘમં ”િએમ મંગલ પદ હીન કરી વાંચવું, કેઈ વર્ણને હીન કરી વાંચવું તે ત્રાફિક માત્રા આદિથી અપરિપૂર્ણ દોષ માનવામાં આવેલ છે. આ પ્રકારનું ઉચ્ચારણ કરવાથી એક તે આગમની આશાતના થવાથી પ્રાયશ્ચિત્તના ભાગી થવું પડે છેબીજું વિસંવાદાદિ ઘણુ અનર્થ ઉત્પન્ન થાય છે, આથી જીવને મુક્તિને લાભ મળી શકતું નથી. આથી દીક્ષામાં નિરર્થકતાની પ્રક્તિને પ્રસંગ પ્રાપ્ત થાય છે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૫૯ Page #74 -------------------------------------------------------------------------- ________________ (૭) અપરપૂર્ણદેાષ—ઘાષાથી-અર્થાત્ ઉદાત્તાર્દિક સ્વરાથી-જે અપરિપૂર્ણ હોય છે, ત્યાં અપરિપૂર્ણ ઘોષ’ નામના દોષ લાગે છે, જે ઉચા સ્વરથી મેલાય તેનુ નામ ઉદાત્ત, નીચા સ્વરથી ખેલાય એનુ નામ અનુદાત્ત તથા જે ન તા ઘણા ઉંચા સ્વરથી કે ન તા ઘણા નીચા સ્વરથી પરંતુ મધ્યમ સ્વરથી ખેલાય એનું નામ સ્વરિત છે, જેમ-૮ ઉત્ત્પન્નેક્ યા, વિમેરૢ વા, ધ્રુવદ્ વા, ઈત્યાદિ ઉચા સ્વરથી ખેલાય છે. નીચા શબ્દથી જેમ-‘નેમિનવૂ વા મિવુળી વા ’ ઇત્યાદિ સૂત્ર નીચા સ્વરથી ખેલાય છે. આના દોષ એ માટે માનવામાં આવેલ છે કે, ઘાષોથી અયુક્ત ઉચ્ચારણ કરવાવાળાએ આગમની આશાતના જન્ય દોષના ભાગી બનવાથી પ્રાયશ્ચિતના ભાગી બનવું પડે છે. (૮) અકૌષ્ઠ વિપ્રમુક્ત-માલ મૂકાદિકના ખેલવાની રીતે જે ઉચ્ચારણ સ્પષ્ટ વ્યક્ત થતું નથી તે અકોષ્ઠ વિપ્રમુક્ત દોષ છે. (૯) અશુરૂ વાચનેાપગત દોષ-ગુરૂ પ્રદત્ત વાચનાથી જે વિહિન હાય છે, અર્થાત્–ગુરૂપ્રવ્રુત્ત વાચનાથી જે પ્રાપ્ત થયેલ નથી હોતુ. અગુર વાચનાપગત દોષ છે. (૧૦) આ છઠ્ઠું દ્વાર થયું તે વાચના દ્વાર કા વર્ણન ܕܙ સાતમું વાંચનાદ્વાર કહેવામાં આવે છે.—— હવે વાચનાની વિધિ બતાવવામાં આવે છે શિષ્યને સુત્રાદિક ભણાવવા– સમજાવવાં એ વાચના છે. સૂત્રની વાચનાથી કર્મોની નિર્જરા થાય છે, તથા તેના અનાશાતનાની પ્રવૃત્તિ થાય છે. એ વાચનામાં લાગેલ જીવ શ્રુતપ્રદાનરૂપ તી ધર્મના આધાર અને છે, તીથ ધર્મના આધાર થવાથી તે જીવ સમસ્ત કર્માંના ક્ષપણથી મહાનિર્જરાવાળા થાય છે. મહાનિર્જરાવાળા થવાથી મૂક્તિની પ્રાપ્તિ દ્વારા એને જીવન મરણના ફેરાના ભય મટી જાય છે. વાચના દેવાની અને તેને ગ્રહણ કરવાની વિધિ આ પ્રકારે છે— उवविसह उवज्जाओ, सीसा विअरंति वंदणं तस्स । ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ सो तेसिं सव्वसमयं वायइ सामाइयप्पमुहं ॥ વાચના આપવાવાળા ઉપાધ્યાય જ્યારે પેાતાના આસન ઉપર બિરાજમાન થઈ જાય ત્યારે વાચના લેવાવાળા શિષ્ય સર્વ પ્રથમ એમને વદના કરે અને પછી તેમની પાસેથી સામાયિક આદિ સર્વ સૂત્રાની વાચના લે. ઉપદેશ, સ્મારણા અને પ્રતિ સ્મારણા ના ત્રણે ભેદ્યથી વાચના ત્રણ પ્રકારની છે. જે શિષ્યાએ સમાચારીને ગ્રહણ કરી લીધેલ હાય તે શિષ્યાને સૂત્રાની વાચના દેવી જોઈએ. તે કદી સામાચારીનું આચરણ કરવામાં પ્રમાદ કરે તેા ગુરૂનુ કર્તવ્ય છે કે તે એને ક્રમથી ઉપદેશ, સ્મારણા, અને પ્રતિ સ્મારણા રૂપ વાચના આપે. એમાં તે શિષ્યને એ સમજાવે કે, જુએ આજ મુનિયાની સમા ચારી આચાર છે કે જે સર્વ પ્રથમ નિંદ્રા, વિકથા આદિ પ્રમાદાને દૂર કરે આ ૬૦ Page #75 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ છે. નિદ્રારૂપ પ્રમાદમાં પડેલ શિષ્ય જે પ્રતિલેખના ન કરે અથવા દુષ્યતિલેખના આદિ કરતા હોય તો એ સમયે એને સ્મારણા વાચના આપવી જોઈએ એમાં એને એ સમજાવવું જોઈએ કે આયુષ્યમન ! તમને એ પહેલું બતાવવામાં આવેલ છે કે, પ્રમાદ છેડવા યોગ્ય છે, જેથી એ વાતને ખ્યાલ કરે ને પ્રમાદને ખ્યાલ ન કરે, તથા તપ અને સંયમની સારી રીતે આરાધના કરો. આનું નામ સ્મારણા છે. પ્રતિમારણું વાચના શિષ્યને તે સમયે આપવામાં આવે છે જ્યારે શિષ્ય પિતાની સામાચારીમાં વારંવાર પ્રમાદ કરે છે. તે સમયે તેને એવું સમજાવાય છે કે હે વત્સ જુઓ આ પ્રમાદ કર ઠીક નથી તેનાથી તપ અને સંયમની આરાધના સારી રીતે થતી નથી તમને વખતે વખત એ સમજાવવામાં આવેલ છે, માટે તેને પરિત્યાગ કરી સંયમ અને તપની આરાધના કરે. તેમાં આત્માની ભલાઈ છે, તેનું નામ પ્રતિ સ્મારણા છે. હવે દંડના કહે છે--આ પ્રકારને ઉપદેશ સમારણ, પ્રતિમારણ રૂપ ત્રણ પ્રકા. રની વાચના દેવા છતાં પણ જે શિષ્ય પ્રમાદ વશ બને, તે તેને એક માસનું લઘુ પ્રાયશ્ચિત દેવું જોઈએ. તે સમયે તેને એવું કહેવું જોઈએ કે, કેશર ને વારંવાર ઘુંટાઈ ઘુટાઈને પીસવામાં આવે છે, તે પણ પત્થરની માફક કઠેર નહિં બનતાં વધુ ને વધુ નરમ બને છે. ઘણા જ આશ્ચર્યની વાત છે કે, તમને વારંવાર સમજાવવા છતાં પણ તમે પ્રમાદને છોડતા નથી. કયું કારણ છે તે સમજાતું નથી કે તમે તમારે પ્રમાદ છોડતા નથી. આચાર્ય તથા અન્ય મુનિદ્વારા ત્રણવાર સમજાવ્યા છતાં પણ જે શિષ્ય પ્રમાદથી પાછો ન હટે તે તેને તે સમયે સંઘની બહાર કરવારૂપ દંડ દેવો જોઈએ. તે સમય કદાચ બીજાઓ દ્વારા સમજાવવાથી અથવા પોતાની ભૂલ પોતે જ સ્વીકારીને તે ગુરૂ મહારાજ સમક્ષ એવું કહે કે, હે ગુરુ મહારાજ! મારા આજ સુધીના બધા અપરાધ આપ માફ કરો, હવે આગળ હું આવું નહિ કરું. તે સમયે ગુરુમહારાજ તેને એવું કહે કે જુઓ પાન સડી જવાથી બહાર કાઢી ફેંકી દેવામાં ન આવે તે તે જેમ બીજા પાનને સડાવી બગાડી દે છે. તે જ રીતે તમે પણ સ્વયં વિનિષ્ટ બની મારા સંઘના બીજા સાધુઓને પણ વિનિષ્ટ બનાવી દેશે. આ ખ્યાલથી તમને સંઘથી બહાર કરવામાં આવે છે. કદાચ આગળ એવું નહીં કરો તો સંઘમાં રાખવામાં આવશે. આ માટે તમને એક મહિનાનું ગુરૂ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૬૧ Page #76 -------------------------------------------------------------------------- ________________ વાચના દ્વાર કે વિષયમેં રાજા કા દ્રષ્ટાંત આ વિષયમાં એક રાજાને દાખલે આ પ્રકારે છે– કઈ એક રાજાની આંખમાં રેગ થયો, શહેરમાં જેટલા વૈદ્ય હતા તે સઘળાથી ખૂબ પ્રયત્ન પુર્વક ઈલાજ કરવામાં આવ્યું પરંતુ તેઓના ઈલાજથી રાજાની આંખને રોગ મટયે નહીં. એક સમયે ત્યાં બહાર ગામને એક વૈદ્ય આ તેણે રાજાની પાસે પહોંચી કહ્યું કે, મહારાજ ! મારી પાસે એવી ગોળીઓ છે, જે આંખમાં આંજવાથી રોગને બીલકુલ મટાડે છે પરંતુ તેને આંજવાથી એક ઘડી સુધી ઘણું જ અસહ્ય વેદના થાય છે. વેદના થવાથી આપ આપના કર્મચારીઓ દ્વારા મને પ્રાણદંડ દેવાની આજ્ઞા ન કરે તો હું આપની આંખોમાં એ ગોળીઓ આજવા ઈચ્છું છું. રાજાએ વૈદની વાત સાંભળીને તેને અભય કરવાનું વચન આપ્યું. વૈદ્ય પણ ગોળીએાને ઘસીને રાજાની આંખમાં આંજી દીધી જતાં જ રાજાની આંખોમાં તીવ્રતર દુઃસહ વેદના થવા લાગી, આ વેદનાથી વ્યાકુળ બની રાજાએ તેને મારવાની આજ્ઞા આપી. કર્માચારીઓએ તેને રાજાને હિતકારી માની એક જગ્યાએ છુપાવી દીધું અને માર્યો નહીં. થોડા સમય પછી વેદના શાંન્ત થઈ અને આંખો રોગ રહિત બની. રાજાએ પ્રસન્ન થઈને તે વૈદ્યને યાદ કર્યો ત્યારે કર્મચારીઓએ તે વૈદ્યને લાવીને હાજર કર્યો. રાજાએ તેને ખૂબ આદરસત્કાર કરીને વિદાય આપી. આ દૃષ્ટાંતને સાર એ છેકે, રાજા માટે દુસહ એવી આંખની પીડાનું ગુટિકાના અંજનથી શમન થયું. પીડા આપનાર હોવા છતાં પણ પરિણામમાં હિતકારક પરિણામ આવ્યું. આ પ્રકાર શિષ્યએ પણ ગુરુમહારાજ દ્વારા પ્રદત્ત સ્મરણાદિક તીવ્ર-કઠેર હોવા છતાં પણ અંતે ગુણ કરનાર સુખકારક હોવાથી એકાન્ત હિતવિધાયક જ હોય છે કેમકે એનાથી આલેક તથા પરલોકમાં આત્માનું હિત થાય છે, અહિત નહીં સાતમું દ્વાર સમાપ્ત થયું છે. સૂત્રાર્થકાપૌર્વાપર્ય નિરૂપણ નામ કા આઠવાં દ્વાર કા વર્ણન હવે આઠમું દ્વાર કહેવામાં આવે છે – સૂત્ર તથા અર્થના પોર્વાપર્યદ્વારનું નિરૂપણ કરવામાં આવે છે.– હવે અહિં એ બતાવવામાં આવે છે કે, પહેલાં સૂત્ર હોય છે કે અર્થ હોય છે. ઉત્પાદ,વ્યય, અને ધ્રોવ્ય આ લક્ષણથી યુક્ત અર્થે પદાર્થ બને છે. અર્થનું એ લક્ષણ તીર્થંકર પ્રભુએ કહેલ છે તે અર્થને હદયમાં ધારણ કરીને ગણધર દેએ સૂત્રની રચના કરી છે. માટે અર્થની પાછળ સૂત્ર છે, એ સિદ્ધાંત ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ Page #77 -------------------------------------------------------------------------- ________________ નિર્ધારિત બની જાય છે. સૂત્ર આણું–લઘુ હોય છે. તથા અર્થ સૂત્રની અપેક્ષાથી મહાન હોય છે, એક એક સૂત્રના અનંત અર્થ થાય છે. સૂત્રને અણુએ અભિપ્રાયથી કહેવામાં આવેલ છે કે, એક તે તે અર્થના પશ્ચાદ્ભાવિ છે, (પાછળ થનારૂ) અને બીજું તે લઘુ હોય છે, એ અણુ સૂત્રની સાથે અર્થને જે વેગ છે–સંબંધ છે તેનું નામ અનુગ છે. પ્રશ્ન-પહેલે અર્થ થાય છે અને એ પછી સૂત્ર થાય છે, તે કહેવું અયુકત છે. કારણ કે સૂત્ર વગર અર્થ થઈ શકે નહીં. આ માટે સમજવું જોઈએ કે પહેલાં સૂત્ર હોય છે અને પછી અર્થ થાય છે. સૂત્ર આધાર છે અને અર્થ આધેય છે. સૂત્રમાં અર્થ રહે છે અર્થમાં સૂત્ર નહીં. આધારના હેવાથી જ આધેય રહી શકે છે તેના વગર નહીં. બીજું અર્થની અપેક્ષા જે સત્રને અણું કહેવામાં આવેલ છે તે પણ ઠીક નથી. કારણ કે, જોવામાં આવે છે કે, એક જ પેટીમાં ઘણાં વસ્ત્ર રાખવામાં આવે છે આથી તે પેટીમાં બાદરતા આવે છે, વસ્ત્રોમાં નહીં, કેમ કે પેટીના આધારથી જ ઘણાં વરો તેમાં સમાઈ શકે, એવી રીતે સ્થાનીય સૂત્રમાં પણ ઘણું અર્થ પદ રહ્યા કરે છે માટે જ સૂત્રને બાદર હોવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે, અર્થને નહી. તેમ અર્થમાં મહત્તા પણ એકાન્તથી સ્થાપિત થતી નથી, જ્ઞાતા સૂત્રના પ્રથમ ઉક્ષિપ્તજ્ઞાત નામના અધ્યયનમાં ભગવાને ફરમાવ્યું છે કે, અનુકમ્મા કરવી જોઈએ. આ પ્રકારને અર્થ ઘણા સૂત્રોથી વર્ણવવામાં આવેલ છે તથા “ શે સુરમા જ્ઞાતે” અર્થાત આ જ્ઞાતા સૂત્રના અઢારમા “સંસમાદારિકા” નામના અધ્યયનમાં વર્ણ, રૂપ, બળ વગેરેની વૃદ્ધિ નિમિત્તે મુનિએ આહાર ન કરવું જોઈએ આ અર્થ ઘણું સૂત્રોમાં વર્ણવવામાં આવેલ છે. આ માટે અર્થ મહાન નથી પણ સૂત્ર જ મહાન છે આ વાત જ્ઞાત થાય છે. ઉત્તર-પહેલાં સૂત્ર હોય છે પછી અર્થ આ કહેવું યુક્તિ યુક્ત નથી, કારણ કે અર્થના વિના નિશ્રા રહિત સૂત્ર થઈ જ શકતું નથી. કદાચ તે હોય છે, તે “નવપૂTT રાહિમા" આદિ વાકયની માફક નિરર્થક અને સંબંધ વગરનું હોય લૌકિક શાસ્ત્રના જાણવાવાળા પણ પ્રથમ અર્થને જોઈને સૂત્રની રચના કર્યા કરે છે. કેમ કે અર્થના વગર સૂત્રની ઉત્પત્તિ થતી નથી. કહ્યું પણ છે કે – अत्थं भासइ अरिहा, तमेव सुत्तीकरेंति गणधारी। अत्थं विणा च सुत्तं, अणिस्सियं केरिसं होइ ॥ १ ॥ अत्थं भासइ अरिहा, सुत्तं गुफंति गणहरा निउणा। समणस्स हियहाए, ततो सुत्तं पवत्तई ॥२॥ તીર્થકર ભગવાન પહેલા અર્થની પ્રરૂપણ કરે છે, અને એજ અર્થને ગણધર ભગવાન સૂત્રના રૂપમાં મૂકે છે. અથેના વગર સૂત્ર નિશ્રારહિત બનીને ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૪૩ Page #78 -------------------------------------------------------------------------- ________________ દશદાડમ આદિ વાકયની માફક કેવળ અસંબદ્ધિત અને નિરર્થક જ માનવામાં આવે છે. એમ કહેવામાં આવે કે પેટીની માફક સૂત્ર બાદર હોય છે, તથા વસ્ત્રાદિકની માફક અર્થ અણું હોય છે તે તે કહેવું પણ ઠીક નથી. કેમ કે, એ પિટીના કેઈ એક વસ્ત્રમાં આવી અનેક પેટીઓ બાંધી શકાય છે. એ જ રીતે એક અર્થથી અનેક સૂત્ર રચી શકાય છે. આ રીતે વસ્ત્રનું સ્થાનીય અર્થમાં મહત્વ આવે છે. અને પેટી સ્થાનીય સૂત્રમાં અત્વ જ એકાન્તથી અર્થમાં મહત્વ નથી એવું જે કહેવામાં આવેલ છે તે પણ ઠીક નથી. કેમકે, ઉક્ષિણ વગેરે અધ્યયનમાં જે કહેવાયેલ છે તે સત્યાનું કંપાદિક રૂપ અર્થ તે તે અધ્યયન માત્રાના જ છે. અર્થાત્ તેમાં અનુકમ્પાદિ અર્થોની જ પ્રધાનતા છે. અને અન કમ્પાદિ અર્થોને જ સિદ્ધ કરેલ છે. ન કે અવશિષ્ટ બધા સૂત્રોને. એના તે એનાથી બીજા ઘણા અર્થો છે. છે આ આઠમું દ્વાર સંપૂર્ણ થયું. તે ૮ ? સૂત્ર અર્થ એવં સૂત્રાર્થ મેં યથોત્તર પ્રબલતા કા કથન નામ કા નવમાં દ્વાર કા વર્ણન સૂત્ર, અર્થ એવં સૂત્રાર્થમાં યત્તર પ્રબળતાનું કથન નવમાં દ્વારમાં કરે છે – દ્વાદશાંગ ભણે છે અને જે વૈયાવૃત્ય કરે છે. (આચાર્ય–ઉપાધ્યાયની સેવા કરે છે. એને કૃતજ્ઞાનાવરણીય કર્મોની મહાનિર્જરા થાય છે. તથા નવા બીજા કર્મોને બંધ પણ થતું નથી. કોને કેવી નિર્જરા થાય છે? આ વાતને સ્પષ્ટ કરવામાં આવે છે. – સૂત્ર અને અર્થને ભણવાવાળાને યથેત્તર મહાનિર્જરા થાય છે. આવશ્યક સૂત્રથી લઈ ૧૪ પૂર્વ સુધીનાં આગમ સૂત્ર છે, જેના દ્વારા ઉત્તરોત્તર મહાનિર્જરા થાય છે. મતલબ કેઈ મુનિ આવશ્યક સૂત્રને જાણવાવાળાની વિયાવૃત્તિ (સેવા) કરે છે અને કોઈ બીજા દશવૈકાલિક સૂત્રને જાણવાવાળાની વૈયાવૃત્તિ (સેવા) કરે છે. તે એમાં આવશ્યક સૂત્રને જાણવાવાળાની વૈયાવૃત્તિ કરવાવાળાની નિજેરાને બદલે જે દશવૈકાલિકના ભણાવનારની વૈયાવૃત્તિ કરવાવાળા છે, એને મહાનિર્જરા થાય છે. કેમકે, આવશ્યક સૂત્ર પુરી રીતે શીખી લેનારને જ અધિકાર દશવૈકાલિકસૂત્રના અધ્યયનને હોય છે. આ રીતે નીચે નીચેનાં શ્રતને ધારણ કરવાવાળાની વિયાવૃત્તિ કરનારને નિર્જરાની અપેક્ષા જે ઉપર ઉપરનાં શ્રતને ધારણ કરવાવાળા છે એની વૈયાવૃતિ કરનારની નિર્જરા યત્તર અધિક અધિકતર થાય છે. આ રીતે જે તેરપૂર્વના ધારક છે એમની જે વૈયાવૃત્તિ કરે છે. એને જેટલી નિર્જરા થાય એની અપેક્ષા જે ચૌદપૂર્વના ધારક છે એની વૈયાવૃત્તિ કરવાવાળાને મહાનિશ થાય છે. આવી જ રીતે અર્થમાં પણ સમજવું જોઈએ. જે આવશ્યક સૂત્રના અર્થના પાડી છે, એની વૈયાવૃતિ કરનારની જેટલી નિર્જરા થાય એની અપેક્ષા જે દશવૈકાલિક સૂત્રના અર્થના પાઠી છે એમની વૈયાવૃત્તિ કરવાવાળાની નિર્જરા અધિકતર થાય છે. એ જ રીતે પહેલાની માફક અર્થના વિષયમાં સમજી લેવું જોઈએ. જે રીતે સૂત્રમાં ઉત્તરોત્તર મહાનિર્જરા કહી છે એજ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ १४ Page #79 -------------------------------------------------------------------------- ________________ રીતે અર્થમાં ઉત્તરાત્તર મહાનિર્જરા સમજવી જોઇએ. અધરોની વૈયાવૃત્તિ કરવાવાળામાં નિશીથસૂત્ર, બૃહત્કલ્પસૂત્ર અને વ્યવહારસૂત્રના અ ધરાની વૈયાવૃત્તિ કરવાવાળાને મહાનિર્જરા થાય છે. તથા દ્વાદશાંગીના પાઠીની વૈયાવૃત્તિ કરનાર મહાનિર્જરા કરે છે. શેષ અર્થની અપેક્ષા છેદ સૂત્રના અર્થમાં અધિ કતા કેમ કહેવામાં આવી છે, એનું સમાધાન આ પ્રકારનું છે.-જો કોઈ સાધુ પોતે ગ્રહણ કરેલા ચારિત્રથી સ્ખલિત થઈ જાય છે. તો એની શુદ્ધિ છેદશ્રુતના અથથી થાય છે. આ માટે અવશિષ્ટ-સમસ્ત અર્થાની અપેક્ષા છેદશ્રુતાના અથ અધિક કહેવાયેલ છે. સૂત્રનું, અંનું તથા યુગપત્ સૂત્રાનું અધ્યયન કરવાથી યથેાત્તર અધિક અધિક નિર્જરા થાય છે. સૂત્રની અપેક્ષા અથ મહાન હોય છે. આમાં એ કારણ છે કે, જે રીતે ઘર બનાવવામાં પાણા લાકડાં વગેરે સાધન છે, અને તેના સંગ્રહું કરવામાં આવે છે ત્યારે જ ઘર અને છે એ જ રીતે અનુ અનુસ`ધાન થાય છે, ત્યારે ગણધર ભગવાન સૂત્રની રચના કરે છે. આથી સૂત્રની અપેક્ષાએ અર્થમાં પ્રધાનતા આવે છે, તથા-સૂત્ર ગણધરાએ કહેલ છે, અને અથ પ્રભુ દ્વારા પ્રરૂપિત થયેલ છે. આ કારણે પણ અર્થમાં પ્રધાનતા આવે છે. કહ્યુ પણ છે.-અર્થ તી કર પ્રભુના સ્થાનાપન્ન છે કેમકે, તીર્થંકર જ અર્થની પ્રરૂપણા કરે છે. સૂત્ર ગણુધરનાં સ્થાનાપન્ન છે કેમકે, તે એમના દ્વારા પ્રથિત થાય છે. અથથી જ સૂત્ર ઉત્પન્ન થાય છે આથી અર્થ જ પ્રધાન છે. સૂત્રની અપેક્ષા અને અર્થની અપેક્ષા સૂત્રા કઈ રીતે પ્રધાન હોય છે, તે વાત દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે.---જેમ-તાજું દહીં મીઠું હોય છે, અને દહીંથી સાકર મીઠી હોય છે, જ્યારે એ બન્ને ને એક બીજા સાથે મેળવવામાં આવે છે ત્યારે એનાથી શ્રીખંડ નામના એક અપૂર્વ મધુર પદાર્થ અને છે, જેના સ્વાદ ન દહીં જેવા હોય છે અને ન તા સાકર જેવા, પરંતુ આ બન્નેથી જુદી જ જાતને સ્વાદ હોય છે. આવીજ રીતે સૂત્ર અને અર્થ એ બન્ને જ્યારે સમ્મિલિત હોય છે, ત્યારે એનાથી સમસ્ત ભાવાનુ–પદાર્થીના સ્વરૂપનું જ્ઞાન થવા લાગે છે. જે ન કેવળ સૂત્રથી સાધ્ય છે અને ન કેવળ અથી. એનાથી વિશિષ્ટ ભાવાની અર્થાત્ -અધ્યવસાયેાની વિશિષ્ટ શુદ્ધિ થાય છે. આ માટે સૂત્ર અને અર્થ આ બન્નેની અપેક્ષા તદુભય પ્રધાન કહેવામાં આવેલ છે. અને એજ માટે કેવળ સૂત્ર ધારી અથવા કેવળ અંધારીની અપેક્ષા તદુભયધારીની સેવા કરવાવાળાની મહાનિરા થાય છે. આ રીતે તેવીસમી ગાથાને અથ સંક્ષેપથી સંપૂર્ણ થયા. વિસ્તારથી અર્થ અન્ય શાસ્ત્રાથી સમજવા જોઈ એ. ૫ ૨૩ ॥ નવમું દ્વાર સંપૂર્ણ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૬૫ Page #80 -------------------------------------------------------------------------- ________________ નિરવધ ભાષણવિધિ શિષ્યના વચનવિનયના વિષયમાં સૂત્રકાર સમજાવતાં કહે છે કે-મુસ॰ ઈત્યાદિ અન્વયાથ——મિત્યુમુત્રં તિ-મિક્ષુઃ મૃષાદ્દિવ ભિક્ષુ–સાધુનું કન્ય છે કે તે મૃષાવાદના પરિત્યાગ કરી દે. મૃષાવાદ સક્ષેપથી એ પ્રકારે છે. એક લૌકિક અને બીજો લેાકેાત્તર આ અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ચાર પ્રકારના છે. વિપરીત દ્રવ્યનું કહેવું એ દ્રવ્યથી લૌકિક મૃષાવાદ છે, જેમ ગાયને ઘેાડા કહેવા, નાશા બીજાના ક્ષેત્રને પાતાનું ક્ષેત્ર બનાવવુ તે ક્ષેત્રની અપેક્ષા મૃષાવાદ છે ારા સવારને મધ્યાન કાળ કહેવા એ કાળની અપેક્ષા મૃષાવાદ છે. ઘણા જે ક્રોધાદિક કષાય નિમિત્ત બને છે, તે ભાવની અપેક્ષા મૃષાવાદ કહેવાય છે. ાજા તે પણ ચાર પ્રકારથી છે. જેમ ક્રોધનાં આવેશમાં આવીને પુત્ર કહે છે કે આ મારા પિતા નથી અથવા જે સમય પિતા ક્રોધિત અને છેતે વખતે તે કહે છે કે, આ મારો પુત્ર નથી, આ સઘળાં કથન ભાવની અપેક્ષા મૃષાવાદ છે (૧) મન કષાયના વશવિત બનીને એવું કહેવું કે જો હું ન હોઉં તે। આ કુટુંબનુ' ભરણુ પાષણુ કાણુ કરે. (૨) માયાના વશમાં આવીને જે એમ કહે છે કે આ વસ્તુ મારી નથી પણ બીજાની છે. મતલબ આની એ છે કે, જ્યારે કાઈ રાજાના કર્માચારી, કર વસુલ માટે આવે અને તેના પુછવાથી કાઈ વેપારી પેાતાની વસ્તુ હાવા છતાં માયા વશ બની પેાતાની ન હોવાનું કહી ખીજાની હોવાનુ ખતાવે(૩) લેાભના વશ બનીને જે જી ુ' વચન એકલવામાં આવે છે તે લાભ કષાયની અપેક્ષા મૃષાવાદ છે. જેમ-વેપારી લેાક ગ્રાહકાને એમ કહેછે કે, ભાઈ જેટલી કિંમતે આ વસ્તુ મારા ઘરમાં પડેલ છે તેજ કિમને હું તમાને આપું છું, કાંઈ પણ નફે લેતેા નથી. (૪) આ લોકિક સૃષાવાદ છે. ચાર પ્રકારના લેાકેાત્તર મૃષાવાદ આ પ્રકારે છે, જીવને અજીવ કહેવું, અજીવને જીવ કહેવા, એ દ્રવ્યની અપેક્ષા મૃષાવાદ છે. (૧) ભરત ક્ષેત્રને ઐરાવતક્ષેત્ર કહેવુ અને ઐરાવત ક્ષેત્રને ભરતક્ષેત્ર કહેવુ તે ક્ષેત્રની અપેક્ષા લેાકેાત્તર મૃષાવાદ છે. (૨) ઉત્સર્પિણી કાળને અવસર્પિણી કાળ કહેવા અથવા અવસર્પિણી કાળને ઉત્સર્પિણી કાળ કહેવા એ કાળની અપેક્ષા લેાકેાત્તર મૃષા વાદ છે. (૩) ભાવથી લેાકેાત્તર મૃષાવાદ ક્રોધાદિક કષાયને લઈ ચાર છે. ગુરુ કાઈ નિમિત્તે જ્યારે શિષ્ય પ્રત્યે ક્રોધિત અને છે ત્યારે તે કહેવા લાગે છે કે તું મારો શિષ્ય નથી, શિષ્ય પણ ક્રોધના આવેશમાં આવી જાય છે, ત્યારે તે પણ પેાતાના ગુરુને કહેવા લાગે છે કે આપ મારા ગુરુ નથી. આ ક્રોધની અપેક્ષા લેાકેાત્તર ભાવ મૃષાવાદ છે. (૧) હું જ ગચ્છની ધુરા ધારણ કરવામાં સમર્થ છું અથવા હું જ સાધુઓના નિર્વાઢુક છું. આ પ્રકારે કહેવુ એ માન કષાયની અપેક્ષા લેાકેાત્તર ભાવ મૃષાવાદ છે. (૨) જે સમય શિષ્ય જ્યારે અધા પ્રકારના ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૬૬ Page #81 -------------------------------------------------------------------------- ________________ કઈ અતિચાર લગાડી લે છે તે ગુરુ મહારાજ એને પૂછે છે કે, શું તને અતિચાર લાગે છે, ત્યારે શિષ્ય માયા કષાયનું અવલંબન કરી કહે છે કે મેં કઈ અતિચાર લગાડેલ નથી. આ પ્રકારનું એ શિષ્યનું કથન માયા કષાયની અપેક્ષા લોકેત્તર ભાવ મૃષાવાદ. (૩) જે વસ્ત્ર પાત્રાદિક અકલ્પનીય છે એમાં એ મારા માટે કપનીય છે એમ કહેવું તે લોક કષાયની અપેક્ષા લેકોત્તર મષાવાદ છે. અથવા-મૃષાવાદ એ અન્ય પ્રકારેથી પણ ચાર ભેદ વાળા છે. ૧ સદ્ભાવને પ્રતિષેધ, ૨ અસદ્ભાવનું ઉદ્દભાવન, ૩ અર્થાન્તર, ૪ ગહ. આત્મા નથી, પુણ્ય અને પાપ નથી, આ પ્રકારનું સાચા અર્થનું અપલાયક વચન સંભાવ પ્રતિષેધ મૃષાવાદ છે. ૧. આત્મા સર્વ વ્યાપક છે, અથવા સ્યામાક ચખાના જે આત્મા છે, આ પ્રકારનું અસત્ અર્થનું ઉદ્દભાવક વચન અસદ્દભાવનું ઉભાવ ન ૩૫ બીજું મૃષાવાદ છે. ૨. ગાયના વિષયમાં એવું કહેવું કે તે ઘડો છે. આ પ્રકારે અર્થાન્તરનું કથન વચન ત્રીજો અર્થાન્તર નામને મૃષાવાદ છે. ૩. ગહ ત્રણ પ્રકારની છે. સાવદ્ય વ્યાપાર પ્રવર્તિની, અપ્રિયા અને આક્રોશ રૂપા ક્ષેત્રને જોઈને ઈત્યાદિક સાવધ વ્યાપારમાં પ્રવર્તન કરાવનાર વચન ગહને પ્રથમ ભેદ છે. કાણાને કાણે કહે એ ગહને બીજો પ્રકાર છે “અરે કુલ્હાના પુત્ર ઈત્યાદિ વચન ગહને ત્રીજો પ્રકાર છે. કોધ, માન, માયા; લાભ, હાસ્ય, ભય, લજજા કીડા, રતિ, અરતિ, દાક્ષિણ્ય, માત્સર્ય અને વિષાદ આદિ નિમિત્તોને મૃષાવાદમાં મનુષ્યની પ્રવૃતિ થાય છે. જે સત્ય વચનથી બીજાઓને પીડા ઉપજે એવું સત્ય વચન પણ મૃષાવાદમાં અંતહિત જાણવું જોઈએ મૃષાવાદમાં એનેક દેષ છે. જેવી રીતે કહ્યું છે કે “ધર્મદાનિવિશ્વાણો દાર્થથસતં તથા असत्यभाषिणां निन्दा दुर्गतिश्चोपजायते ॥१॥" મૃષાવાદથી ધર્મની ક્ષતી થાય છે, લોકોનો વિશ્વાસ ઉઠી જાય છે, દેહ અને ધનનો નાશ થાય છે, જે અસત્ય ભાષી હોય છે તેની અનેક પ્રકારથી આ લેકમાં નિંદા થાય છે, અને પરલોકમાં તેને દુર્ગતિની પ્રાપ્તિ થાય છે. અવધારણાત્મક નિશ્ચયકારી ભાષા બેલવી એ પણ એક અસત્યનો પ્રકાર છે. જેમ-જઈશજ, કરીશજ' અથવા–“જઈશ-કરીશ આ પ્રકારની ભાષા મૃષાવાદમાં એ માટે સમાય જાય કે,– ગ્ર પરિચિંતિજ વન્ન પરિબામરૂ ના જેવા विहिवसयाण जीयाणं मुहुत्तमेत्तं बहुविग्धं ॥ १ ॥ બલવાવાળે વિચારે છે કાંઈ અને બને છે કાંઈ, મનમાં અવધારીત વાતની પૂર્તિ થતી નથી કેમકે, કર્મવશ વર્તી છને એક ઘડીમાં પણ અનેક વિદન ઉત્પન્ન થાય છે. અથવા–“અવધારણ” શબ્દનો અર્થ અવ બધજનક પણ છે. અવ બધજનક ભાષા ૧ સત્યા, ૨ મૃષા, ૩ સત્યામૃષા અને ૪ અસત્યામૃષાના ભેદથી ચાર પ્રકારની છે. દેશકાળાદિકની અપેક્ષા જેમાં કોઈ પ્રકારને ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ १७ Page #82 -------------------------------------------------------------------------- ________________ વિસંવાદ ન આવી શકે અને વસ્તુનું જ સ્વરૂપ છે તેને તેવા પ્રકારથી કહેવાવાળી ભાષા સત્ય ભાષા છે આ ભાષાથી મોક્ષાભિલાષી મોક્ષ માર્ગની આરા. ધના કરે છે. જેમ આત્મા છે અને તે સર્વથા નિત્ય નથી તેમ સર્વથા અનિત્ય પણ નથી. પરંતુ કથંચિત નિત્યાનિત્યાત્મક છે. આ રીતે અનેક ધર્મ વિશિષ્ટ વસ્તુનું કથન કરવાવાળી ભાષા આ કટિમાં પરિગણીત થાય છે (૧) જે ભાષા વિરાધિની છે વસ્તુના વિપરીત સ્વરૂપને પ્રતિપાદન કરવાવાળી છે. તે મૃષા ભાષા છે. એને બેલનાર પ્રાણી કદી પણ મુક્તિ માગને આરાધક બની શકતું નથી. આ પ્રકારની ભાષામાં સદા સર્વજ્ઞ મતથી પ્રતિકૂળતા રહ્યા કરે છે. જેમ–આત્મા નથી, અથવા છે તે પણ તે સર્વથા નિત્ય છે યા સર્વથા અનિત્ય છે, અથવા જે ચાર નથી એને “આ ચોર છે” એમ કહેવું, જે ભાષા સત્ય પણ હોય પરંતુ જે એનાથી બીજાને પીડા થતી હોય તો તે પણ આ મૃષાવાદમાં સંમ્મિલિત જાણવી જોઈએ. (૨) જે ભાષા આરાધની પણ હોય અને વિરાધની પણ હોય તે સત્યામૃષા ભાષા છે. સત્યભાષાનું નામ આરાધેિની છે અને મૃષા ભાષાનું નામ વિરાધિની છે. આ બંને સ્વરૂપવાળી જે ભાષા છે તે સત્યામૃષા ભાષા છે. જેમ એવું કહેવું કે, આજ આ ગામમાં ૧૦ બાળક જન્મ્યાં છે. કોઈ ગામમાં પાંચ જ બાળક જન્મ્યાં હતાં. ત્યારે એવું કહેવું સત્યામૃષા સ્વરૂપ આ માટે છે કે, દશના કહેવામાં પાંચને અંતર્ભાવ તે થઈ જ જાય છે. આથી આટલા અંશની અપેક્ષા આ વચન સત્ય છે પરંતુ દસ બાળક જન્મ્યાં નથી એટલા અંશે એ મૃષા છે. અથવા એમ કહેવું કે હું “કાલે તમને સો રૂપીયા આપીશ, ” આમાં સો ન આપતાં જે ૫૦ રૂપીયા પણ આવે તો આ પ્રકારના વ્યવહારમાં લેકમાં અસત્ય બોલનાર તરીકેની ગણના નથી થતી, જેટલો ભાગ આપવામાં ન આવ્યા એટલા પુરતી એમાં અસત્યતા આવે છે, પણ જો એ બીલકુલ ન દેત તે એ ભાષા અષામાં જ અંતભૂત બની જાત. (૩) જે ન સત્ય છે અને ન અસત્ય છે એવી ભાષાનું નામ અસત્યામૃષા–અર્થાત વ્યવહાર ભાષા છે. (૪) આમાં પ્રથમ અને ચોથી ભાષા બોલવા ગ્ય છે. જેથી જે અસત્યામૃષા ભાષા છે, તેને આમંત્રણ આદિ ભેદથી અનેક પ્રકારની કહેવામાં આવે છે. આ વિષયને ભગવાને ભગવતી સૂત્રમાં કહેલ છે– अहं भते आसइस्सामो सइस्सामो चिद्विस्सामो निसीइस्सामो तुयहिस्सामो। आमंतणि आणवणी, जायणि तह पुच्छणी य पण्णवणी। पञ्चक्खाणी भासा, भासा इच्छाणु लोमाय ॥१॥ अणभिग्गहिया भासा, भासा य अभिग्गहमि बोद्धव्या । संसयकरणी भासा, वोयडमव्वोयडा चेव ॥२॥ पन्नवणी णं एसा, न एसा भासा मोसा ?। ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ 2: ૧ Page #83 -------------------------------------------------------------------------- ________________ નિરવધ ભાષા કા ભેદ हंता गोयमा ! आसइस्लामो तंचेव० जाव न एसा भासा मोसा (भ. १०श. ३उ. ४०३ सूत्र) ભગવાન મહાવીરને ગૌતમ પૂછે છે કે હે ભગવાન ! અમે સુઇશુ, વધું સુઈશું, ઉભા રહિશું, બેસણું, કરવટ ખલજી, ઇત્યાદિક ભાષા તથા આમ ત્રણી આદિ ભાષા શું પ્રજ્ઞાપની ભાષા છે ? આ ભાષા મૃષા નથી? આમત્રણી આદિ ભાષાઓનાં નામ આ છે−૧ આમન્ત્રણી ૨ આજ્ઞાપની ૩ યાચની ૪ પ્રચ્છની ૫ પ્રજ્ઞાપની ૬ પ્રત્યાખ્યાની ૭ ઇચ્છાનુલેામા ૮ અનભિગ્રહીતા ૯ અભિગૃહીતા, ૧૦ સંશયકરણી, ૧૧ વ્યાકૃતા, ૧૨ અભ્યાકૃતા. આ પ્રકારે ગૌતમ સ્વામીના પુછવાથી ભગવાન ઉત્તર દે છે કે હૈ ગૌતમ પૂર્ણાંકત પ્રકારની ભાષા પ્રજ્ઞા૫નીભાષા છે પરંતુ આ ભાષા મૃષા નથી. આમ ત્રણી વગેરે ભાષાઓના અથ કહે છે. ,, અમન્ત્રણી—હે સાધેા ! ઈત્યાદિ ! આ કઈ વસ્તુની અવિધાયક અને અનિષેધક હાવાથી,તથા સત્યાદિ ભાષાત્રયના લક્ષણથી રહિત હાવાથી અસત્યાક્રૃષા સ્વરૂપ વ્યવ હાર ભાષા છે. ૧ આજ્ઞાપની-બીજાને કાય માં પ્રવૃત્ત કરાવવાવાળી ભાષા આજ્ઞાપની ભાષા છે. જેમ–આ કા, આ ન કરા, ઈત્યાદિ ! આ ભાષા નિર્દિષ્ટકા માં પ્રવર્તી ક હાવાથી તથા નિર્દોષ વિવક્ષાના સદ્ભાવથી અસત્યાસૃષા સ્વરૂપ છે. ૨ યાચની-“ ભિક્ષાદો ” આ પ્રકારની યાચના સ્વરૂપ ભાષા યાચનીભાષા છે. ૩ પ્રચ્છનીઅવિજ્ઞાત, અર્થાત્ જાણ્યા વગરના વિષયની અથવા “સ ંદિગ્ધ અર્થાત્-સ ંદેહયુકત વિષયને જાણવા માટે જે પૂછવું તે પુનિ ભાષા છે. ૪ પ્રજ્ઞાપની-શિષ્યને ઉપદેશ આપવા સ્વરૂપ જે ભાષા હેાય છે તે જેનાથી તેને અથ ના અવમેધ થાય છે. એનું નામ પ્રજ્ઞાપનીભાષા છે જેમ“ જે હિંસામાં પ્રવૃત્ત અને છે તે અનંત દુઃખના ભાગી થાય છે ” અથવા જે પ્રાણી વધથી દૂર રહે છે તે ભવાભવમાં દીર્ઘાયુ ભાગવે છે તથા શરીરે નિગી રહે છે. ૫ કહ્યુ` છે કે— 66 पाणिहाउ नियत्ता, हवंति दीहाउ या अरोगा य । ઇસ મરૂં પદ્મત્તા, અવળી વીયરાદિ ક ', II પ્રત્યાખ્યાની—ગુરુ મહારાજની પાસે યાચના કરનાર શિષ્યને માટે જે નિષેધાત્મક ભાષાના પ્રયત્ર હાય છે તે પ્રત્યાખ્યાની ભાષા છે. જેમ-મર્યાદાથી અતિરિકત વસ્ત્ર અને પાત્રની યાચના કરનાર શિષ્યને ગુરુ મહારાજ કહે છે કે મર્યાદાથી વધુ વસ્ત્ર અને પાત્ર દેવામાં આવતું નથી. (૬) ઈત્યાદિ ! ઈચ્છાનુલામા ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૬૯ Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપાદન કરવાવાળાની અર્થાત્-પ્રેરકની ઈચ્છાને અનુકુળ જે ભાષા બોલાય છે તે ઈચ્છાનુલોમા” ભાષા છે. જેમ-કઈ કઈને કઈ શુભ કાર્યમાં પ્રેરણા કરે ત્યારે કહે કે ઠીક છે. એ મારી પણ અભિલાષા છે અથવા–કોઈ શુભ કાર્યને પ્રારંભ કરતાં કોઈને પૂછે છે તે કહે કે-કરો એ મને પણ પસંદ છે. અથવા કોઈ એમ કહે કે હું સાધુની પાસે જઈ રહ્યો છું તે સાંભળનાર કહે કે, સારૂં જાવ. ૭ અનભિગ્રહિતા-અર્થશુન્ય –“ડિત્ય વિસ્થાદિ ” શબ્દ બોલે અથવા જેમાં કઈ એક અર્થને નિશ્ચય ન હોય, જેમ-ઘણાં કામો ઉપસ્થિત થતાં કોઈ બીજાને જ્યારે એ પૂછે છે કે, કહે હું આ વખતે કયું કામ કરું, તે તે કહે છે કે, જે તમને રૂચે તે કરો. આ પ્રકારની ભાષાનું નામ અનભિગૃહિતા ભાષા છે. ૮ અભિગૃહીતાઅર્થનું લક્ષ કરીને જે ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે તે “અભિગ્રહિતા ભાષા છે. જેમ-“આ વસ્ત્ર પાત્રાદિક ધર્મનાં ઉપકરણ છે” અથવા “આ સમયે આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ.” ૯ સંશયકરણ-જે ભાષાથી સાંભળનારને અનેક અર્થોને આભાસ થવા લાગે તે ભાષાનું નામ સંશયકરણી ભાષા છે. જેમ કેઈએ કહ્યું કે –“સિંધવ લાઓ” આ સિવ શબ્દ પુરુષ મીઠું અને ઘોડારૂપ અર્થનો પ્રતિપાદક છે. આથી સાંભળવાવાળાને પ્રકરણાદિના અભાવમાં સંશયજનક બને છે. એ માટે પ્રકરણ સમજીને આ ભાષા બોલવામાં દોષ નથી કેમકે, તે વ્યવહારૂ ભાષા છે. ૧૦ વ્યાકૃતા–જેને અર્થ સ્પષ્ટ થાય છે તે વ્યાકૃત ભાષા છે. જેમ-“અહિંસા સર્વ પ્રકારથી કલ્યાણ કરવાવાળી છે.” ૧૧ અવ્યકતા અતિ ગંભીર શબ્દાર્થવાળી ભાષા અવ્યાકૃત ભાષા છે. અથવા–જે અવ્યકત અક્ષરથી યુકત હોય છે તે ભાષા અવ્યાકૃત ભાષા છે. જેમ– संयत-स्य महत्पापं प्रतिक्रमणा कर्मणा પ્રતિક્રમણ કર્મથી સંયતને મોટું ભારે પાપ લાગે છે, અહિં જ્યારે “ચ” ને ક્રિયાપદ માનવામાં આવે ત્યારે એને અર્થ એ થાય છે કે, હે સંયત ! પ્રતિકમણ કર્મથી તમે તમારાં પાપો ક્ષય કરે. આ બધ જલદી થઈ શકતું નથી. આથી આને અવ્યાકૃત ભાષા કહેવામાં આવે છે. અથવા બાળકની ભાષાને અવ્યાકૃત ભાષા કહેવામાં આવે છે. ૧૨ આ બધી ભાષા પ્રજ્ઞાપની છે. આ પ્રજ્ઞાપની ભાષા મૃષા સ્વરૂપની નથી. પ્રશ્ન કરનારના કહેવાનો મતલબ એ છે કે, જ્યારે એમ કહેવામાં આવે છે કે, “ અમે સુઈએ છીએ“ આ કથનમાં “હું સુઉં છું” આ એક વચનના પ્રયોગમાં બહુ વચનને પ્રયોગ કરવામાં આવેલ છે. જેમ એકને અનેક કહેવાવાળી ભાષા અયથાર્થ માનવામાં આવે છે એ રીતે પણ અયથાર્થ માનવી જોઈએ. આ રીતે આમન્ત્રણ ભાષાઓ પણ સત્ય ભાષાની જેમ અર્થમાં નિયત નથી કેમકે, એનામાં વિધિ અને પ્રતિષેધની બેધકતાને અભાવ છે. આ માટે એ સંદેહ થાય છે, એ બેલવાને યોગ્ય છે, ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ SO Page #85 -------------------------------------------------------------------------- ________________ અથવા નથી એ પ્રકારની આશંકાના આ ઉત્તર છે કે, “ દ્વ્રારાચિખ્યામ, ” ઇત્યાદિક ભાષાએ નિશ્ચયાત્મક નથી. અને નિશ્ચયાત્મક ત્યારે જ માનવામાં આવે કે જ્યારે એની સાથે નિશ્ચયાત્મક શબ્દના પ્રયોગ કરવામાં આવેલ હોય જેમ બાચિયામ, યયિામને વ-આ પ્રકારની નિશ્ચયાત્મક ભાષામાં કે જે ભવિષ્યત્ કાળને વિષય કરવાવાળી હાય અંતરાય કર્મના ઉદ્દયથી તેના અર્થની પૂર્તિની નિશ્ચિતતા સ ંદિગ્ધ રહે છે. આથી તે ભાષા મૃષાવાત રૂપ માનવામાં આવે છે. “ આયિન્યામદે' ઈત્યાદિ ભાષામાં તે કહેનારને સુવાની ક્રિયા કરવાના ભાવ જ ફકત રહેલ છે. આથી એ અપેક્ષાથી તે સત્ય જ છે. આ જ અને મનમાં રાખી મુનિરાજ ભવિષ્યકાળના અથ માં ભાવ શબ્દના પ્રયાગ કરે છે. જેમ— કાલે સ્વાધ્યાય કરવાના ભાવ છે’ કરવાના ભાવ છે '’ ઈત્યાદિ ! એક વચનમાં પણ વ્યાકરણ સિદ્ધાંતની અનુસાર બહુ વચનના પ્રયાગ થઈ જાય છે, આથી એ બતાવાયું છે કે, પેાતાનામાં અને ગુરુ મહારાજમાં બહુ વચનના પ્રયાગ કરવા નિર્દોષ છે. આ માટે એકમાં પણ બહુવચનાન્તરૂપથી પ્રયુકત ભાષા પ્રજ્ઞાપની ભાષા જ છે. આ રીતે આમત્રણી આદિ ભાષાએ પણ જે નિરવદ્ય પુરૂષાની સાધક હાય છે તે પ્રજ્ઞાપની જ છે. જેમ—“ હે સાધેા !” આ કરી, આ ન કરી,” ઈત્યાદિ! 66 અથવા તપસ્યા સાવધ ભાષણ બોલને કા નિષેધ સાવદ્ય—કની અનુમેાદના આદિ કરવી એ ભાષા દોષ છે. આ પ્રકારે કર્કશ અને કઠાર શબ્દનું ઉચ્ચારણ કરવું આદિ પણ મૃષાભાષામાં જ અન્તહિત છે. માયા શખ્સ ઉપલક્ષણ છે આ માટે ક્રોધાદિક કષાયના વિષયમાં પણ સમજવું જોઈએ. કેમકે, કષાયના આવેશથી જ મૃષાભાષણ થાય છે. તેના ત્યાગથી મૃષા ભાષાના ત્યાગ થાય છે. આથી ભાષાદોષ અને માયાના સદાકાળ પરિત્યાગ કરી દેવા જોઈ એ. (૨૪) ન હવેTM ઈત્યાદિ— અન્નયા —પુદ્દો સાવİ ન હવે —પ્રવ્રુઃ સાવચ' ન વેન્—કાઈના પુછવાથી પાપયુકત સાવદ્ય વચન બેાલવું જોઈ એ નહી. ન નિષ્ઠ' ન મમ્મયં-ન નિર્થ નમમાં નિરર્થક વચન ખેલવું ન જોઈ અને મમ ઉદ્ધારક વચન બેાલવુ' ન જોઈ એ. अपणट्ठा परट्ठावा उभयस्संतरेण वासावज्जं न लवेज आत्मार्थ परार्थ वा उभयस्यान्तरेण वा सावद्यं न लपेत् પોતાના નિમિત્ત અથવા ખીજાના નિમિત્ત તથા અરસપરસના નિમિત્ત અને વગર પ્રયાજન (વ્ય) સાવદ્ય વચન ન મેાલવાં જોઈ એ. - કેમકે, સાવદ્ય વચન રાગ દ્વેશ આદિ દુષ્ણેાનુ નિધાન છે, સમસ્ત આશ્રવોનુ કારણ છે, આત્મસમાધિરૂપ ચંદ્રમાનું ગ્રતુણુ ગ્રસિત કરવામાં રાહુ સમાન છે, ગુણુરૂપ વૃક્ષને જડથી ઉખેડવામાં પ્રચંડ ઝંઝાવાત સમાન છે, તથા ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૭૧ Page #86 -------------------------------------------------------------------------- ________________ કષાયરૂપ વિષ લત્તાઓને વધારનાર છે, ષટ્ જીવનીકાયાનું ઉપમાઁન કરનાર છે. સાવદ્ય વચન બેલવાથી શું અનથ થાય છે, તે આદ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે— સાવધ ભાષણ કે વિષયમેં અશ્વપતિ કા દ્રષ્ટાંત એક અશ્વપતિ હતા, જે નિરવદ્ય ભાષા એટલવામાં અભિન્ન હતા. તે એક લાખ રૂપીયાની કિંમતના પોતાના ઘેાડાને વેચવા માટે કોઈ એક નગરમાં ગયા ત્યાં પહેાંચતાં જ તેના હાથમાંથી તે ઘેાડા છુટીને ભાગી ગયેા, ભાગી રહેલા તે ઘેાડા પાછળ તેને હાથ કરવા તે ખૂબ દોડયા છતાં પકડી શકા નહીં. જ્યારે તે દોડતાં દોડતાં થાકી ગયે ત્યારે ક્રોધના આવેશમાં આવી એણે એક પુરૂષ, કે જે હાથમાં દડા લઈને તેની સામે આવી રહ્યો હતા અને તે ભાષાના દોષથી અજાણ હતા, તેને કહ્યું કે હે ભાઈ ! આ ઘેાડા જે ભાગી રહ્યો છે તેને મારે. આ પ્રકારે એ અશ્વપતિના કહેવાથી પેલા માણસે એક દડા ઘેાડાને એવા મા કે જે મ સ્થાનમાં લાગવાથી તેના પ્રહારના કારણે ઘેાડા એજ વખતે મરી ગયા. જ્યારે અશ્વપતિએ પેાતાના ઘેાડાને મરણ પામેલેા જોયા ત્યારે તે મારનારને પકડી ન્યાયાલમાં લઈ ગયા, ન્યાયાયધીશની સામે તેના ઉપર આશપ લગાવવાના ભાવથી તેણે કહ્યુ કે, આ માણસે મારા એક લાખ રૂપીયાની કિંમતના ઘેાડાને દંડાના પ્રહારથી મારી નાખેલ છે. આ સાંભળીને ન્યાયાધીશે કહ્યું ઠીક છે, પરંતુ આના સાક્ષી કેણુ છે તે કહે. અશ્વપતિએ કહ્યુ કે, સાહેબ ! તેના પુત્ર જ મારા આ વિષયમાં સાક્ષી છે. ન્યાયાધીશે તેના પુત્રને પૂછ્યું ત્યારે પુત્રે કહ્યું કે, આ અશ્વપતિએ પેાતે જ મારા પિતાને ઘેાડાને મારવાનું કહ્યું હતું . આથી મારા પિતાએ દડાના પ્રહારથી તેના ઘેાડાને મારેલ છે. આ પ્રકારે સાક્ષીનું ભાષણ સાંભળી ન્યાયાધીશે મનમાં વિચાર કર્યો કે ઘેાડાના આ સ્વામી ભાષા દોષથી અનભિજ્ઞ છે તેવું જણાય છે, આ માટે તેણે મા, મારે ! એમ કહેલ છે. આમ કહેવાના અભિપ્રાય કેવળ તે સમય એટલા જ હતા કે, દડાના ભય દેખાડી તે ઘેાડાને પાછે ફેરવી દે. આ પ્રકારના વિચાર કરી સાવદ્ય ભાષાભાષી તે અશ્વસ્વામીને ન્યાયાધીશે કહ્યુ આને શું અપરાધ છે, અપરાધ તા તાāાજ છે, જે તેં મારા, મારે ! આ પ્રકારની સાવદ્ય ભાષા દ્વારા તને મારવા માટે ઉત્સાહિત બનાવ્યે તેનું આ ફળ છે, હવે પછી એ વાત ધ્યાનમાં રાખા કે આ પ્રકારની સાવધ ભાષા બેલવામાં ન આવે. ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ७२ Page #87 -------------------------------------------------------------------------- ________________ નિરર્થક ભાષણ બોલને કા નિષેધ ઔર ઉસ વિષયોં દ્રષ્ટાંત આજપ્રકારે—નિક ભાષા પણ ન ખેલવી જોઈએ. જે ભાષાને કાઈ અર્થ ન થતા હોય એવી ભાષાને પ્રયોગ કરવા એ નિરક બતાવવામાં આવેલ છે. જેમ— " एष बंध्या सुतो याति व पुष्प कृत शेखरः । मृगतृष्णाम्भसि स्नातः शशश्रृंग धनुर्धरः ॥ " આ વધ્યાપુત્ર જઈ રહ્યો છે, તેના માથા ઉપર આકાશના પુષ્પોની માળા છે, તથા એણે મૃગતૃષ્ણાના જળમાં સ્નાન કરેલ છે, એના હાથમાં સસલાના શીંગનું ધનુષ્ય છે, આ પ્રકારનાં વચન નિરર્થક હાય છે, કેમકે, ન તા વધ્યા અિને પુત્ર હાય છે, ન આકાશનુ કાઈ પુષ્પ હાય છે, મૃગતૃષ્ણારૂપ જળ ન નતા કાઈ ભાવાત્મક પદાર્થ છે, અને ન તે સસલાના શિંગ કેઈ વસ્તુ છે. નિરક વચન અગ્નિ માફ્ક સઘળા ગુણાને ભસ્મ કરવાવાળા સદ્ભૂત અને અપલાપક અને મિથ્યા અર્થ કરવાવાળા પહેાય છે. આવા પ્રયાગથી પ્રયાકતા ભવાટવીમાં જ ભ્રમણ કરતા રહે છે. અનેક પ્રકારના વિકલ્પાના તાંતા આવા નિરક વચનાથી આત્મામાં ઉદ્દભવતા રહે છે, વૈરાગ્યરૂપી લતાના એ વિનાશક તથા વિવેકરૂપી ચંદ્રમાનું આચ્છાદન કરનાર માન્યા ગયા છે. આ વિષયમાં આ પ્રકારે દ્રષ્ટાંત છે. કોઈ એક રાજા હતા, જે વસ્તીનું નિર્માણ કર્યો કરતા હતા, તે હાવા છતાં ન હતા, તેણે પાતની ગેરમોજુદગી અવસ્થામાં ત્રણ ગામેાની રચના કરી એ ગામાને ત્યાંના રહેવાસીઓને ત્યાંથી કાઢી મુકી ઉજ્જડ બનાવી દીધાં. એક એ માટે ઉજ્જડ હતું કે ત્યાં કેાઈ વસ્તી જ ન હતી. જે ગામ લેાકેાના નિવાસથી વિહીન હતું તેમાં ત્રણ કુંભાર રહેતા હતા, જેમાં એ મૂર્ખ હતા અને એક વાસણ મનાવવાની કળામાં નિપુણુ હતા, પરંતુ તે વાસણ બનાવતા ન હતા. જે વાસણ બનાવનાર ન હતે', તેણે ત્રણ વાસણ બનાવ્યાં. એ કુટેલાં અને એક એવું કે જે જોડાતુ ન હતુ. અર્થાત્ કપાલમાળા જેની જુદી જુદી હતી, એમાં ત્રણ ચાખા પકવવામાં આવ્યા, જેમાં એ ચેાખા કાચા રહ્યા અને એક ચેાખેા ચડયા નહી—એનાથી ત્રણ બ્રામ્હણેાને ભેજન કરાવવામાં આવ્યું, બે બ્રાહ્મણ તા ભુખ્યા રહ્યા અને એકે ખાધુ' નહી. આ રીતે આ કથામાં કેવળ તિરક શબ્દોને જ પ્રયાગ થયા છે. આ પ્રકારનાં નિરર્થક વચન ન ખેલવાં જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૭૩ Page #88 -------------------------------------------------------------------------- ________________ માર્મિક ભાષણ બોલનેકા નિષેધ ઔર ધનગુપ્ત શ્રેષ્ટિ કા દ્રષ્ટાંત જેનાથી બીજાના મર્મનું ઉદ્દઘાટન થાય એવાં વચન પણ ન બોલવાં જોઈએ જે મર્મોદ્ધાટક વચન હોય છે, તે જેમ બાણ હૃદયમાં આઘાત પહોંચાડે છે એજ રીતે આઘાત પહોંચાડે છે. વજના આઘાતથી જે રીતે મૂછી આવી જાય છે, એ જ રીતે આવા વચનથી પણ પ્રાણી મૂચ્છિત થઈ જાય છે. આવાં વચને હંમેશાં પ્રેશરૂપી અગ્નિને પ્રગટ કરતાં રહે છે અને શોક પરંપરાને ઉત્તેજન કરનાર નિવડે છે. આના સદુભાવમાં ચારિત્રને સર્વથા વિનાશ થત રહે છે. ગુણ સમૂહને સંહાર કરીને એ વચને પ્રાણીને નરક અને નિદાદિ કના દુઃખરૂપી ખાડામાં પાડે છે. જેમ તીક્ષણ ધારવાળી તરવાર હરએક વસ્તુનું છેદન ભેદન કરે છે એજ રીતે માર્મિક વચન પણ પ્રાણુના મર્મસ્થાનનું છેદન ભેદન કરે છે. આ વિષયમાં આ પ્રકારનું દૃષ્ટાંત છે. – કઈ એક ધનગુપ્ત નામે શેઠ હતા, એણે એક દિવસ પોતાની સ્ત્રીને કહ્યું કે, હે પ્રિયે ! હું ધન કમાવા માટે પરદેશ જવા ઈચ્છું છું. સાંભળીને તેણે કહ્યું, કે હે નાથ! આપ મને પણ સાથે લેતા જાવ, સ્ત્રીની વાત સાંભળી ધનગુપ્ત શેઠે તેને પિતાની સાથે ચાલવાની અનુમતિ આપી. ધનગુપ્ત સ્ત્રીને સાથે લઈ પરદેશ જવા નીકળ્યા ચાલતાં ચાલતાં માગમાં તેના સસરાનું ગામ આવ્યું. તે ત્યાં ગામ બહાર એક કુવા પાસે આરામ કરવા રોકાયા. એ સમયે તેની સ્ત્રીએ વિચાર કર્યો કે, “શેઠ પરદેશ જાય છે અને હું પણ તેમની સાથે જાઉં છું પરદેશમાં અનેક પ્રકારના દુખે પ્રાણીયોએ સહન કરવો પડે છે, હું એ દુખને કેમ કરીને સહન કરી શકીશ ” એ વિચાર કરી તેણે પોતાના પતિ ધનગુપ્તને કહ્યું કે, હે પ્રાણનાથ ! મને અત્યારે ખૂબ જ તરસ લાગી છે, પતિ પાણી લેવા માટે જ્યાં કુવા પર પહોંચ્યા, અને પાણી ભરવા લાગ્યા કે એટલામાં તેની સ્ત્રીએ પાછળથી આવીને તેને ધક્કો મારી કુવામાં હડસેલી દીધો. આ પછી તે પિતાના પિયર પહોંચી અને ત્યાં જઈ કહેવા લાગી કે, હે પિતા ! તમારા જમાઈ કહ્યા વગર કોણ જાણે કેમ ઘેરથી ચાલ્યા ગયા છે, મેં ઘણી તપાસ કરાવી છતાં હજુ સુધી તેની કેઈ ભાળ મળી નથી. માટે હું તમારી પાસે આવી છું. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ७४ Page #89 -------------------------------------------------------------------------- ________________ ધનગુપ્ત કુવામાં પડશે કે, ભાગ્યવશ કુવાની ભીંતમાં તેની પાસે જ એક પત્થર ચટાડેલે નજરે પડયે જે ભીંતથી થોડે બહાર નિકળેલ હતે. કુવામાં પડતાંની સાથે જ ધનગુપ્ત તે પત્થર પકડી લીધે જ્યારે પાણી ભરવાવાળા કુવા ઉપર પાણી ભરવા આવ્યાં ત્યારે તેમણે ધનગુપ્તને કુવામાંથી બહાર કાઢય. સ્વસ્થ બની કાંઈ પણ બોલ્યા સિવાય તે પહેશ જવા ચાલી નિકળે ત્યાં પહોંચી તે પૂર્ણ કમના ઉદયથી ખૂબ ધન કમાય. ખૂબ ધન કમાઈ તે પોતાને ઘેર આવવા નિકળ્યો, રસ્તામાં સાસરાનું ગામ આવ્યું ત્યારે તે સાસરાને ઘેર પહોંચ્યો. પત્નિએ પતિને જોઈ આનંદ મનાવ્યો. ત્યાંથી એ પિતાની સ્ત્રીને લઈને પિતાને ગામ પિતાને ઘેર પહોંચ્યા. સમય જતાં એ ધનગુપ્તને ત્યાં એક પુત્ર થયો, સમય ઉપર તેનાં લગ્ન કર્યા વહુ ઘેર આવી, રહેતાં રહેતાં સાસુ અને વહુ વચ્ચે વિખવાદ થવા લાગ્યા, વહએ સાસુને દબાવવા માટે તેનાં ગુપ્ત છિદ્રોનાં અન્વેષણ કરવાને પ્રારંભ કરી દીધે. એક દિવસ ધનગુપ્ત પિતાના રંગભવનમાં બેસી ભજન કરી રહેલ હતે અને તેની સ્ત્રી પંખાથી તેને હવા નાખી રહી હતી એ વખતે ધનગુપ્તના ચહેરા ઉપર મકાનની છતના કાણામાંથી સૂર્યનાં કિરણે અકસ્માત પડવા લાગ્યાં તેની સ્ત્રીએ જેવું આ જોયું કે તુરત જ એણે “પતિને તાપ ન લાગે” એવા ખ્યાલથી પિતાના બંને હાથની હથેળીઓને સૂર્યના એ કિરણોની આડે ધરી દીધી. આથી ઘનગુપ્તના ચહેરા ઉપર પડતા કિરણેને તાપ અટકી ગયે, મુખ ઉપર હથેળીઓની છાયા થઈ ગઈ સ્ત્રી તરફથી આ રીતે કરવામાં આવેલી સેવા જોઈને ધનગુપ્તને પહેલાંને કુવાવાળો પ્રસંગ યાદ આવી ગયા, ધનગુતે વિચાર ક, જુઓ ! જેણે મને પહેલાં કુવામાં નાખી દીધું હતું તે હવે મને સૂર્યના કિરણને તાપ ન લાગે એવા ખ્યાલથી એ સંતાપનું નિવારણ કરી રહી છે. આ વિચારથી ધનગુપ્તને જરા હસવું આવ્યું. ધનગુપ્તને અકસ્માત્ હસતાં તેની પુત્ર વધુએ જોઈ લીધેલ, આથી એ પોતાના પતિ પાસે જઈ કહેવા લાગી કેહે નાથ ! આજ મેં તમારા પિતાને સાસુજી સામે હસતા જોયા. તે આપ એ બતાવે તે તેમના અકારણ હસવાનું શું કારણ છે? શેઠ પુત્રે પિતાની સ્ત્રીને સમજાવ્યું કે, પતિ પત્નીને સંબંધ અવેદ્ય હોય છે. આ વિષયને જાણવાની ચેષ્ટા કરવી વ્યર્થ છે. પત્નીએ પતિને મુખથી આવી વાત સાંભળીને કહ્યું કે, હે નાથ! જ્યાં સુધી તમે મને તેનું કારણ નહીં બતાવે ત્યાં સુધી હું અન્ન જળ ગ્રહણ કરીશ નહીં. પત્નીને આ પ્રકારે વૃત્તાન્ત જાણવાને અધિક આગ્રહ જાણીને પતિએ તેના પ્રેમમાં પાગલ જેમ બનીને તેને આ વાતનું આશ્વાસન આપ્યું કે, થોડા સમયમાં પિતે તેનું વાસ્તવિક કારણ બતાવશે. આથી રૂષ્ટ બનેલી પત્નીને સંતોષ થયે. એક સમયની વાત છે કે, શેઠ પુત્રે પોતાના પિતાના પગ દાબતા દાબતાં એમને પૂછયું કે, હે તાત ! આપ એક દિવસ ભજન કરતાં કરતાં શા માટે હસ્યા હતા? પુત્રની આ વાતને સાંભળીને સરળ હૃદય ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૭૫ Page #90 -------------------------------------------------------------------------- ________________ વાળા શેઠે હાંસીનું જે કાંઈ કારણ હતું તે સઘળું પેાતાના પુત્રને કહી દીધુ. અવસર મેળવીને શેઠ પુત્રે પણ જે કાંઈ વાત હતી તે પોતાની પત્નીને કહી દીધી. સાસુ વહુમાં પરસ્પર જ્યારે કકાસ થયા ત્યારે પુત્રવધુએ સાસુને કહ્યું કે, “ તમે વધુ ન ખેલા, હું જાણુ' છું કે, તમે એ જ છે કે જેણે પેાતાના પતિને કુવામાં ધકેલો દીધેલ, હવે પ્રતિવ્રતા અનેા છે. ’ આ પ્રકારનાં વહુનાં માર્મીક વચનાને સાંભળી સાસુના હ્રદયમાં અપાર દુઃખ ઉપજ્યું અને તે ચેધાર આંસુએ રડવા લાગી, તેણે મનમાંને મનમાં એવા નિશ્ચય કર્યો કે, હવે મારૂ જીવવું ખીલકુલ નીરથ ક છે, વહુએ મારી બધી શાંન ધુળમાં મેળવી દીધી છે. જો મારી આ વાત લેાકેામાં ફેલાઈ જાય તેા લેાકેા શું કહેશે ? આ રીતે વિચાર કરી તે પેાતાના મકાનના બીજા માળા ઉપર પહેાંચી અને ત્યાં જઈ ગળામાં ફ્રાસા નાખી આત્મઘાત કર્યાં. ધનગુપ્ત જ્યારે ઘેર આવ્યે તે તેણે પેાતાની સ્રીને ન જોતાં વહુને પૂછ્યું, આયુષ્મતી ! તમારી સાસુ કયાં છે ? તેણે હાથના ઈશારાથી કહ્યુ કે, બીજા માળ ઉપર (મેડી ઉપર) છે. ધનગુપ્ત ત્યાં પહાંચ્યા અને જુએ છે તે ગળામાં સે નાખી તે મરી ગયેલ છે. આ રીતે પેાતાની પત્નિની દશા તૈઈ ધનગુપ્તે ખૂબજ મનેામંથન સાથે વિચાર કર્યાં. અને અંતે એ નિય કર્યો કે, પત્નિના જવા પછી હવે મારી શું દશા થશે? ફ્રાંસાથી લટકતી પત્નિને નીચે ઉતારી એ દોરડાના કાંસા પેાતાના ગળામાં નાખી લઈ પોતે પણ અત્મઘાત કર્યાં. એક તરફ પતિપત્નિ એક જ દેરડાના ફાંસાથી આત્મહત્યા કરી જીવમુક્ત બન્યાં એ સમયે પુત્રે ઘેર આવતાં પેાતાના પિતાને ન જોવાથી પત્નિને પૂછ્યું, પિતાજી કયાં ગયા ? સ્ત્રીએ વાતને બનાવીને કહ્યું કે, માતા-પિતા બન્ને જણાં મારૂં અનિષ્ટ કરવાની વિચારણા કરવા મેડી ઉપર ગયેલ છે. પત્નિની વાત સાંભળી તે મેડી ઉપર ગયા. જોયું તે મા નીચે મરેલી પડી છે, અને પિતાજી ગળામાં ફાંસો લગાડી મરેલી હાલતમાં લટકી રહ્યા છે. આ પરિસ્થિતિ જોઈ તેને ખૂબ દુઃખ થયું, માતા પિતાના વિયેગે તેને પાગલ બનાવી દીધે. અંતે એ બિચારાએ પણ પેાતાના પિતાના ગળામાંથી ફાંસે કાઢી પેાતાના ગળામાં લગાવી આત્મઘાત કર્યો જ્યારે પુત્રવધુએ એ વિચાયુ" કે, “ આ ત્રણે જણા મળી મારી દશા કરવાની ચેાજના ઘડી રહ્યાં હશે. આથી ઉપર જઈ જોઉ તે ખરી કે બધા કેવા વિચાર કરી રહ્યા છે?' આ રીતે ક્રોધના આવેશથી ધમ ધમ કરતી વહુ ઉપર પહેાંચી ને જુએ છે તે સાસુ સસરા મરેલ પડચા છે. અને પતિ પણુ ગળામાં ફાંસા લગાવી મરેલ લટકી રહેલ છે. આ દુર્ઘટનાને જોઈ એના શરીરમાં કપારી વછુટી, ક્રોધ જતા રહ્યો અને શેકથી વિહળ બની ગઈ. વિચાર્યું કે હવે સંસારમાં મારુ કાણુ છે કે જેના માટે આ પ્રાણની રક્ષા કરૂં લેાકેા જાણશે તે શું કહેશે ? આ વિચાર કરી તેણે પોતાના ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૭૬ Page #91 -------------------------------------------------------------------------- ________________ પતિના ગળામાંથી ફાસ કાઢી પિતાના ગળામાં નાખી મરી ગઈ તે એ સમયે ગર્ભવતી હતી, એના ગર્ભમાં બે બાળક હતાં. આ દષ્ટાંતથી એ વાત સ્પષ્ટ થાય છે કે, એક વખત પણ કહેવામાં આવેલા મામિક વચનથી છે પ્રાણીઓને કરૂણ આપઘાત કે, આ માટે માર્મિક વચન ન બેલવાં જોઈએ. પિતાના અથવા બીજાના નિમિત્ત તથા બનેના નિમિત્ત અને જયાં પિતાનું કે બીજાનું કેઈ પણ પ્રયોજન ન હોય ત્યાં પર પણ મનુષ્યને સાવદ્ય, નિરર્થક અને માર્મિક વચન બોલવાં ન જોઈએ. (૨૫) અન્ય કા સંસર્ગ સે હોનેવાલા દોષ કા પરિહાર ઔર બ્રહ્મચારિ કા કર્તવ્ય આ પ્રકારે પોતાનામાં રહેલ દેનું વર્ણન કરી હવે બીજાના સંસર્ગથી થયેલ દોનું વર્ણન કરે છે. તમને, ઈત્યાદિ. અન્વયાર્થ–સમસુ-સમજુ લુહારની કેડમાં, માસુ–કાજુ ઘરોમાં, સંત-સંપુ બે ઘરના અંતરાળમાં તથા મા-બાપપુ રાજ માર્ગમાં, સ્થિg ઢિં- ચા સાઈ એકલી સ્ત્રીની સાથે, નેવ જિ ન સંવે-નૈવ તકેતુ નૈવ ઊભા ન રહેવું અને એનાથી વાતચીત કરવી નહીં. આ કમાં સમરાદિક ચાર ઉપલક્ષણ છે, એથી એ સમજવું જોઈએ કે, કેઈ પણ સ્થળે જ્યાં સુધી બીજે પુરૂષ સાક્ષીભૂત ન હોય ત્યાં એકલી સ્ત્રીથી અથવા અનેક સ્ત્રીઓ સાથે બ્રહ્મચારીએ બાલવું ન જોઈએ, અને ત્યાં ઉભવું પણ ન જોઈએ. દશવૈકાલિક સૂત્રમાં ભગવાને કહ્યું છે કે, જે રીતે કુકડાના બચ્ચાને બિલાડીને ભય રહે છે, એ રીતે સ્ત્રીના શરીરનો બ્રહ્મચારીને પણ ભય રહ્યા કરે છે. આ માટે ભલે પિતાની સંસારીક બહેન હોય, ચાહે પુત્રી હોય, વહુ હોય, અથવા માતા હોય તે પણ એકાંતમાં એમની સાથે બેસવું ઉઠવું કે વાતચિત પણ બ્રહ્મચારીએ કરવી ન જોઈએ. મારા ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ 99 Page #92 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચારિકા કર્તવ્ય ઔર શિષ્યોં કો શિક્ષા હવે વિનીત શિષ્યનું કર્તવ્ય કહે છે—મે ઇત્યાદિ. વિનીત શિષ્ય આ પ્રકારના વિચાર કરવા જોઈએ કે, અન્વયાથ—નમયુદ્ધા-ચન્મયુદ્ધા મને આચાર્ય મહારાજ, સૌળગીતેન મીઠા વચનેાથી, વા અથવા લેળ-મેળ કઠોર વચનથી, અનુપાતિ-અનુશાસત્તિ અનુશાસિત કરે છે, અર્થાત્ શિક્ષા આપે છે. મમહામો-મમહામ એ બધું મારે માટે લાભકારક છે. કેમ કે, એનાથી અપ્રાપ્ત સમ્યગ્ દર્શન સમ્યગ્જ્ઞાન, અને સામ્યક્ ચારિત્રની મને પ્રાપ્તિ થાય છે. ત્તવેજ્ઞાતિવ્ર આ પ્રકારે પર્યાલેાચનાત્મક બુદ્ધિથી વિચાર કરી, ચશો તં પકિસ્તુને-પ્રચતઃ તત્ પ્રતિશ્ચાત્ સહનશીલ ખનેલ શિષ્ય ગુરુના શિક્ષાત્મક વચનેને કન્ય સમજી અ અંગિકાર કરે. આનું તાત્પય એ છે કે, જેવી રીતે વર્ષાકાળમાં સૂર્યનાં કિરણેા પ્રચંડતર થઈ જાય છે, અને તેથી તે પ્રાણીઓ માટે અસહનીય ખની જાય છે. પરંતુ પરિણામે બે ત્રણ દિવસની અંદર તે વરસાદના સમાગમથી પવનને શીતળ મનાવી દે છે, જેથી જળવૃષ્ટિ ખૂબ થાય છે અને ઠંડીના સ્પર્શે સુખના અનુભવ કરાવે છે. અથવા જેમ નાળિયેર ઉપરથી કઠાર હોય છે પરંતુ એની મદરના ભાગ શીતળ મીઠા જળથી ભરેલા હોય છે. જેને મેળવી લેાકેા તુષ્ટિ-સતાષ અને પુષ્ટિ પ્રાપ્ત કરે છે. આ રીતે આચાર્ય મહારાજનાં કેમળ અથવા કાર અન્ને પ્રકારનાં શિક્ષાપ્રદ વચન શિષ્યને પરિણામમાં સુખજનક અને છે. આચાય મહારાજનાં વચનજ અંતમાં શિષ્યને તપ તથા સંયમની આરાધના કરવામાં પ્રવૃત્ત કરાવનાર હોય છે. મિથ્યાત્વાદિ પાંચ પ્રકારના આસવના એ નિરાધક ડાય છે. જ્ઞાનાવરણીય આદિ કમરના આવરણને દૂર કરવામાં તે પ્રચંડ પવનના વેગ જેવાં હાય છે. શિષ્યજનામાં અનેક પ્રકારની લબ્ધિયાની જાગૃતિ કરાવનાર હાય છે, સમસ્ત પદાર્થોના સ્વભાવનું જેનામાં અવભાસન હોય છે એવા કેવળ જ્ઞાન રૂપ પ્રકાશના પ્રદેશક અને શાશ્વતિક સુખને દેવાવાળા હોય છે. આ પ્રકારે ગુરુ મહારાજના શિક્ષા વચનાને હિતકારક જાણીને શિષ્યનું એકતવ્ય છે કે તે એના અંગિકાર કરે. ॥ ૨૭।। ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ७८ Page #93 -------------------------------------------------------------------------- ________________ સકલ કલ્યાણ કરવવાળી ગુરુ શિક્ષા કેને કયા રૂપમાં પરિણત થાય છે તે કહેવામાં આવે છે. અનુરાવળ ઇત્યાદિ. અન્વયાર્થ–ાનો-પ્રજ્ઞા બુદ્ધિમાન મેધાવી શિષ્ય વારં-વાર્થ કમળ અથવા કઠેર ભાષણથી યુક્ત ધારાસળં-અનુશાસન ગુરુનાં શિક્ષા સ્વરૂપ વચનને કે જે દુર જ જોવí-દુરથ નવન અતિચારના નિવારણ માટે પ્રયુક્ત કરવામાં આવેલ છે. આ ન કરવા યોગ્ય કામ તમે શા માટે કર્યું?” ઈત્યાદિ રૂપથી જે કહેવાય છે તેાિં મન-તત્ હિતં મmતે એને પિતાનાં હિતકર માને છે. અસાદુળો-ગસાધો. પરંતુ જે અવિનીત શિષ્ય હોય છે તે એ શિક્ષા વચનેને તે મવતિ અહિતકારી માને છે. તેનું તાત્પર્ય આ પ્રકારનું છે, કે જે પ્રકારે દ્રાક્ષના ખેતરમાં આપવામાં આવેલ પાણી મધુર સરપમાં પરિણીત બને છે અને તેજ પાછું જ્યારે લિંબડાના વૃક્ષના મૂળમાં આપવામાં આવે છે તે કટુરસ રૂપમાં પરિણમે છે. જેમ-સાકર બધા માટે મધુર આસ્વાદ આપે છે પરંતુ જેની જીભ પિત્તથી દુષિત થયેલ હોય છે, તેને માટે સાકર કડવા લિમડા જેવી માલુમ પડે છે. અને ગધેડાને તે તે ઝહેર જેવી બને છે. અથવા જેમ ચોખ્ખું ઘી સઘળા માટે પુછી કરવાવાળું હોય છે પરંતુ તે ઘી તાવવાળા માટે રેગને વધારનાર બને છે. એ જ રીતે જે વિનયી શિષ્ય છે તેને માટે ગુરુ મહારાજનું વચન હિતકારક હોય છે. અને તે જ વચન અવિનીત શિષ્ય માટે શ્રેષકારક હોય છે. મેં ૨૮ છે પુનરાદ ચિં-ઈત્યાદિ. અત્યા–વિચમચા-વિજાતમા આ લોકને ભય, પરેલેકને ભય, આદાન ભય, અકસ્માત ભય, આજીવિકા ભય, મરણ ભય અને અશ્લેક ભય આ સાત ભય છે એનાથી જે રહિત છે તથા (યુધ્ધા-સુધા) તને જે જાણકાર છે, મેધાવી છે, તે શિષ્ય સંપ-કઠેર પણ માસ –અનુરાસન્ન ગુરુ મહારાજનાં શિક્ષાત્મક વચનને દિવંદિત થ્ય હિત વિધાયક માને છે, વંતિક્રિાંતિશોધિ ક્ષમા અને શુદ્ધિના વિધાયક, જયં-પરમ જ્ઞાનાદિક ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૭૯ Page #94 -------------------------------------------------------------------------- ________________ ગુણાના સ્થાનભૂત, તત્ તે ગુરુ કે જે એનાં અનુશાસના રૂપ વચન મૂઢાળ વેર -મૂઢાનાં ઘર મવતિ અવિનીત શિષ્ય માટે છેષ જનક બને છે. કહ્યું પણ છે કે सब्दोधं विदधाति हन्तिकुमति, मिथ्याद्रशं बाधते । धत्ते धर्ममति तनोति परमे संवेगनिवेदने ॥ रागादिन विनिहन्ति नीतिममलां पुष्णाति हन्त्युत्पथं । यद्वा किं न करोति सद्गुरुमुखादभ्युद्गता भारती ॥१॥ સદ્ગુરુના મુખથી નીકળેલી વાણી પ્રશસ્ત બેધની સામ્યજ્ઞાનની જનક હેય છે, કુમતિની વિદારક હોય છે, મિથ્યાત્વરૂપી દષ્ટિની વિધ્વંસક હોય છે, ધર્મમાં મતિ ઉત્પન કરવાવાળી હોય છે, સવેગ અને નિર્વેગ ગુણને ઉત્કર્ષક કરવાવાળી હોય છે, રાગાદિકને વિનાશ કરનારી હોય છે, નિર્મળ નિતીની પિષક હોય છે. કુમાર્ગની વિદ્રાવક હોય છે, એવા અને બીજા ક્યા સદ્ગુણ બાકી રહે છે કે જે ગુરુદેવની વાણીથી અને પ્રાપ્ત ન થતા હોય છે ૨૯ હવે શિષ્ય માટે આસનની વિધિ કહે છે, જાણો-ઇત્યાદિ. અન્વયાર્થ-શિષ્ય બકુત્તે-અનુજે દ્રવ્યની અપેક્ષા ગુરુમહારાજના આસનથી નીચા, ભાવની અપેક્ષા અલ્પમુલ્યવાળા, અપ–કરે તથા ચટચટ ઈત્યાદિ શબ્દથી હિત અથવા હલવાવાળા નહીં એવા જે થિ-સ્થિરે સ્થિર-ચારે પાયા જેના એક સરખા હોય તેવા, જાત-જાતને આસન-પીઠ ફલક પાટ પાટલા આદિ એના ઉપર વર્ષાકાળમાં વિટ્રિજ્ઞા-ઉતિર્ બેસે. શિષ્ય જે આસન ઉપર બેસે તે ગુરુના આસનથી નીચું હોવું જોઈએ, તથા હલે ચલે નહીં તેવું હોવું જોઈએ. શિષ્ય પિતાના આસન ઉપર સ્થિર થઈને બેસે, કારણ વગર ન ઉઠે, બળુકા-શોથી આ વાત આ પદ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલ છે. ઉઠવાનું કામ જે પડે તે પણ જ્યારે ઉઠે ત્યારે જે કામ માટે ઉઠેલ હોય તેની સાથે બીજું પણ જે કામ કરવાનું હોય તે કરી લે. તથા અવગુણ-અવqાર તથા હાથ અને પગ તથા ભ્ર વગેરેનું અશિષ્ટ સંચાલન ન કરે. તાત્પર્ય એ છે કે, જે તે પાટ આદિ આસન ઉપર સ્થિર બેસે તે પણ એવી હાલતમાં જે પ્રકારથી સંસારી જન બેઠાં બેઠાં જ હાથ પગ વગેરે હલાવ્યાડોલાવ્યા કરે છે તે રીતે અશુભ ચેષ્ટાઓ કરવી જોઈએ. સૂત્રકારે “અનુદ્દે આ પદ દ્વારા વિનયગુણ પ્રદર્શન કરેલ છે. અને આ વિશેષણ દ્વારા દ્વિ ઈન્દ્રિયાદિ જીની યાતનાનું સૂચન કરેલ છે. થિરે આ પદ દ્વારા વાયુકાયની યત્નાનું સૂચન કરેલ છે. “અત્યાથી” એ પદ દ્વારા નિષદ્યા પરિષહના વિજ્યનું સૂચન કરેલ છે. નિથાથી એ પદ દ્વારા આત્યંતર વ્યુત્સર્ગ તપને તથા ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ એષણા સમિતિ વિષયક વિનય ધર્મ કા કથન ગૌચઃ એ પદ દ્વારા સંયમની લજજાના નિર્વાહનું સૂચન કરેલ છે. ૩૦ હવે એષણાસમિતિવિષયક વિનયમનું સૂત્રકાર કથન કરે છે. વાસ્તે, ઈત્યાદિ. અન્વયાર્થ–ાહેબ-સ્ટેન દેશકાળ અનુસાર ભિક્ષાના યોગ્ય સમયેજ, મિg-મકું સાધુએ નિવઘ- નિમે ભિક્ષા માટે પોતાના સ્થાનથી જવું જોઈએ. અકાળમાં ભિક્ષા માટે નિકળવામાં ગામની તથા સાધુની નિંદા થાય છે. એથી આત્માને ક્લેશાદિક દેશેની સંભાવના રહે છે, તથા જાઢેળ ૨ પતિ-હેન જ સિમેત ઉચિત સમયમાં જ તે ભિક્ષાટનથી પાછા ફરે. એવું ન કરવું જોઈએ કે ભિક્ષાને અ૫ લાભ હોય અથવા અલાભ હેય તે તે લાભની આશાથી સમયનું ઉલંઘન કરીને ઘણા સમય સુધી ફરતા રહે. ભગવાને કહ્યું છે કે અઢામોત્તિ ન હોzજ્ઞા તવો મહિયારા સાધુને જ્યારે પિતાના સમય અનુસાર ભિક્ષાને લાભ ન થાય તે તે સમયે તેણે સોચ ન કરે જઈએ પરંતુ એમ સમજવું જોઈએ કે, આ એક ભારે તપને લાભ મળે, રિકામ, રહેલના. આપૃષ્ઠના. સ્વાધ્યાય. તથા ભિક્ષાચર્યાને જે સમય નિયત છે એ સમય સિવાય, અવર્ક જ વિવનિતા–ારું જ વિબર્થ શેષ તેને અકાળને સમય છે, આથી એને છેડી, હં જે જે કાર્ય જે જે સમયમાં કરી લેવા જઈએ એને એ જ કે સમયમાં સમાયે-સમાન કરે. ભાવાર્થ—અંગ પ્રવિષ્ટ આચારાંગ આદિ સૂત્રોને સવાધ્યાય કરવાને જે સમય નિયત છે એ સમયમાં એજ શ્રતનો સ્વાધ્યાય કરવું જોઈએ. બીલ સમયમાં નહીં. કારણ કે અકાલમાં વિદને આવવાની સંભાવના રહે છે. તથા તીર્થંકર પ્રભુની એવી આજ્ઞા નથી. માટે એમની આજ્ઞાની વિરુદ્ધ પ્રવૃત્તિ કરવાથી સ્વચ્છંદતાને દેષ લાગે છે. લોકોમાં પણ આવી વાત દેખાય છે— ખેતી વગેરે કરવાને જે કાળ નિયત છે એ સમયે જ કરવાથી ધાન્યાદિક ફળની ઉત્પત્તિ થાય છે. અન્ય સમયમાં નહીં. સમયાનુસારજ વૃક્ષોમાં પત્ર પુષ્પ ફળાદિક આવ્યા કરે છે. તથા વનસ્પતિઓ અંકુરોને ઉત્પન્ન કરે છે. પોતાના સમયમાં છ ઋતુઓ આવે છે તીર્થકર, ચકવતિ', બલદેવ વાસુદેવ.. એ બધા પિત પિતાના સમય ઉપર થાય છે. સિપમાં મેતી સમયાનુસાર જ. થાય છે. આવશ્યક ક્રિયાઓને કરવાવાળા જીવ સમય પર જ તીર્થંકર પ્રકૃતિને બંધ કર્યા કરે છે. કાં પણ છે કે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ Page #96 -------------------------------------------------------------------------- ________________ "कालम्मि कीरमाणं, किसिकम्मं बहुफलं जहा होई । ईय सव्वच्चिय किरिया, निय-निय-कालम्मि विन्नेया॥१॥ છાયા-બિયા, વર્ષ વદુર્દ અથા મત . તિક્રિયા, નિન-નિના વિશે શા. આ માટે સાધુનું કર્તવ્ય છે કે તેણે પિતાની સમસ્ત ક્રિયાઓ પ્રતિક્રમણ પ્રતિલેખનાદિક નિયત સમય ઉપર કરવી જોઈએ. ૩૧ છે વિારિ–ઈત્યાદિ. અન્વયાર્થ–fમવુ–મ સાધુ, પરિવાહી ન વિજ્ઞા–રિવહ્યાં 7 સિત્ત ગૃહસ્થનાઘરમાં ભજન કરતી જમણવારની જનપંક્તિમાં ઉભા ન રહે. વળ– જૈશનાં રત ગુહસ્થ દ્વારા પ્રત્ત દાનમાં શક્તિ, મક્ષિક આદિદની ગષણા રૂપ દૌષણ અર્થાત્ બહષણનું ધ્યાન રાખે. પરિવેબ-સિરળ પ્રતિરૂપથી-મુનિના વેશથી મેઢા ઉપર દેરાસહિત મુહપત્તિ બાંધવી, રજોહરણ તથા પાત્રોનું ધારણ કરવું તથા શુકલ વસ્ત્રોને ધારણ કરવાં એ મુનિવેશ છે. આ વેશને, સિત્ત-- જિત્વા ધારણ કરી, વાટેન–જાહેર આગમના કહેલા સમયમાં દેશકાળ સમય અનુસાર સમય ઉપર મળેલા અન્ન આદિને મિચ-મિતે પરિમિત મકવા–મક્ષચેતૂ આહાર કરે. વિત્તા–ષિા એ પદથી ઉગમ, ઉત્પાદન આદિ દેથી વજીત ગવેષણષણ તથા “ભુત” આ ક્રિયા પદ દ્વારા ગ્રાસેષણ પ્રગટ કરવામાં આવેલ છે. વિહી g વિજ્ઞ આ પદ દ્વારા અપ્રીતિ એવં રસમાં લાલુપતાને પરિહાર સૂચિત થયેલ છે. આ પદથી અદત્તાદાનની નિવૃત્તિ, સૂચિત કરવામાં આવી છે. ઘહિવે આ પદથી નિષ્કપટતા સૂચિત કરે છે. મિર એ પદથી અધિક ભેજનની નિવૃત્તિ સુચવવામાં આવેલ છે. (૩૨) જે સમય સાધુ ભિક્ષા ચર્ચા કરતા હોય એ સમયે ગૃહસ્થને ઘેર કઈ બીજા ભિક્ષુ ભિક્ષાચર્યો માટે આવેલ હોય તે સાધુનું શું કર્તવ્ય છે. આ વિષયને આ સૂત્રદ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે–નારદૂર-ઈત્યાદિ અન્વયાર્થ–ભિક્ષા માટે નિકળેલ સાધુ, નાદામાને-રાતિ જનારને એ જુએ કે જે ગૃહસ્થને ત્યાં પોતે જઈ રહેલ છે, ત્યાં તેની પહેલાં કોઈ બીજા ભિક્ષુ ભિક્ષા નિમિત્ત ગયેલ છે, અથવા ભિક્ષા ગ્રહણ કરી રહેલ છે, તે તે એ સમયે ઘણે આઘે જઈ ઊભા ન રહે તેમ અતિ સમીપમાં પણ ઊભા ન રહે કેમ કે, અતિ દૂર ઊભા રહેવાથી ભિક્ષાર્થે ગયેલા ભિક્ષુનું નિર્ગમન જાણી શકાતું નથી તથા અતિ સમીપ રહેવાથી પહેલાં ભિક્ષા માટે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ Page #97 -------------------------------------------------------------------------- ________________ ગયેલા ભિક્ષુકના મનમાં દ્વેષ લાગવા જેવું અને છે. તેમ સમ્નેäિ વસ્તુ જાણો વિટ્રેગ્નનાન્યે† ચક્ષુઃ સ્વાંતઃ તિèત્ ગૃહસ્થની દૃષ્ટિ પડે એ રીતે પણ ઊભા ન રહે. શો-ઃ એક તથા રાગ દ્વેશ રહિત બનીને મત્ત-માર્થમ્ ભિક્ષા માટે વિટ્રેન ઊભા રહે અને જૈવિત્તા તે નામે-હયિાત જ્ઞાતિમંત્ પહેલા ભિક્ષા માટે ગયેલ ભિક્ષુ જ્યાં સુધી બહાર ન નીકળે ત્યાં સુધી મુનિએ તે ગૃહસ્થના ઘરમાં આહાર નિમિત્ત પ્રવેશ ન કરવા જોઇએ. પહેલાં ગયેલાં સાધુના સદ્ભાવમાં ગૃહસ્થને ત્યાં જવાથી ગૃહસ્થને તેના તરફ અપ્રીતિ થાય અને શાસનની લઘુતા આદિ દોષાની સભાવના થાય છે, ૫ ૩૩ ૫ ગૃહૈષણા સમિતિ કી વિધિ હવે ગ્રહણૈષણાની વિધિ કહેવામાં આવે છે. નાફક ચેઈત્યાદિ. અન્વયા—સંગર્--સંચતા સાધુ, દામુચ્- પ્રાપુ પનક, નીલન, ફુલન, આદિ જીવાથી રહિત નિર્દોષ-નવ કેાટીથી વિશુદ્ધ તથા પાક-પરતં ગૃહસ્થને ત્યાં પેાતાના નિમિત્ત બનાવવામાં આવેલ ન કે સાધુના નિમિત્ત બનાવેલ એવા વિંક-વિજ્યું ચતુર્વિધ આહારને બાપુએ નહિ વિજ્ઞ--પ્રત્યુત્ત્વે ન પ્રતિવૃદ્દીચાત્ ઘરની ઉપરની ભૂમિ ઉપર વાંસ કે લાકડાની નિસરણી ઉપર ચડીને ન લે આ રીતે જે આહાર નીળુ-નીચે અત્યંત નીચે તળઘર આદિમાં હાય તેને પણ ન લે તથા નાલળે નાદૂરો—નાસને નાતિસૂરતઃ અતી નજીકથી ન લે તેમજ અતિ દૂરથી પણ ન લે. અત્યુત્તે આ પદ દ્વારા સૂત્રકાર એવું સૂચિત કરે છે કે, ઉંચા સ્થાને ચડવા અગર ઉતરવામાં સ્વ અને પરની વિરાધના થવાની સંભાવના રહે છે, નીચે” આ પદથી પણ એ જ વાત એને લક્ષિત છે. “બાલને” આ પદ્મથી પશ્ચાત્કર્દિકની સ’ભવના રહે છે. તથા “અતિવૃત્તે ” આ પદથી એષણા શુદ્ધિની ઠીક ઠીક પાલના થતી નથી એ વાત પ્રદર્શિત કરવામાં આવી છે. ।। ૩૪ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ગ્રાસૈષણા કી વિધિ હવે ગ્રાસૈષણાની વિધી કહેવામાં આવે છે. બળવાને-ઈત્યાદિ. અન્વયા—ગવાને ધ્વનીમ્મિ હિચ્છામ્મિ સંયુકે—ગવાને અવવીને પ્રતિચ્છન્ન સંવૃત્તે અવસ્થિત અને આંગતુક દ્વીન્દ્રિયાક્રિક થવાથી રહિત તથા શાલી આદિ ખીજાથી રહિત, એજ રીતે પૃથ્વી આદિ એકેન્દ્રિય જીવાથી વત અને સંપત્તિમય જીવ ન પડી શકે આ ખ્યાલથી ઉપરથી તથા ચારે બાજુથી ૮૩ Page #98 -------------------------------------------------------------------------- ________________ છવાયેલ એવા ઉપાશ્રય આદિમાં મંચે સચતઃ સાધુ ઊઁચ્ચતમાનઃ ચડે ચડ આદિ શબ્દ વગર અપરિણાકિય--અશિાદિતમ તથા હાથથી તથા માઢાથી એક પણ સૌથ અન્નને કણ નીચે ન પડે એ રીતે સમય-સમાં સલેાગી સાધુઓની સાથે મુઝે-મુન્નીત આહાર કરે. ॥ ૩૫ ॥ વચન કી યતના (નિયમન) કી વિધિ હવે વચનની મૃતના કહેવામાં આવે છે. મુèત્તિ-ઇત્યાદિ. અન્વયા—મુળીલાવલ્ક્ય યજ્ઞ--મુનિ સાવય વચન વયેત્ મુનિનું કર્તવ્ય છે કે તે આ પ્રકારના સાવદ્ય-સપાપ વચનને ખેલવાના પરિત્યાગ કરે તે વચન આ છે. મુત્તેત્તિ સુપત્તિ સુષ્ટિને મુદ્દે મટે યુનિટ્ઠિષ મુત્કૃત્તિसुकृतमिति, सुपक्वमिति, सुच्छिन्नं सुहतं मृतम् (सुमृतम् ) सुनिष्ठितम् सुलष्ठमिति આ દાળ વગેરે હિંગ જીરા વગેરેના વઘારથી ઘણી સારી બની છે, તથા મુ આ કચારી, ખાજા, માલપુવા, ઘેવર વગેરે ઘીમાં ઘણી સારી રીતે પકવવામાં આવેલ છે, તથા મુદ્ઘિન્ન આ શાક વગેરે ચાા છરીથી ઘણી ઉત્તમ રીતે સુધારવામાં આવેલ છે, તથા મુદ્દે આ કારેલાંનું શાક જુઓ તે ખરા કેવું સ્વાદિષ્ટ બન્યું છે કે એનું કડવાપણું પણ દૂર થયેલ છે. અર્થાત એમાં જરા પણ કડવાપણું રહેલ નથી. મઢે આ પારદાદિક ધાતુઓ કેવી સારી રીતે મારીને દવાના ઉપયાગ લાયક બનાવવામાં આવી છે. તથા મુનિત્ર આ આહાર ઘણેા જ સ્વાદિષ્ટ મનાવવામાં આવેલ છે. મુઠ્ઠું આ લેાજન જ્યારે જોવાથી જ મનાહર લાગે છે તેા પછી એને ખાવામાં કેટલા આન ંદ આવશે ? ઈત્યાદિ. આ સઘળાં સાવદ્ય વચત છે. સાધુએ આ પ્રકારનાં વચન ન ખેલવા જોઇએ. અથવા—આ પ્રકારનાં વચના પણ સાધુએ કદી ઉચ્ચારવાં ન જોઈ એ. કે જે મુક્તે આણે શત્રુને મારી ભગાડી દીધા છે, એ કામ ઘણું સારુ કર્યું. યુ. આ મિઠાઈ એ, અપૂપ-માલપુડા વગેરે સારા ઘીમાં ઘણી જ સારીરીતે પકાવવામાં આવેલ છે તેથી એ સુપ છે, ખાવામાં બહુ લીજ્જત આપે છે. સુષ્ઠિને આ વૃક્ષને એછી મહેનતે સારીરીતે કાપવામાં આવ્યું છે. ત્રુઅે સારૂં થયું કે, આ કંજુસનું ધન ચાર ઉપાડી ગયા મળે એ ઘણા દુષ્ટ હતા માઁ તે સારૂ થયું, સુનિટ્ટિ આ મકાન અગર કુવા પાડી અથવા બુરી નાખવામાં આવતાં સારૂ થયુ અથવા આ મકાન અગર કુવા ખૂબ સુંદર બનાવવામાં આવેલ છે. તથા આ દુષ્ટની સંપત્તિ લુંટાઈ ગઈ તે સારૂં' થયું યુદ્ધે આ હાથી અથવા ઘેાડા ખૂબ સારીરીતે પુષ્ટ બનેલ છે, આ રાજકન્યા ખૂમ સુંદર છે, આ મધાં વચને સાવદ્ય વચન છે આથી તે સાધુએ બાલવા ચાગ્યુ નથી, ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ८४ Page #99 -------------------------------------------------------------------------- ________________ સુશ્રુતમ્ ” આ પદથી સૂત્રકાર એ પ્રકટ કરે છેકે, સાધુ જ્યારે એમ કહે છે કે, આ દાળ વગેરે ખૂબ સ્વાદિષ્ટ અનેલ છે. ત્યારે તેને લત્રણ રૂપી પૃથ્વીકાય, જળકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને દ્વિન્ક્રિયાક્રિક ત્રસકાય આ બધાની હિંસામાં અનુમેાદના કરવાના દોષ લાગે છે. આ રીતે સુરમ્ કહેવાથી પણ આ દોષ લાગે છે. 66 મુનિચ્છન્નમ્ આ પદથી સૂત્રકાર આ વાત સૂચિત કરે છે કે, મુનિ જો શાક પત્રાદિક ચાકુ વગેરેથી સરસ રીતે કાપવામાં આવેલ છે. એવું કહે તે તેને વનસ્પતિ કાય અને દ્વીન્દ્રિયાક્રિક ત્રસકાયની હિંસા કરવામાં અનુ મેદન કરવાને દોષ લાગે છે. સુદર્ આવી જ રીતે ધન હરણુ વગેરેની ખાખતમાં ખેલવામાં આવે ત્યારે તેને અદત્તા દાનની અનુમેાદન કરવાના તથા બીજાને પીડા ઉત્પન્ન કરવી વગેરેની અનુમેાદનના દોષ લાગે છે મૃતમ્ એ પદથી સૂત્રકારને એ અભિપ્રાય છે કે, જ્યારે સાધુ “ સુમૃતં ” આ પદ્મના ખુશ થઈ પ્રયાગ કરે છે અને તે પ્રયાગ પારદાદિક ધાતુઓનું મારણ કરવાના પક્ષમાં હાય છે તે એ સમયે એને પૃથવીકાયાદિક એકેન્દ્રિય જીવની હિંસા કરવાની અનુમેદનાના સમČક માનવામાં આવે છે. જ્યારે એજ પ્રયાગ સાધુ તરફથી કોઈ દુષ્ટના પક્ષમાં કરવામાં આવ્યો હૈાય તે તે પ્રાણઘાતના અનુમાદક માનયુનિષ્ઠિતમ્ આ પદથી સૂત્રકાર એ સૂચિત કરે છે કે, જ્યારે સાધુ 66 આ અન્નાદિ સામગ્રી સરસ તૈયાર કરવામાં આવી છે’” આ પ્રકારના પ્રયાગ કરે છે તે તેને અન્નાદિક સામગ્રીની તૈયારીમાં જે ષટ્કાય જીવેાની વિરાધના થઈ છે એની અનુમાદના કરવાના દોષ લાગે છે. આ રીતે “ 'सुलष्टम् " ” એ અંગેના પદનુ ઉચ્ચારણ કરવામાં પણ એ દ્વેષના ભાગી બનવું પડે છે. સારું વર્ઝયેતુ ” આ પ્રકારના કથન અંગે એ અભિપ્રાય છે કે, જે એ સુકૃત આદિ ભાષણ નિરવઘ હાય છે તે એ સમયે સાધુને કોઈ દોષ લાગતા નથી. આ પ્રકારે આ સાવદ્ય પક્ષનું વર્ણન થયું. હવે નિરવઘ પક્ષનું વર્ણન કરવામાં આવે છે.— વામાં આવે છે. 66 t નિરવદ્ય પક્ષમાં જ્યારે સાધુ “ પુછ્યું ” આણે વૈયાવૃત્ય, અભયદાન, અને સુપાત્રદાન આદિ જે સત્કમ કર્યાં છે તે ઘણાં સારાં કર્યાં છે” આ પ્રકારે ખેલવામાં કાઈ દોષ નથી. આ પ્રકારે આગળ દરેક જગ્યાએ સમજી લેવું જોઇ એ. જેમ- મુજ્જુ વગમચ પ્રાચર્ચાવિ '' એને બ્રહ્મચર્ય' આદિ સદ્ગુણુ સારી રીતે પરિપક્વ થયેલ છે, ઈતિ, “ મુજ્જુ છિન્ન બનેન સ્ટેટ્વન્ધનમ્ ” ઈતિ, એણે સ્નેહનું બંધન સારી રીતે કાપી નાખેલ છે “વાયત્તત્ત્ત બનેન જ્ઞાનાહ્નિત્રયં” ઇતિ, એણે જ્ઞાનાદિક રત્નત્રયને સારી રીતે સ્વાધીન કરી લીધેલ છે. ‘સુક્કુનષ્ટમસ્યાપ્રમત્ત સાધો: મેગાહર્ ” આ અપ્રમત્ત સાધુની ક`જાળ સારી રીતે નષ્ટ થઈ ચુકેલ છે, “ મુજ્જુ નૃતોય પતિમળેન ” ઈતિ, પંડિત મરણથી એનું મૃત્યુ થયું એ ઘણું જ સારૂં થયું, “ સુજ્જુ મનોજ્ઞા અસ્ય રાષોઃ યિા” ઈતિ યદ્વા— 66 ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૮૫ Page #100 -------------------------------------------------------------------------- ________________ સટ્ટા વીસાયોગ્ય તિ” આ સાધુની ક્રિયા મનેઝ છે. અથવા આ કન્યા દિક્ષા ગ્ય છે. ભાવાર્થ–સુકૃત આદિ શબ્દોને પ્રયોગ જે સાધુ સંસારીક કાર્યોને લક્ષમાં રાખીને કરે છે તો તે દેષને ભાગી બને છે અને એ જ શબ્દનો પ્રયોગ જે તે ધાર્મિક કાર્યોને લક્ષમાં રાખીને કરે છે તે તેને કેઈ દેષ લાગતું નથી.૩૬ વિનીત શિષ્ય કો ઔર અવિનીત શિષ્ય કો ઉપદેશ દેનેમેં ફલ કા ભેદ ઔર કુશિષ્ય કી દુર્ભાવના વિનીત અને અવિનીત શિષ્યને ઉપદેશ દેવામાં ગુરુ મહારાજને જે ફળ પ્રાપ્ત થાય છે એને આ ગાથા દ્વારા સૂત્રકાર કહે છે. રમgo ઈત્યાદિ. અન્વયાર્થ–ગુરુ મહારાજ હિg-ધંહિતાન વિનીત શિષ્યને સાણં--હાર શિક્ષા આપતાં મનમતે સફળ પ્રયત્ન વાળા હોવાથી તેના ઉપર પ્રસન્ન થાય છે, જેમ મ ાં ઘવા-મદંચં ફૂર વા–વિનીત ઘોડાને ઈચ્છિત માર્ગ ઉપર ચલાવવા રૂપ શિક્ષાથી જોડેસ્વાર પ્રસન્ન થાય છે. વારં-વારું વિનય રહિત શિષ્યને સારાતોજાત શિક્ષા આપતાં ગુરુ મહારાજ રૂ.-શાસ્થતિ ખેદ ખિન્ન બને છે, જેમ જસ્ટિચરણેવ વાદ-૪િતાશ્વ રૂવ વાહ અવિનીત ઘેડાને ઘડી ઘડી ચાબખાથી મારવાની બાબતમાં સ્વારનું મન દુઃખીત બને છે. કેમ કે, અવિનીત ઘડાને જેમ જેમ ચાબુક મારવામાં આવે છે તેમ તેમ તે પાછા પડે છે આથી સવારના પ્રયત્ન નિષ્ફળ બને છે. ભાવાર્થ-વિનીત શિષ્ય ને આપવામાં આવેલ શિક્ષા સફળતાની સાધક બનવાથી ગુરુ મહારાજની પ્રસન્નતાનું કારણ બને છે, અવિનીત શિષ્યને આપવામાં આવતી એ જ શિક્ષા અસફળ બને છે, આથી ગુરુ મહારાજે ખેદ ખિન્ન બનવું પડે છે. જેમ-વિનીત ઘોડો ઈચ્છિત મા ચાલી પિતાના માલીકને પ્રસન્ન કરે છે, અને અવિનીત ઘોડો ચાબુકથી પીટવામાં આવવા છતાં પણ વિપરીત માર્ગ પર જ ચાલે છે જેનાથી સવારને ઉલટાનું કષ્ટ જ ભોગવવું પડે છે. ૩ળા ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ Page #101 -------------------------------------------------------------------------- ________________ જે કુશિષ્ય હાય છે એને ગુરુ મહારાજ શિક્ષા આપે છે, ત્યારે તેની કેવી ભાવના હાય છે! તે વાત આ ગાથા દ્વારા પ્રગટ કરવામાં આવે છે. વડુચા ઇત્યાદિ. અન્વયા – અવિનીત શિષ્ય દ્દાળમનુ સંતો-ફ્યાન અનુશાષર્ ઉભય લેાક સ`બધી હિતશિક્ષા દેવાવાળા ગુરુ મહારાજને પાટ્ટિી-પાપષ્ટિ એ પાપ દૃષ્ટીવાળા મારા ઘાતક છે.ત્તિ-વૃત્તિ એ પ્રકારના સમજે છે. કેમ કે, ગુરુ મહારાજની શિક્ષા સંબંધી વાતને એ પ્રકારે માને છે કે, વડુચા મે પવેના મે અજોણા ચ મહા ચ મે-વહુડુના મે વેટા મે આક્રોશાય થવાય મે આ મારા માટે આઘાત સ્વરૂપ છે, થપ્પડ સ્વરૂપ છે, પ્રહાર સ્વરૂપ છે. ભાવાર્થ:ઉભયલેાક સંબંધી હિતકારક ઉપદેશ દેવા છતાં પણ વિનીત શિષ્યની દષ્ટીમાં ગુરુ મહારાજનું તે શિક્ષા વચન હિતકારક ન ગણતાં કેવળ દુ:ખદાયક તેમજ મુંજવનાર આપિ જ લાગે છે તે એવુ' માને છે કે, આ બહાના તળે તે કેવળ પડવાજ માગે છે. કેમકે, તેમણે કદી પણ મારા હિતના વિચાર કર્યાં નથી. તા તે મારા હિતની ભાવનાથી સારી વાત કેવી રીતે કહે. ॥ ૩૮ ૫ સત્ શિષ્ય કી ભાવના કા વર્ણન વિનીત શિષ્યની ભાવના કેવી હાય છે-એને આ ગાથા દ્વારા સૂત્રકાર પ્રગટ કરે છે. પુત્તો મે ઇત્યાદિ. અન્વયાથ જ્યારે ગુરુ મહારાજ શિષ્યને શિક્ષા આપે છે, ત્યારે એનામાં જે સાહ-માયુ વિનીત શિષ્ય હાય છે તે એ પ્રકારના વિચાર કરે છે કે, આ ગુરુ મહારાજ મને પુત્તો મે-પુત્રઃ મે આ શિષ્ય મારા પુત્ર તુલ્ય છે માય--ત્રાતા ભાઈની તુલ્ય છે નાચ જ્ઞાતિ જ્ઞાતિ તુલ્ય છે. એવુ સમજીને શિક્ષા આપે છે. ત્તિવૃત્તિ આ પ્રકારે વિનીત શિષ્ય ાળ મન્ન ્ચાળ મન્યતે કલ્યાણકારક અને શુભકારક માને છે. અર્થાત્ વિનીત શિષ્ય ગુરુ મહારાજ તરફ ખૂબ ઊંચી ભાવના રાખે છે અને વાીિય–પાપવૃષ્ટિતુ જે અવિનીત શિષ્ય હાય છે તે એવા પ્રકારનું વિચારે છે કે, ગુરુ મહારાજ લાસ બળાળ-શાÄમાનમાત્માનું શિક્ષા આપતી વખતે મને ફાલેન્વાસઃ આ દાસ છે, એવી રીતે સમજીને શિક્ષા આપે છે. ત્તિ કૃતિ આ પ્રકારે મન્નક્--મન્યતે અશુભ માને છે. અર્થાત્ કુશિષ્ય, ગુરુ મહારાજ તરફ અશુભ ભાવના ભાવે છે. આ ગાથામાં શિષ્યની વિનીત અને અવિનીત ભાવના પ્રવ્રુશિત કરેલ છે. ૫૩૯ના ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ८७ Page #102 -------------------------------------------------------------------------- ________________ વિનીત શિષ્ય કો વિનય સર્વસ્વ કા ઉપદેશ દ્વારા શિક્ષા કા વર્ણન હવે વિનયને સારાંશ કહે છે– જોવા ઈત્યાદિ. અન્વયાર્થ–– િ વ–આવા જ શોત્ વિનીત શિષ્યનું એ કર્તવ્ય છે કે, તે આચાર્યને કદી પણ કેપિત ન કરે. qi fપ ન શોનામાનમfe વાવેત્ આચાર્ય મહારાજ જ્યારે કઈ શિક્ષા આપે ત્યારે પિતાના આત્માને પણ કેપિત ન કરે. કદાચિત જે કેપને આવેશ આવી પણ જાય તો તે સમય-યુદ્ધોવા ન લિયા-યુદ્ધોવાતી ન થાત્ પિતાના આચાર્ય મહારાજનું અપમાન કરનાર ન થ જોઈએ. તથા તત્તાવેaણ ન રિયા-તોત્રવેષ ન ચાત તેત્રગષક પણ ન બનવું જોઈએ. અથવા–ગુરુ મહારાજે વારંવાર પ્રેરણા કરવી પડે તેવું ન થવા દે. જે સમયે આચાર્ય મહારાજ પિતાના માટે પરૂષ ભાષણ આદિ રૂપથી પણ કદાચ શિક્ષાત્મક વચન કહે છે તે વખતે તે તેમના પ્રત્યે એ વહેવાર ન કરે છે, જેથી ગુરુ મહારાજે ક્રોધિત બનવું પડે. તથા તેમના વહેવારથી પોતાની જાતને પણ અપ્રસન્ન ન રાખે. તથા એવી ચેષ્ટા પણ તેણે ન કરવી જોઈએ કે જેમાં આચાર્ય મહારાજનું અપમાન હોય, જે પ્રકાર દુષ્ટ ઘેડ વિપરીત ચાલથી ચાલીને પોતાના માલીકને પગલે પગલે દુખિત કર્યા કરે છે તેવી રીતે, તેમની ઈચ્છાની વિરૂદ્ધ ચાલીને શિષ્ય તેમને કદી પણ દુઃખી ન કરવા જોઈએ. સૂત્રમાં જે અપિ” શબ્દ આવેલ છે તે આ વાત સૂચન કરે છે કે શિષ્ય પોતાના ગુરુ મહારાજ કે બીજા કેઈને પણ દુઃખ ન પહોંચાડવું જોઈએ. તથા ઉપાધ્યાય આદિ જે વિનયને યોગ્ય છે તેમને પણ કુપિત ન કરવા જોઈએ. કેમકે, કેપ અનેક અનર્થોની જડ તેમજ સમસ્ત ઉત્તમ કિયાઓને નાશ કરનાર મનાયેલ છે. કહ્યું પણ છે – मासोपवास निरतोऽस्तु तनोतु सत्य, ध्यानं करोतु विधातु बहिनिवासम् । ब्रह्मवतं धरतु भैक्षरतोऽस्तु नित्य, रोष करोति यदि सर्वमनर्थक तत् ॥१॥ કઈ પણ વ્યક્તિ કદાચ તે મહિના મહિનાના અપવાસ કરે, સદા સાચું બેલત હોય, ધ્યાન કરતો હોય, વનમાં પણ રહેતે હેય, બ્રહ્મચર્યવ્રતનું પાલન કરતે હોય, ભિક્ષાવૃત્તિ કરતે હોય, પરંતુ તે જે ક્રોધ કરતો હોય તે તેની એ સઘળી ક્રિયાઓ વ્યર્થ છે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ Page #103 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધોપધાતી ન બનને કે વિષયમેં વીર્ષોલ્લાસાચાર્ય કા દ્રષ્ટાંત બુદ્ધોપઘાતિ ન થવું જોઈએ, એવું જે કહેવામાં આવે છે એને દષ્ટાં તથી સ્પષ્ટ કરવામાં આવે છે – અંગ દેશમાં ચંપાપુરી નામની નગરી હતી, તેમાં ગણીગુણોથી યુક્ત એક વિલ્લાસ નામના આચાર્ય પોતાના સુદ્રમતિ નામના શિષ્ય સાથે સ્થિર વાસ રહેતા હતા. ખૂબ વૃદ્ધ થઈ જવાના કારણે હલન ચલન આદિ ક્રિયાઓ તેઓ કરી શકતા નહીં. શરીરનું તેમજ જાગનું બળ પણ ક્ષિણ થઈ ગયું હતું. “હું એકજ શિષ્ય કરીશ” એવી તેમની પ્રતિજ્ઞા હતી એ અનુસાર તેમણે એક જ શિષ્ય કરેલ હતું. જેનું નામ શુદ્રમતિ હતું તે શિષ્યની સાથે તે ચંપાપુરીમાં રહેતા હતા. શિષ્ય પણ પિતાના ગુરુમહારાજની ગ્ય રીતે ચાકરી બરદાસ કરતે હતે. વૈયાવૃત્ય કરવું એ એક તપ છે. તેના પ્રભાવથી પ્રાણી સંસાર સમુદ્રથી વાર થાય છે. જન્મ મરણ અને જરાથી વિમુક્ત થઈ જાય છે. આઠ કર્મોને વિનાશ પણ આ વૈયાવૃત્યના બળ ઉપર પ્રાણી પુરી દે છે. તેનાથી તીર્થકર નામ ગોત્રનું ઉપાર્જન પણ કરે છે. શિષ્ય ગુરુ કર્મી હતું. આ માટે વૈયાવૃત્ય કરવા છતાં પણ એને બોધને લાભ દુર્લભ થતું હતું. એક દિવસ શિષ્ય વિચાર કર્યો કે, હું કયાં સુધી આમની સેવા ચાકરી કરતે રહીશ. આ તો બીસ્કુલ સ્થવિર બની ગયા છે. એમનામાં એટલી પણ શકિત હવે રહી નથી કે એક સ્થળ ઉપરથી બીજા સ્થળે જરા પણ હાલી ચાલી શકે. આ પ્રકારનો વિચાર કરી તેણે એવા કામને પ્રારંભ કર્યો કે, શ્રાવકેથી આચાર્યની અવસ્થા અનુરૂપ જે સ્નિગ્ધ, મધુર, મનેશ, સુરસ ચાર પ્રકારને આહાર તેને ભિક્ષામાં મળતા તે સ્વયં ખાઈ જતા અને ગુરુ મહારાજને અન્ત, પ્રાન્ત, રૂક્ષ, શુષ્ક અને કુપથ્થરૂપ આહાર લાવી આપતે. ગુરુ મહારાજના પૂછવાથી તે કહે કે, મહારાજ હું એમાં શું કરું અહીંના શ્રાવકે આપની આવી અવસ્થા જોઈને અસંતુષ્ટ બની ગયા છે. આ માટે તેઓ પોતાના ઘરમાં હોવા છતાં પણ યોગ્ય આહાર આપવા ઈચ્છતા નથી. જ્યારે શ્રાવક તેને પૂછતા તે કહે કે, મારા આચાર્ય મહારાજ હવે બીલકુલ શિથીલ શરીરના બની ગયા છે. આ માટે તેમને હવે પિતાના શરીરમાં કઈ મમત્વ પરિણતી રહી નથી. તેમને જે આહાર મળી જાય છે તે તે યે છે. તે નથી ચાહતા કે મારું આ શરીર હવે વધુ વખત ટકયું રહે. આ માટે પ્રણત ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૮૯ Page #104 -------------------------------------------------------------------------- ________________ રસવાળા ભક્ત પાનને લેવાની ચાહના હવે તેઓ કરતા નથી. પરંતુ સંલેખના ધારણ કરવામાં પ્રયત્નશીલ બની રહ્યા છે. શિષ્યનું આ કહેવું સાંભળી શ્રાવકજને ખૂબ શેકાતુર બન્યા અને ગુરુ મહારાજ પાસે જઈને ગદુગર વાણીથી કહેવા લાગ્યા કે, મહારાજ! અકાલમાં આપ સંલેખના કેમ ધારણ કરી રહ્યા છે? અમે લેકે તે આપના માટે નિવેદના કેઈ કારણ નથી? આપ અમારા માથા ઉપર બેસે તે પણ અમને આપને કઈ ભાર લાગતું નથી. આચાર્ય શ્રાવકેનું જ્યારે આ પ્રકારનું કહેવું સાંભળ્યું છે તે વિચારમાં પડી ગયા અને મનમાં કહેવા લાગ્યા કે, આ બધું કરતૂત મારા શિષ્યનું છે, એને હું ખૂબ ભાર રૂપ બની રહ્યો છું. આ પ્રકારનું સમજી વિચારીને આચાર્ય શિષ્ય તેમજ શ્રાવકેની સમક્ષ કહ્યું કે, મારાથી હાલી ચાલી શકાતું નથી, આથી આવી સ્થિતીમાં આપ બધાને તથા શિષ્યને કયાં સુધી કષ્ટ આપ્યા કરું. આથી એજ સર્વ સુંદર માર્ગ છે કે, સંલેખણું ધારણ કરી દઉં એવું કહીને તેઓએ ભક્તપ્રત્યાખ્યાન કરી લીધું અને થોડા સમય બાદ સમાધી મરણને પ્રાપ્ત કરી. પિતાનું કલ્યાણ કર્યું. આ કથાથી શિષ્ય એ શિક્ષા લેવી જોઈએ કે, ક્ષુદ્રમતિ શિષ્યની માફક તે પોતાના ગુરુ મહારાજના પ્રાણ હરનાર ન બને. ૪૦ || આચાર્ય મહારાજ કુપિત હોને પર શિષ્ય કે કર્તવ્ય કા ઉપદેશ આચાર્ય મહારાજના ક્રોધિત થવાથી શિષ્યનું શું કર્તવ્ય છે. તે કહેવામાં આવે છે –ાર્થિ-ઇત્યાદિ. અન્વયાર્થ–શિષ્ય વિચં ાયરિશ્ય રજ્ઞા-પિd વાર્થ જ્ઞાવા જ્યારે એવું સમજે કે આચાર્ય મહારાજ કુપિત છે તે સમય તે પત્તિ પરાયણ-કીતિન કરા પ્રિતિજનક-વિનય ભાવથી અથવા વિશ્વાસ જનક વાક્યથી તેને પ્રસન્ન કરે. વંક્રિો વિલ્સ વિઝ-પ્રાઢિપુર વિધ્યાત અને બને હાથ જોડીને તેમની કથંચિત્ ઉસ્થિત કોપાગ્નિને બુઝાવે. એ સમયે તે એવું લાગવત કહે કે, પુપુત્તિર- પુનરિતિ હે ગુરુ મહારાજ હવે હું એવું કદી નહીં કરું આથી હવે આપ આ મારે અપરાધ ક્ષમા કરો. મન વચન અને કાયાથી જેવું પણ બને એ પ્રકારના ઉપાયોથી ગુરુ મહારાજને પ્રસન્ન કરી લેવા જોઈએ. ૪૧ હવે સૂત્રકાર “ગુરુ મહારાજને કેપજ ન ઉત્પન્ન થાય ” એ ઉપાય બતાવે છે.–ધમયિં ઈત્યાદિ. અન્વયાર્થ-જે જિયં-ધમતિ ઉત્તમ ક્ષમા આદિ ધર્મોથી અજીત કર ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ વામાં આવેલ છે તથા ચા- સર્વ કાળ ગુચરચં-ટૂ ડાવરિત તીર્થકર ગણધરેથી સવીત થયેલ છે એવાં આ વવારં-વહારઃ પ્રતિલેખનાદિરૂપ કર્તવ્ય છે. આ વ્યવહારને પિતાના આચરણમાં લાવનાર સાધુ - “આઅવિનીત છે” ઈત્યાદિ રૂપ નિંદાને રામ -નામિકાછતિ પ્રાપ્ત કરતા નથી. ધર્મદિન આ પદથી એ સૂચિત થાય છે કે પ્રતિલેખનાદિક રૂપ જે વ્યવહાર છે તે શાસ્ત્રાનુકૂળ છે. તથા દંભ અને સમ્માન આદિ નિમિત્ત જે વ્યવહાર કરવામાં આવે છે તે પરિહાર્ય છે “ગુફાચર્ચિ” આ પદથી આ વ્યવહાર તીર્થકર તેમજ ગણધરની પરંપરાથી ચાલ્યો આવે છે આથી તે પ્રમાણીક છે એવું સૂચિત કરવામાં આવે છે, ૪૨ છે. મળોના-ઈત્યાદિ. અન્વયાર્થ–ગરિરસ મનોવિં વારં– મારા માતં વાચ આચાર્ય મહારાજના અગત્ અને વાકયગત “તુ” શબ્દથી કાયગત કાયને નાળિT-જ્ઞાત્રા પહેલાં જાણીને પછીથી તં-તર તે કાર્યને વાચા–રાના વાણીથી પરિસિબ્સ-થિ અંગિકાર કરીને શિષ્ય મુળા-ળા કાય સંબંધી ક્રિયા દ્વારા ઉજવાદ-૩vgવ એ કાર્ય કરી દે. જે કાર્ય ગુરુના મનમાં સ્થિત હોય, ગુરુએ જે કાર્ય કરવાનો વિચાર કર્યો હોય, “આ કામ કરે. ?? આ પ્રકાર જે કાર્યને કરવા માટે પોતે પોતાના હાથથી કરી રહ્યા હોય તે વિનયી શિષ્યનું કર્તવ્ય છે કે એ તે કાર્યને તુરત જ પતે ઉપાડી લે અને ગુરુ મહારાજ કરતા હોય તે તેમના હાથમાંથી લઈને પિતે કરવા લગી જાય. . ૪૩ || वित्ते इत्यादि અન્વયાર્થ_વિત્ત-વિત્તઃ વિનય આદિ ગુણોથી પ્રસિદ્ધ શિષ્ય શોમનોવિઃ કહ્યા વગર પ્રેરણા કર્યા વગર–પિતાના ગુરુ મહારાજના કાર્યોમાં નિચંનિત્યં સદા સર્વદા પ્રવૃતિશીલ રહ્યા કરે છે. ગુરૂ-જુનરિતઃ ગુરુ મહારાજ પિતાનું કાર્ય કરવા માટે પ્રેરણા કરે તો વિનયવાન શિષ્યનું કર્તવ્ય છે કે તે faધું હવ-ક્ષિ મવતિ ગુરુ મહારાજના તે કાર્યને યત્નાપૂર્વક તુરત જ કરવા માંડે. વિનયી શિષ્ય ગુરુ મહારાજના તરફથી કામ માટેનું સૂચન થતાં એવું કદી પણ કહેતે નથી કે, હું કામ તે કરી રહ્યો છું, આપ શા માટે કહે છે. તે તે સા–સા સર્વદા એને જે કાંઈ કહેવામાં આવે તે કામ તે કહેવા અનુસાર સુ-સુક્કડં જેમ તે સારી રીતે થઈ શકે એ રીતે વિવારું ધ્વ-ઋત્યાત્તિ વરોત્તિ તે બધાં કામે સારી રીતે કરતે રહે છે. ગુરુ મહારાજના કામોમાં કદી પણ આળસ શિષ્ય ન કરવી જોઈએ. જે કાંઈ કરવાનું કહેવામાં આવે તે પ્રસન્ન ચિત્તે શીધ્ર કરી દેવું જોઈએ. | ૪૪ છે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ Page #106 -------------------------------------------------------------------------- ________________ અધ્યયનકે અર્થ કા ઉપસંહાર ઔર આચાર્યદિ કોં કા પ્રસન્ન હોને પર ફિલ હવે અધ્યયનના અર્થને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે–ત્તા ફત્યાર– અન્વયાર્થ–મેડ્ડાવી-મેધાવીમર્યાદાવતી શિષ્ય નગ્વ-વ અનન્તરેક્ત આ સમસ્ત અધ્યયનના અર્થને જાણીને રમ-નમતિ અવશ્ય વિનયી બને છે. અર્થાત્ પિતાના કર્તવ્યને નિભાવવા માટે સાદર ઉદ્યત રહે છે. એ ટોણ વિશ્વત્તિ કાચાજો વોર્તિ નાચતે જે સાધુ પિતાના કર્તવ્યને નિભાવે છે અને તેનું એ ફળ મળે છે કે, તેમની તિી આ લેકમાં ફેલાઈ જાય છે, લોકે કહેવા લાગે છે કે, આણે પોતાના જન્મને સફળ બનાવી લીધો છે. કર્મના બંધનને એણે તેડી નાખ્યાં છે, દુસ્તર સંસાર સાગર એણે પાર કરી લીધો છે. ગીથા જેમના-જ્ઞાતી પૃથ્વી મૂયાi સાં હૃવ-મૂતામાં ફાળ મવતિ પ્રાણીઓને માટે આધારભૂત હોય છે, એ જ રીતે તે શિષ્ય પણ પિતાના આચાર્ય મહારાજને આશ્રય બની જાય છે. તે ૪૫ છે. પુજા-ત્યાર અન્વયાર્થ–સંદા-સંવુદા પહેલાં શ્રુતદાનના પહેલાં-વિનયગુણથી અનુરંજીત બનેલ એવા પુજ્ઞ-ધૂળ્યા. પૂજ્ય આચાર્ય મહારાજ આદિ નરણपसीयंति-यस्यप्रसीदति ? शिष्य ५२ प्रसन्न 25 14 छ प्रसन्ना विउलं अट्ठिय सुयं --પ્રસાદ તિપુરું કર્થ ભૂતં એને માટે પ્રસન્ન થયા તે વિસ્તીર્ણ અને મોક્ષ જનક કૃતની જામફëિતિ–ઢામરૂધ્યન્તિ પ્રાપ્તિ કરાવવાવાળા હોય છે. મતલબ આને એ છે કે, જ્યારે આચાર્ય મહારાજ શિષ્યના વિનયગુણથી તેના ઉપર પ્રસન્ન થઈ જાય છે ત્યારે એ શિષ્યને એમની પ્રસન્નતાને લાભ એ મળે છે કે, તે અંગ ઉપાંગ આદિ ભેદ વિશિષ્ટ શ્રુતજ્ઞાનને પ્રાપ્ત કરનાર બને છે. એ તેમની પ્રસન્નતાનું સાક્ષાત ફળ છે, અને પરંપરા ફળ એ છે કે તેને મુક્તિને લાભ મળે છે. આ ગાથાના “સુ આ વિશેષણથી શ્રુતજ્ઞાન આપવાની યોગ્યતા સૂચિત થાય છે. પૂર્વલંતુના આ વિશેષણથી સૂત્રકાર એવું સૂચિત કરે છે કે, શિષ્ય વાંચનકાળથી પહેલાં તથા વાંચનકાળના સમયમાં તેમજ વાંચનકાળ બાદ વિનયગુણથી વિભૂષિત બની રહે. આ સ્વાભાવિક વિનયગુણ આચાર્ય આદિની પ્રસન્નતાને હેતુ મનાય છે. ! ૪૬ છે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ 2: ૧ Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન કે લાભ કા ફલ ઔર શ્રુતજ્ઞાન કા લાભ હોને પર મોક્ષ પ્રાપ્તિ અથવા દેવત્વ પ્રાપ્તિ કા વર્ણન ઔર પ્રથમાધ્યયન સમાપ્તિ શ્રુતજ્ઞાનના લાભનું શું ફળ છે ? તેનેાપ્રકાર ખતાવે છે. સ પુ થે ચાઅન્વયા — સથે—પૂજ્યશાસ્ત્ર: સર્વ જના દ્વારા જેનુ શ્રુતજ્ઞાન શ્લાધ્ય છે એવા સ-લઃ તે શિષ્ય કે જેનું મુનિળીયસ સદ્-મુવિનીતરાયઃ ગુરુ મહારાજ દ્વારા પ્રદત્ત શાસ્ત્ર સંમત અને અધ્યયનથી જેના સંશય દૂર થયેલ છે, તથા જમ્મસ થયા-જર્મન પાદવિધ સમાચારીની આરાધના રૂપ સંપત્તિથી મનોહર્દૂમનોવિઃ જે ગુરુમહારાજના મનથી પ્રીતિનું સ્થાન બની ગયેલ છે. અથવા પેાતાના ગુરુ મહારાજના મનેાનુકૂળ કાર્યં સંપાદન કરવાની ઇચ્છા જેની ખની રહે છે. એવા ગુરુ મહારાજની ઈચ્છાનુસાર ચાલવાવાળા સ્વેચ્છાચારી નહિ ́ એવા શિષ્ય કે જેણે તોલમાચારિસમાસિ વુડે ન -તપઃ સમાચારીસમાધિસ વૃતઃ અનશન આદિ બાર પ્રકારનાતપના અનુષ્ઠાનથી તથા ચિત્તની શુદ્ધિરૂપ સમાધીથી જેણે આશ્રવના દ્વારને નિરૂદ્ધ કરી દીધાં છે, પંચવયાએઁ પાહિયા-પંચત્રતાનિ પાહચિત્લા પંચ પ્રણાતિપાત વિરમણુ આદિ મહાવ્રતાને નિરતિચાર પાલન કરી મત્તુરૂં વિરૃTMમહાદ્યુતિઃ તિરુત્તિ તપસ્હેજથી સમન્વિત થઈ તેને લેસ્યા એવ` પુલાકલબ્ધિ આદિથી સહિત અને છે. ભાવાર્થ ગુરુ મહારાજના પ્રસાદથી શ્રુતજ્ઞાન જેણે પ્રાપ્ત કરી લીધુ છે એવા શિષ્ય શાસ્ત્રીય સમત અર્થમાં વિગતસંશય બનીને જનતા દ્વારા પ્રશ'સનીય જ્ઞાનવાળા માનવામાં આવે છે. એવા વચનને જનતા નિઃસ'ઢેડ અંગીકાર કરવામાં સ’કાચરહિત બની જાય છે. એની ક્રિયા સંપત્તિથી ગુરુ મહારાજ એના પર સદા પ્રસન્ન રહ્યા કરે છે માર પ્રકારની તપસ્યાથી તે કમના આશ્રવને રાકનાર બની જાય છે. અને પાંચ મહાવ્રતાની આરાધનાથી એનુ આત્મિક અલ વિશિષ્ટ બને છે. અને આથી તેને તપસ્તેજની લબ્ધિ સંપન્ન બનાવે છે. ।। ૪૭ it સ ફૈવ ઈત્યાદિ ' અન્વયા—સમઃ પૂર્વક્તિ લક્ષણની વિશિષ્ટ વિનયશાળી શિષ્ય ફૈત્ર નrsમનુસ્તપૂરૂ વેવ રાંધર્વ મનુષ્ય પૂનિતઃ દેવ-વૈમાનિક વૈતિક દેવા, ગંધવ –ગાંધવ નિકાયથી ઉપલક્ષિત વ્યન્તર દેવ અતે ભવનપતિ દેવે તથા મનુષ્યા-ચક્રવતી આદિથી પૂછત અને છે. તથા મવું પૂછ્યું વૈદું પન્નુ-મજયંભૂતિક્ ચવવા ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૯૩ Page #108 -------------------------------------------------------------------------- ________________ શુષ્ક શેણિત જન્ય આ ઔદારિક શરીરને પરિત્યાગ કરી સાસણ સિદ્ધે વચ્શાશ્વતઃ સિદ્ધો મતિ અનન્તકાળ સુધી સદા સિદ્ધિ સ્થાનમાં રહેવાવાળા સિદ્ધ પરમાત્મા બની જાય છે. વા અથવા જો તે સિદ્ધ ન બને તે, અલ્પકર્મા મહ દ્વિક દેવ ખની જાય છે. ભાવા—પૂર્વોક્ત લક્ષણવિશિષ્ટ વિનીત શિષ્ય દેવાક્રિક દ્વારા પૂજ્ય અને છે. અને આ અપવિત્ર ઔદ્યારિક શરીરને પરિત્યાગ કરી કાંન્તા સિદ્ધ મની જાય છે. જો કમ શેષ રહી જાય તા તે મહાઋદ્ધિ શાળી દેવ બને છે. ઋદ્ધિથી વ્રુતિ, યશ, વણુ, ખળ, વીય, આ બધાનું ગાથામાં ગ્રહણ કરેલ છે, વિમાન આદિ સંપત્તિનુ નામ ઋદ્ધિ છે. શરીર અને આભરણની કાન્તિનું નામ વ્રુતિ છે, કીર્તિનું નામ યશ છે. શરીરને જે શુકલ આદિ વણુ છે-દ્રવ્ય લેશ્યા છે-એનુ નામ વર્ણ છે. શારીરિક પ્રરાક્રમનુ નામ ખળ છે. અને આત્મજન્ય શક્તિનું નામ વીય છે. ન્નિવેમિ” ‘ વૃત્તિ પ્રવમિ' આ પદ્ઘ અધ્યયનની સમાપ્તિનું સૂચક છે તેના અથ આ છે કે શ્રી સુધર્મોસ્વામી જંબૂસ્વામીને કહે છે કે હું જંબૂ ! આ વિનયશ્રુત નામનું અધ્યયન જેવું... ભગવાનથી સાંભળ્યુ છે તેજ પ્રકારે મેં કહ્યું છે. આમાં પેાતાની બુદ્ધિથી કલ્પિત કાંઈ નથી કહ્યુ. ૫ ૪૮૫ । આ વિનયશ્રુત નામનું પ્રથમ અધ્યયન સંપૂર્ણ ૫ ૧ ૫ (6 * -190 દ્વિતીયાઘ્યયન પ્રારંભ-બાઇસ પરીષહોં કા પ્રસ્તાવ ખીજુ` અધ્યયન વિનય શ્રુત નામના પ્રથમ અધ્યયનનું વર્ણન પુરૂ' થયું હવે સૂત્રકાર ખીજા અધ્યયનનુ વર્ણન કરે છે. પ્રથમ અધ્યયનની સાથે એના સમધ આ પ્રકારના છે. પ્રથમ અધ્યયનમાં વિસ્તાર પૂર્વક વિનય નું વર્ણન કરવામાં આવેલ છે. તે વિનય ધર્મની આરાધના પરિષહેને જીતવાવાળા જ કરી શકે છે અને વિનયશીલને પરિષદ્ધ ઘણે ભાગે ઉત્પન્ન થાય જ છે, આ માટે હવે “ રિષહાધ્યયન' કહેવામાં આવે છે જેનું આ પ્રથમ સૂત્ર છે સુર્યમે ઈત્યાદિ. ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૯૪ Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુધર્માસ્વામી, શ્રી જખ્ખસ્વામીને કહે છે કે મારાં-નાયુમન “હે આયુષ્યન્ જખૂ! તે મારા પ્રમવાચં–તેને માનવતા પર્વ જ્ઞાનાદિ ગુણેથી યુક્ત એવા તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામીએ વક્ષ્યમાણ પ્રકારથી કહ્યું છે કે સુર્ઘમચા યુત-તે મેં સાંભળ્યું છે એ હું કહું છું. પ્રભુની ભાષા સર્વભાષામય હોય છે. કહ્યું પણ છે–તેવા તૈવી ઈત્યાદિ. પ્રભુની વાણને દેવ, મનુષ્ય, આર્ય, અનાર્ય, તિર્યંચ, સઘળા પિત પિતાની ભાષામાં સમજે છે. આ સૂત્રનું વિસ્તૃત વિવેચન આચારાંગસૂત્રની આચારચિંતામણી ટીકામાં કરેલ છે. માટે જીજ્ઞાસુએ ત્યાંથી જોઈ લેવું જોઈએ. “ એ પદની સંસ્કૃત છાયા “ગાયુમન્ સેન” એવી ન થતાં માતંતેન” “વહા” એ પ્રમાણે તૃતીયાન્ત વિભક્તિ પણ થઈ શકે છે. એને અર્થ શાઅમર્યાદા અનુસાર ગુરુકુલમાં રહેવાવાળા એ મુજબ થાય છે. ભગવાને શું કહ્યું છે તે કહેવામાં આવે છે –“ વહુ” ઈત્યાદિ. આ જીનશાસનમાં નિશ્ચયથી વાલીસં સં બાવીસ ૨૨ પરિષહ સમો મારવા સવીર વાસ કથા શ્રમણ-કાશ્યપ શેત્રી શ્રી ભગવાન વર્ધમાન સ્વામીએ કેવલજ્ઞાન દ્વારા સાક્ષાત કરીને કહેલ છે. માર્ગથી પતન ન થાય તથા કર્મોની નિર્જરા બને તેવા હેતુથી તીર્થકર તેમજ ગણધર આદિ દ્વારા જે સહન કરવામાં આવે છે તેનું નામ પરીષહ છે. અને તે ૨૨ છે. તેને સહન કરવાનો ઉપદેશ કેવળ જીન શાસનમાં જ છે. અન્યત્ર નથી. શ્રમણનું લક્ષણ આ પ્રકારનું છે– यः समः सर्वभूतेषु, त्रसेषु स्थावरेषु च तपश्चरति शुद्धात्मा श्रमणोऽसौ प्रकीर्तितः ॥ જે સમસ્ત જીવનમાં ત્રસ અને સ્થાવરમાં-સમાન દષ્ટિ રાખવાવાળા હોય છે. અને જે ઘેર તપસ્યા કરે છે એનું નામ શ્રમણ છે. જે મિજવૂ સોજા नच्चा जिच्चा अभिभूय भिक्खायरियाए परिव्वयंतो पुट्ठो नो विनिहन्नेज्जा એવા પરિષહેને જે ભિક્ષુ રોકવા ગુરુની પાસે સાંભળીને તથા ના “જે ભિક્ષુ એ પરિષહથી પરાભૂત બને છે તે ચતુર્વિધ સંસારના ચકથી બચી શકતા નથી. તથા જે એને જીતી લે છે તેને મેક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. અને તેના કર્મોની નિર્જરા પણ થાય છે. એવું જાણીને તથા નિજાપિતાના વિલાસથી તેને પરિચય કરીને, તથા અમિમૂળ હૈયતાથી એના સામર્થ્યને નષ્ટ કરીને, ભિક્ષાચાર્યા નિમિત્ત ભ્રમણ કરતાં કરતાં કદાચ પરિષહથી આકાંત થાય છે તે તે જ્ઞાન દર્શન ચારિત્રપ મોક્ષ માગથી પાછા ન રહે “મિત્તા રિયાએ આ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૯૫ Page #110 -------------------------------------------------------------------------- ________________ પદથી પ્રગટ થાય છે કે, ભિક્ષુને ભિક્ષાટન કરતી વખતે પ્રાયઃ પરિષહ ઉત્પન્ન થાય છે. ભાવાર્થ–આ સૂત્ર દ્વારા સુધર્મા સ્વામી જબૂસવામીને એ સમજાવીને કહે છે કે, હે જબૂ! આ અધ્યયનમાં ૨૨ પરિષહનાં સંબંધમાં જે કાંઈ પણ વિવેચન કરીશ. તે મેં પ્રભુ વર્ધમાનસ્વામીથી જે રીતે સાંભળ્યું છે તે કરીશ. ભગવાને બાવીસ ૨૨ પરિષહ ફરમાવ્યા છે. જે ભિક્ષુ આ પરિષહથી સ્વયં પરાજીત ન બની તેને જીતે છે તે મેક્ષ માર્ગથી કદી પણ વિચલિત થતું નથી. ભિક્ષાચર્યા કરતી વખતે પરિષહના આવવાની અર્થાત્ ઉત્પન્ન થવાની પ્રાયઃ અધિક સંભાવના રહે છે. આથી સાધુએ તેનાથી વિચલિત ન બનવું જોઈએ. પરિષહ સાધુની કમેટી છે તેના દ્વારા કસાયા પછી સાધુ મેક્ષમાગથી ચલાયમાન નથી થતા તેમજ વિલાસ પ્રગટ કરી એને સામને કરે છે તે કર્મોની નિર્જર કરીને પિતાનું કલ્યાણ કરે છે. આ પ્રમાણે શ્રી સુધર્માસવામીએ કહ્યું ત્યારે જખ્ખસ્વામી ફરી પૂછવા લાગ્યા ચરે ઈત્યાદિ. વાળે કાશ્યપગોત્રી “મનેof મજાવવા મહાવીરે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જે ૨૨ પરિષહનું ફિયા-કવિતા વર્ણન કરેલ છે. અને જેના સાંભળવા આદિથી ભિક્ષાચર્યામાં ફરી રહેલ મુનિ એ પરિષહાથી પૃષ્ટ થયા પછી પણ સંયમ માર્ગથી ચલિત બનતા નથી. એ પરિષહનાં નામ કયાં કયાં છે? સુધર્માસ્વામી જખ્ખસ્વામીને ૨૨ પરિષહના નામને જાણવા અંગેના પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કે, કે જબ્બ! સાંભળે “” ઇત્યાદિ ! બાઇસ પરીષહોં કા નામ નિર્દોષ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જે ૨૨ પરીષહાને સહન કરવાને ભિક્ષને આદેશ આપેલ છે તે ૨૨ પરિષહ આ છે. દિચિછારૂપ પરિવહનું નામ દિગિચ્છાપરીષહ છે (૧) “દિગિચ્છા એટલે ભૂખ. પિપાસા શબ્દનો અર્થ તૃષા છે, આ રૂપ જે પરીષહ છે તે પિપાસાપરીષહ છે (૨) હેમંત અને શિશિર ઋતુમાં ઉત્પન્ન થતાં ઠંડા સ્પર્શનું નામ શીતપરીષહ છે (૩) ગ્રીષ્મ તથા વર્ષા ઋતુમાં ઉત્પન્ન થતા તાપ રૂપ ઉષ્ણુ સ્પર્શનુ નામ ઉણપરીષહ છે (૪) ડાંસ, મચ્છર, વીંછી, માકડ, આદિનું નામ દેશમશક છે, તેના કરડવાની વેદના રૂપ પરીષહ તે દેશમશકપરીષહ છે. (૫) વસ્ત્રો સદા અભાવ તે લ છે એ જીનકપિઓને થાય છે. સ્થવિરકલ્પિઓના જીર્ણ, ખંડિત અલ્પમૂલ્યવાળાં એવાં પ્રમાણપત વસ્ત્ર હોય છે તે પણ તેને અચેલજ માનવા જોઈએ. એ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ Page #111 -------------------------------------------------------------------------- ________________ પરીષહ અચેલપરીષહ છે. (૬) સંયમવિષયક અપ્રીતિનું નામ અરતિ છે, એ અપ્રીતિરૂપ પરીષહ અરતિપરીષહ છે (૭) સ્ત્રી તરફના રાગપૂર્વક ગમન, વિલાસ, હાસ્ય, ચેષ્ટા તથા ચક્ષુને વિકાર-કટાક્ષ આદિના અવકન જોઈને પણ એ વિષયની કેઈ અભિલાષા ન કરવી તે પરીષહ તે સ્ત્રી પરીષહ છે. (૮) એક ગામથી બીજા ગામે વિહાર કર એનું નામ ચર્યા છે, આ રૂપ જે પરીષહ તે ચર્ચાપરીષહ છે. (૯) સ્વાધ્યાય કરવાના સ્થાનનું નામ નિષેલિકી છે તેવા રૂપનો જે પરીષહ તે નિશ્ચિકીપરીષહ છે. (૧૦) વસ્તીરૂપ પરીષહ શય્યાપરીષહ છે. (૧૧) અસભ્યભાષણ સહન કરવું તે આક્રોશપરીષહ છે. (૧૨) તાડનારૂપ પરીષહ વધપરીષહ છે. (૧૩) યાચનારૂપ પરીષહ તે યાચનાપરીષહ છે. (૧૪) અભિલષિત વસ્તુની અપ્રાપ્તિરૂપ પરીષહ તે અલાભપરીષહ છે.(૧૫) વાત, પિત્ત, કફની વિષમતાથી ઉત્પન્ન થયેલ કુષ્ઠાદિરૂપ પરીષહ રેગપરીષહ છે. (૧૬) દર્ભ આદિના સ્પર્શરૂપ પરીષહ તૃણસ્પર્શ પરીષહ છે. (૧૭) મેલ આદિરૂપ પરીષહ જલ્લપરીષહ છે. (૧૮) અન્ય દ્વારા વસ્ત્ર, પાત્ર આદિના દેવારૂપ સત્કાર, અને અભ્યસ્થાન, આસનપ્રદાન તથા વંદના આદિ કરવારૂપ પુરસ્કાર આ બન્ને રૂપ પરીષહ સત્કાર-પુરસ્કાર પરીષહ છે. (૧૯) સ્વયં વિમર્શપૂર્વક વસ્તુને નિર્ણય-પરિચ્છેદ કરવારૂપ પરીષહ પ્રજ્ઞાપરીષહ છે. (૨) મત્યાદિ જ્ઞાનના અભાવરૂપ પરીષહ અજ્ઞાનપરીષહ છે. (૨૧) ક્રિયાવાદી આદિના અનેકવિધ સિદ્ધાંતને શ્રવણ કરવાથી પણ સમ્યગ દર્શનને નિશ્ચય રૂપથી ધારી રાખવાના પરીષહનું નામ દર્શનપરીષહ છે. રા પરીષહોં કા સ્વરૂપવર્ણન મેં સુધા પરીષહ જય કા વર્ણન ઔર દ્રઢવીર્ય મુનિ કા દ્રષ્ટાંત આ પ્રકારે સુધર્મા સ્વામી પરીષહેન નામનું કથન કરીને હવે તે દરેકનું સ્વરૂપે પ્રગટ કરે છે–પરીસ ઈત્યાદિ. હે શિષ્ય ! “વિમરી–પરીષદુળ ઘમિત્તિ: પરિષહને પ્રથફ પ્રથફ વિભાગ પાસવેનું વેચા–જરૂચન કવિતા કાશ્યપગોત્રોત્પન્ન શ્રી મહાવીર વર્ધમાન સ્વામીએ સમવસરણમાં પ્રગટ કરેલ છે. તમે હારિકRાં ગુમારું કરિષ્યામિ હું એ પરીષહના પ્રથક્ પ્રથકુ વિભાગ તમેને કહીશ. સુદ-મે માનપૂ શ્રપુર આથી યથાક્રમ તેને સાંભળો. મારાથી આ સમસ્ત પરિષોમાં સુધા પરિષહ દુષ્કર છે. કહ્યું છે કે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૯19 Page #112 -------------------------------------------------------------------------- ________________ पंथसमा नत्थि जरा, दारिद्रयसमो य परिभवो नत्थि । मरणसमं नस्थि भयं, खुहासमा वेयणा नस्थि ॥ १ ॥ માર્ગોના સમાન જરા કેાઇ નથી, અર્થાત્ નિર તર ચાલવાવાળા માગગામી જરાજનિત દુઃખાના અનુભવ કરે છે. તથા દારિદ્રયના જેવું અન્ય કોઇ પણ પરિભવ-અર્થાત્ અનાદર નથી. તાત્પર્ય એ છે કે, અન્ય ગુણુના હાવા છતાં દારિદ્રયના અસ્તિત્વમાં માણસ અનાદર પામે છે. તથા મરણના સમાન ભય નથી. અને ક્ષુધાથી વધુ કોઈ વેદના નથી. અર્થાત્ મનુષ્ય મરણના ભયથી જેટલેા ડરે છે, એટલેા ખીજાથી નથી ડરતા, તથા ક્ષુધાજનક વેદના જેટલી અસા હાય છે. તેવી બીજી કાઇ વૈદ્યના નથી. ॥ ૧ ॥ ક્ષુધાથી અધિક કાઈ વેદના નથી, એટલા માટે સૂત્રકાર સૌથી પહેલાં સુધા પરીષહને જય કરવા કહે છે. મુિનિચ્છાપરિષદ્-સ્થાનિ તવણી-તપસ્વી છષ્ટ અઠ્ઠમ ભકતાદિ તાનું અનુષ્ઠાન કરવાવાળા તથા થામય ચામવાનું અને મનેાખળથી સમન્વીત મિશ્ર્વ-મિક્ષુઃ ભિક્ષુ-સાધુ િિનચ્છા પરિવહ–ક્ષુષારહતે શરીરે ભૂખથી વ્યાકુળ હાવા છતાં પણ ન વિ−7 ઇિન્ચાત્ મૂળ ફળાદિકને સ્વયં છેદવું નહિ, તેાડવુ નહિ', ન બ્રિજ્ઞાવર્—ન છેચેત ખીજાથી તાડાવવું નહિ, સદ્ સ્ યાવ-શ્વેતુ ન પાયેત્ ન સ્વયં પકાવે, અને ન ખીજાથી પકાવે. ઉપલક્ષણથી અન્ય છિન્વન્ત વજન્તવા નાનુમોક્ષેતૂ છેદન કરવાવાળી તથા પકવવાવાળી વ્યક્તિની અનુમાદના ન કરે ન સ્વયં યિાત્ નાન્યે પ્રવેત્ ન અન્યં શ્રીળન્તમનુમોલ્યેત્ ન સ્વયં ખરીદે ન ખીજાથી ખરીદાવે કે ન તેની અનુમાદના કરે. 7 સ્વચં ફ્ન્યાન્ ન પામ્યોતયેતુ ન માન્યજ્ઞન્તમનુમોયેત્ ન સ્વયં હશે, ન કાઇથી હુણાવે કે ન તેની અનુમેાદના કરે. તાત્પય આ છે કે, સાધુએ ભૂખથી પિડિત હાવા છતાં પણ નવપ્રકારના વિષ્ણુદ્ધ આહારને જ ગ્રહણ કરવા જોઇએ. ॥ ગા. ૨૫ ફરી પણ કહે છે. ાહિપöન ઇત્યાદિ. ાહિપવ્વાણું ાસે–ાહીપ ા સંજારઃ કાલી-કાકજ ઘાના પ જેવા અંગવાળા અતએવ સેિ-રા કૃશ શરીરયુક્ત, ધનિરાંત-ધર્માનમંત્તત્તઃ નશાજાળથી વ્યાસ અને અણુળજાળÆ માય.-બ્રશનનસ્ય માત્રજ્ઞઃ અશન પાનની માત્રાના સાતા સાધુ અદ્દીનનો-ત્રીનમના અદ્દીન મન ખની સયમના માર્ગમાં ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૯૮ Page #113 -------------------------------------------------------------------------- ________________ જ-જન્તુ વિચરણ કરે. ભાવાર્થ-વિશિષ્ટ તપસ્યાઓનું અનુષ્ઠાન કરતાં કરતાં જેનાં શારીરિક અવયવ કાકની જેઘાના પર્વ સમાન વચમાં પાતળા તથા અંતમાં સ્થૂળ થઈ ગયેલ હોય અને તેનાથી જેનું શરીર અત્યંત કૃશ થઈ ગયેલ હોય તથા શરીરમાં કૃષતા આવી જવાના કારણે જેના શરીરની નાડીઓ સ્પષ્ટ દેખાઈ આવે છે, એવા સાધુ એટલો જ આહાર ગ્રહણ કરે છે, જેનાથી સંયમ માર્ગને નિર્વાહ થઈ શકે. રસ સ્વાદના લેભથી અધિક આહાર ન લે. તથા જે સમય તપસ્યાનું પારણું કરવાનો સમય આવે તે વખતે કદાચ આહાર ન મળી શકે તે પણ ચિત્તમાં કઈ પણ પ્રકારને વિષાદ ન કરે અને સંયમ માર્ગમાં સદા સાવધાન બની રહેવાની ચેષ્ટા કરતા રહે. કાકની જંઘાનું પર્વ વચમાં પાતળું અને છેડે ધૂળ હોય છે, તપસ્યા કરતાં કરતાં સાધુની જંઘા આદિ અંગ આ પ્રકારનાં થઈ જાય છે, સુધા પરિષહને જીતવાની ઉપર દૃષ્ટાંત આ પ્રકારે છે– ઉજજેની નગરીમાં ગજમિત્ર નામને એક શેઠ રહેતું હતું. તેને એક પુત્ર હતું તેનું નામ દઢવીત્યું હતું. એક સમયની વાત છે કે, શેઠની પત્નીનો દેહાંત થઈ ગયે તેથી શેઠને સંસાર શરીર અને ભેગોથી વિરકિત આવી ગઈ અને પિતાના પુત્રની સાથે તેણે દીક્ષા ગ્રહણ કરી લીધી. સાધુ ચર્યાની વિધી અનુસાર શિષ્ય તેઓ વિહાર કરવા લાગ્યા. તેઓ જનતાને ધર્મને ઉપદેશ આપતાં આપતાં સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા ગ્રામનું ગ્રામ વિચારવા લાગ્યા. એક સમયની વાત છે કે વિહારમાં એ મુનિરાજ માર્ગ ભૂલી ગયા અને ભયંકર જંગલમાં જઈ પહોંચ્યા. ત્યાં પહોંચતાં તેમણે એવું જોયું કેજ્યાં ત્યાં મૃગોનાં ટેળાં દેડી રહ્યાં છે, કયાંક શિયાળયાં લાળી કરી રહ્યાં છે, વાઘ ઘુમી રહ્યા છે, સિંહ ગજી રહ્યા છે, ક્યાંક સિંહગર્જનના ભયથી ત્રાસીને હાથી ચિત્કાર કરતાં અહિં તહિં નાસભાગ કરી રહ્યા છે, ક્યાંક વિષમ વિષધરે પિતાની ફેશેને ઉંચી કરીને બેઠા છે, કયાંક જંગલી ભેંસે કે જેનાં શરીર એકદમ કાળાં છે અને જેનાં શીંગ લાંબાં છે અને શરીર જેનાં અલમસ્ત છે તે જળથી ભરેલા ખાડાઓમાં જેમાં કાદવ ભરેલ છે તેમાં આળોટી પિતાના શરીરને કીચડથી ખરડાવી રહેલ છે, આવી રીતે ડકરનાં જુથે પણ અહિં તહિં ભાગતાં નજરે પડે છે, ક્યાંક ક્યાંક વાનર અને રીંછ કુદાકુદ કરતાં દેખાય છે. એ જંગલ ચારે તરફથી મોટાં વૃક્ષે અને તેની ડાળી તથા અન્ય વેલા પાનથી છવાઈ રહેલ છે, કોઈ વૃક્ષનાં ઝુંડ એવાં અરસપરસ મળી ગયાં દેખાય છે કે જાણે તેની નીચે મકાન જેવું બની ગયેલ છે, કેઈ સ્થળે કાંટાવાળાં વૃક્ષેથી તેના કાટા જમીન ઉપર જ્યાં ત્યાં પડયા છે, વેલા ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૯૯ Page #114 -------------------------------------------------------------------------- ________________ એથી આ બધાં વૃક્ષો એકરૂપ બની ગયાં દેખાય છે, આ પ્રકારે તે જંગલ અનેક હિંસક જીવથી પરિપૂર્ણ હતું, માણસો માટે દરેક રીતે ભયકારક હતું, જમીન ઉપર ઉગેલાં ઘાસ વગેરેને કારણે કેઈ સરળ માર્ગ દેખાતું નથી, ભૂમિ ઉંચીનીચી અને કાંટાથી ભરેલી હતી. આ જંગલમાં ચાલતાં ચાલતાં ગજમિત્ર મુનિરાજના પગમાં ઘણી વેદના ઉપજાવે તેવા કાંટા લાગવા લાગ્યા આથી તેના પગનાં તળીયાં કાંટાથી વિધાઈ ગયાં જેથી તે આગળ વિહાર કરી શકયાં નહીં તેમણે તે સમયે પોતાની બાકી રહેલ આયુ ઘણી ટુંકી જાણીને ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવાના ભાવથી પોતાના શિષ્યને કહ્યું, તમે અહિંથી કઈ અન્ય સ્થળે વિહાર કરે, આ સ્થળે મારી સાથે રહેવાથી તમારે ભૂખને તીવ્ર પરિષહ સહન કરવું પડશે, ગુરુની આ વાતને સાંભળીને શિષ્ય કહ્યું-ભદન્ત! જે પ્રકારે છાયા વૃક્ષને છેડતી નથી તેવી રીતે હું પણ આપના ચરણ કમળને છોડીને અન્યત્ર જઈ શકતો નથી, શિષ્યની આ પ્રકારની વાત સાંભળીને ગુરુ મહારાજે ચાર પ્રકારના આહા રને ત્યાગ કરી દીધું. શિષ્ય આ પરિસ્થિતિમાં પિતાના ગુરુ મહારાજની સેવા કરવાનો પ્રારંભ કર્યો. તે જગલમાં જે કે, અનેક પ્રકારનાં સુંદર અને સ્વાદિષ્ટ એવાં ફળ હતાં તો પણ તેને તેડવાને શિષ્ય સ્વપ્નામાં પણ વિચાર ન કર્યો. વૃક્ષની નીચે તૂટીને પડેલાં જે ફળ દેખાતાં તેને પણ સચિત્ત માનીને ગ્રહણ કર્યા નહીં તથા કેઈ કેઈ ફળ અચિત્ત હોવા છતાં આપનારના અભાવથી તે અદત્ત હોવાથી લીધાં નહીં. શિષ્ય આહાર માટે જતો અને છેડે દૂર જઈ ત્યાંથી પાછા ફરી આવતો કેમકે, એક તે ત્યાં વસ્તી હતી નહીં. માટે ત્યાં આહારને કેઈ જેગ મળતું ન હતું, બીજું માગ અત્યંત દુગમ હેવાથી તે રસ્તે કઈ પણ વટેમાર્ગ આવતે જ ન હતું. પરંતુ શિષ્ય અનન્ય ભાવથી ગુરુની સેવા કરતું હતું. ભૂખ એક એવી વસ્તુ છે કે જે આત્માની અંદરના ભાગમાં પ્રવેશ કરીને પિતાનો પ્રબળ પ્રભાવ બતાવે છે. કહ્યું પણ છે– આ ભૂખ રૂપનો નાશ કરે છે, સ્મૃતિને વંસ કરે છે, પાંચ ઈન્દ્રિયની શક્તિઓને ક્ષિણ બનાવી દે છે, આંખ, કાન અને કપાળમાં દિનતાની નિશાની જગાડે છે. કલેશના પરિણામેને જાગ્રત કરે છે, બંધુઓનો વિયેગ કરાવે છે, વિદેશમાં વાસ કરાવે છે, પૈર્યને જડમુળથી ઉખેડી નાખે છે, છેલ્લે છેલ્લે આ ભૂખ પ્રાણીઓના પ્રાણનું પણ હરણ કરે છે. જે ૧છે ફરી પણ કહ્યું છે ભૂખથી પીડાતા પ્રાણીમાં વિવેક, લજા, દયા, ધર્મ વિદ્યા, સ્નેહ, સૌમ્યતા, બળ, આદિ સઘળા સદ્દગુણે નાશ પામે છે. જે ૨ | મુનિ દઢવીર્ય શિષ્યના આત્માના ઉંડાણમાં છે કે, ભૂખની તીવ્ર વેદના થઈ હતી તે પણ કઈ વખત કાયર ન બને. પિતાના ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧OO Page #115 -------------------------------------------------------------------------- ________________ વિલ્લિાસથી તેણે આ પરીષહને ખૂબ સહન કર્યાં અને ગુરુ મહારાજની સેવા ભક્તિ કરી. કેમકે, શિષ્યને એ પૂર્ણ શ્રદ્ધા હતી કે, કમનિર્જરા માટે ક્ષુધા પરિષહ સહન કરવા જોઇએ. પગમાં લાગેલા કાંટાઓની વેદના રાજ ખરોજ વધવા લાગી, પેાતાના આયુના તસમયમાં સમાધીભાવથી ગુરુજી કાળ ધર્મને પામી પ્રથમ કલ્પમાં વૈમાનિક દેવ બન્યા. તેઓએ દેવની પર્યા યમાં પેાતાના પુર્વ ભવને અવિધજ્ઞાનથી જાણીને પાતાના શિષ્યની પ્રારક્ષા નિમિત્તે દિવ્ય શક્તિથી તેના સમીયપ્રદેશમાં એક વસ્તિનું નિર્માણ કર્યુ અને પાતે મનુષ્યના રૂપમાં પ્રગટ મનીને શિષ્યને કહેવા લાગ્યા કે, અહિંથી નજીક જ એક વસ્તિ દેખાય છે માટે ત્યાંથી તમે આહાર પાણી લઈ આવે, દેવની આ પ્રકારની વાતને સાંભળીને શિષ્યે ચિત્તમાં વિચાર કર્યું કે, આ કાઈ દેવ મારી છલના કરે છે. હું પહેલાં કેટલીએ વખત ગયા છું પરંતુ મને કોઈ વસ્તી દેખાઇ નથી, માટે ત્યાંથી આહાર પાણી લાવવા ઉચિત નથી. શિષ્યની આ પ્રકારની દૃઢ ધારણા જોઇને તે દેવના જીવ ખૂબજ પ્રસન્ન થયા. અને પ્રગટ થઈને શિષ્યની ખૂબ પ્રસંશા કરવા લાગ્યા. તેમણે કહ્યું-આપને ધન્યવાદ છે, વ્રતનું પાલન કરવામાં દૃઢ પ્રતિજ્ઞ છે. શિષ્યે દુઃસહુ ભૂખના પરિષહુ સહન કરવાથી ક્ષપકશ્રેણી ઉ૫૨ આરૂઢ બની પ્રશસ્ત ધ્યાન અને શુભ અધ્યવસાયના ખળ ઉપર કેવળજ્ઞાનના લાભ કરી માને પ્રાપ્ત કર્યાં. દેવ કે જે તેના ગુરુ મહારાજના જીવ હતા તેણે પેાતાના પૂર્વ પર્યાયના શિષ્યને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાનના અને નિર્વાણુના ઉત્સવને મનાવીને પોતાને સ્થાને ગયા. આવી રીતે પ્રત્યેક મુનિનું કર્તવ્ય છે કે, તે દૃઢવીયં મુનિની માફક ક્ષુધા પરિષદ્ધને સહન કરે. ॥ ૩॥ પિપાસા પરીષહ કા વર્ણન મેં પાનમેઠ કા વર્ણન ઔર ધનપ્રિયમુનિ દ્રષ્ટાંત ક્ષુધા પરિષહ સહન કરનાર મુનિને આહાર કર્યો પછી તરસ લાગે તેને સહુન કરવી જોઈ એ આ આશયથી સૂત્રકાર પિપાસા પરિષહ કહે છે. તો પુટ્ટો ઈત્યાદિ. તો—સતઃ ક્ષુધા પરિષહના અનન્તર વિવસ્રણ્ પુરુì—-નિવાસયાઘ્રષ્ટઃ તરસથી વ્યાવૃત હોવા છતાં અનાચાર વિરત તથા ફોર્મ્યુ—િ-ઝુનુન્સી અનાચાર વિરત તથા હક ાયંગ-૪નાપંચતઃ સંયમની રક્ષા કરવામાં પ્રયત્નશીલ સાધુ સીઓળં સેનિ શીતો ન સેવેત સચિત્ત જલનું સેવન ન કરે. કિંતુ ચિદક્ષેસળ રે-વિસ્તસ્ય વળાં ત્ વિકૃત (અચિત્ત) જવ, ચાખા, દ્રાક્ષ વગેરેના ધાવાથી અથવા એને ઉકાળવાથી તેના વર્ણ, ગંધ, રસ તથા સ્પનુ પરિવન થઈ ચુકયુ છે એવા પ્રાસુક જળની ગવેષણા કરે. તાત્પર્ય એ છે કે,તરસથી પીડાતા હૈાવા છતાં પણ સાધુએ સચિત્ત અનેષણીય ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૦૧ Page #116 -------------------------------------------------------------------------- ________________ જળને ઉપગ કદી પણ ન કરવા જોઈએ. પ્રાસુક જળ એકવીસ પ્રકારનું હોય છે આ વાત આચારાંગસૂત્રમાં બીજા શ્રુતસ્કંધના નવમાં અધ્યયનમાં કહેવામાં આવેલ છે. उस्सेइम ૧ ભોજન બની ચુક્યા પછી આટાની થાળી વિગેરેનું ધાવણું. હાંરે- ૨ શાક પત્રાદિકને ઉકાળવાથી તેના કડવા પણા વગેરેને કાઢવા માટે અથવા તેને ઠંડા કરાવવા માટે જે પાણી ઉપરથી નાખ વામાં આવે છે તે. જાયો - ૩ ચેખાનું ધાવણ. तिलोदगं- ૪ તલનું ધાવણ. तुसोदगं- ૫ તુને ધોવાથી નિકળેલ પાણી. કવોલ- ૬ જવ આદિને તાં નિકળેલ પાણી. आयाम ૭ શાક અને ચેખાનું ઓસામણ. સવીરં– ૮ દહીં અને છાશનું પાણી જેમાં દહીંની નીચેનું પાણી અને છાશની ઉપરની આછ. જ - ૯ કેરીનું ધોવણ. અંજાપાન- ૧૦ જે ફળને રસ ખાટે હેય તેનું ધાવણું. વિટાણાં- ૧૧ કપિત્થ-કઠાનું ધાવણ. માર્જિાવાળ– ૧૨ બીરાનું ધાવણ મુદિચાપાણ- ૧૩ દાખનું ધાવણ હિમા- ૧૪ દાડમનું ધાવણ. કૂવા- ૧૫ ખજુરીનું ધાવણ, - ૧૬ નારીએળનું ધાવણુ. વરી પાળ- ૧૭ કેરનું ધાવણ. વોટરાણાં- ૧૮ બદરી ફળનું ધાવણ જામનપાન– ૧૯ આમળાનું ધાવણ. ર્વિવાપાળ - ૨૦ આમલીનું ધાવણ દ્ધવિચહે- ૨૧ ગરમ પાણી. ઉપર બતાવવામાં આવેલા આ પ્રકારનાં પાણી સાધુઓ માટે કલ્પનીય બતાવેલ છે. આધાકર્મ આદિ દેષથી રહિત એવા પાણીની ગવેષણ સાધુએ કરવી જોઈએ. જે ગા. ૪ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૦ર Page #117 -------------------------------------------------------------------------- ________________ ગ્રામ, નગર વગેરેથી બહારના રસ્તા ઉપર વિચરતા સાધુને મામાં તરસની આકુળતા ઉત્પન્ન થાય તે પણ તેણે એ ખીજા ક્ષુધાપરીષહને સહન કરવા જોઇએ. આ વાત નીચેની ગાથા દ્વારા સૂત્રકાર પ્રકટ કરે છે. છિન્નાવાણુ--ઈત્યાદિ. અન્વયા --છિન્નાવાશ્તુ-છિન્નાપાસેપુ જે માર્ગમાં માણસેાને અવાગમનરૂપ સંચાર બંધ થઈ ગયા હાય. અર્થાત્ નથી થતા એવા પંથેતુ-થિવુ માર્ગોમાં સંચારણુ અર્થાત્ વિચારણ કરનાર સાધુ સુવિત્તિ બાવરે મુનિવાસિતઃ બાસુરઃ પાણીની તરસથી વ્યાકુળ મની અત્યંત પીડિત થઈ જાય છે અને એથી ખુમ્મુદ્દારીને વિષ્ણુમુલાણીન: જેના માઢામાંનું થુંક પણ સુકાઈ જાય છે એવી હાલતમાં, તાલુ રસના અને હોઠ પણુ તદ્દન સુકા ખની જાય છે, એવી પરિસ્થિતિમાં મુકાવા છતાં પણ અટ્ઠીન બનેલ મુનિ તેં સિદ્ તિત્તિવું—ત પરિષદ્ તિતિક્ષેત એ તૃષા પરીષહને જીતે. એનુ તાત્પ એ છે કે, નિર્જન સ્થાનમાં રહેવા છતાં પણ સાધુ તરસથી પીડિત હાય તે તેણે સચિત્ત અનેષણીય જળનું પાન ન કરવું જોઇએ. ગાથામાં રહેલા “છિન્નાવાણુ થવુ' વિશેષણ ગર્ભિત પત્ર દ્વારા મુનિચેાના ચરણ વિહાર સુચવવામાં આવેલ છે. બારે—આપદથી પરીષદ્ધ અવસ્થામાં મુનિયાએ સમાધિ ભાવ પૂર્ણાંક રહેવાનું બતાવેલ છે. સુવિત્તિ આ પદથી તરસની તીવ્ર અવસ્થામાં પણ સચિત્ત અનેષણીય પાણી ન લેવું જોઈએ. એવું પ્રગટ કરેલ છે. મુક્તમુદ્દારીને આપદ્મથી કષ્ટની અવસ્થામાં પણ પરિષહાને જીતવા જોઇએ. એવું સૂત્રકાર પ્રદર્શિત કરે છે. “ તિતિક્ષ્ણ” આપદથી પરિષહનાં આવવાથી ગભરાવું ન જોઇએ પરંતુ સહિષ્ણુતા ધારણ કરવી જોઈએ. આ વિષય ઉપર એક દૃષ્ટાંત કહેવામાં આવે છે.— t ઉજ્જૈની નગરીમાં ધનમિત્ર નામે એક શેઠ રહેતા હતા. વૈરાગ્ય પામીને તેણે પાતાના આઠ વર્ષના ધનપ્રિય નામના પુત્ર સાથે મિત્રગુપ્ત નામના આચાય પાસે મુનિ દીક્ષા ધારણ કરી. એક સમયની વાત છે કે, ધનપ્રિય મુનિ સપરિવાર આચાર્યની સાથે જ્યારે વિહાર કરી રહેલ હતા, ત્યારે માર્ગમાં તેને તરસ લાગી. બીજા સાધુએ સાથે આચાર્યને આગળ ગયેલા જાણીને ધનમિત્ર મુનિએ નદીને જોઇને પુત્રપ્રેમને વશ મની ધનપ્રિયને કહ્યુ, વત્સ પાણી પીઈ લે.. પછી આલેચનાથી એની શુદ્ધિ કરી લેજો. આ પ્રકારનાં ધનમિત્ર ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૦૩ Page #118 -------------------------------------------------------------------------- ________________ મુનિનાં વચન સાંભળીને ધનપ્રિયમુનિયે પાણી પીવાની જરા પણ ઈચ્છા ન કરી આ પરિસ્થિતિને જોઈ ઘનમિત્રમુનિએ વિચાર કર્યો કે, આ મારી સામે પાણી પીશે નહીં માટે અહીંથી ચાલવું જોઈએ જેથી તેઓ સુકા માગેથી નદીને પાર કરીને આગળ ચાલ્યા. આ પછી ધનપ્રિયમુનિએ જળપાન કરવા માટે નદીમાં પ્રવેશ કર્યો અને હાથમાં પાણી લઈ દયા ભાવથી વિચારવા લાગ્યા કે, આ અકલ્પનીય સચિત્ત પાણી હું કેવી રીતે પીઉં કેમકે કહ્યું છે કે – एगमि उदगबिंदुम्मि, जे जीवा जिणवरेहि पन्नत्ता । ते सरिसव परिमित्ता, जम्बुद्दिवे न मायन्ति ॥१॥ જળના એક ટીપામાં જેટલા જીવ જીનેન્દ્ર ભગવાને બતાવ્યા છે તે કદાચ સરસવના આકારને ધારણ કરીયે તે આ જમ્બુદ્વિપમાં સમાઈ ન શકે. ઇલ जत्थजलं तत्थ वणं, जत्थ वणं तत्थ णिच्छिओ तेउ। तेउ वाउसहगओ, तसाय पच्चक्खया चेव ॥२॥ જ્યાં જળ છે ત્યાં વનસ્પતિનું દેવું નિશ્ચિત છે, જ્યાં વનસ્પતિ છે ત્યાં તેજ અગ્નિ નિશ્ચિત છે. જ્યાં તેજ છે. ત્યાં વાયુ નિશ્ચિત છે. ત્રસકાય તે પ્રત્યક્ષ છે જ રા हंतूण परप्पाणे, अप्पाणं जो करेइ सप्पाणं । अप्पाणं दिवसाणं, कए य नासेइ सप्पाणं ॥३॥ જે બીજા જીના પ્રાણની વિરાધના કરીને થોડા દિવસો માટે પોતે પોતાની જાતને સબળ બનાવવાની ચેષ્ટા કરે છે તે પિતે પિતાની જાતને વિનાશ કરે છે ? આ પ્રકારને વિચાર કરી ધનપ્રિય નામના નાના મુનિયે એ વિચાર કર્યો કે, આ સંસારમાં જીવોને એક તે સંયમની પ્રાપ્તિ થવી દુર્લભ છે અને તેની અપેક્ષા સંયમની રક્ષા મહાન દુર્લભ છે. હું કાચું પાણી પીઉં તે અપકાયની વિરાધના થાય છે, અપૂકાયની વિરાધનામાં પકાયની વિરાધના અવશ્ય બને છે. ષકાયની વિરાધનાથી સંયમની રક્ષા થતી નથી. જ્યાં સંયમની રક્ષા નથી ત્યાં સમસ્ત મહાવ્રતને ભંગ છે. તેના ભંગથી સંસાર પરિભ્રમણ અવશ્ય થાય છે. માટે હું તે આ જળને પીઈશ નહીં. આ પ્રકારને નિશ્ચય કરી લઘુ મુનિયે ખૂબજ યતનાથી ઓબામાં લીધેલ પાણીને તે નદીમાં છોડી દીધું. આ સમયે તેની ઉંમર કાંઈ મોટી ન હતી પરંતુ ધૈર્યની માત્રા હદયમાં વધેલી હતી. આ કારણે આગળ કહેવામાં આવ્યા પ્રમાણે સુકા માગથી નદીને પાર કરી સામા કાંઠે પહોંચી ગયા, પરંતુ તરસ એટલા જોરથી લાગી હતી કે આને ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૦૪ Page #119 -------------------------------------------------------------------------- ________________ લઈ તે આગળ માર્ગે ચાલી શક્યા નહીં અને ત્યાં જ પડી ગયા. તરસથી વિવશ બનવા છતાં પણ તેની મતિ ધર્મમાં નિશ્ચલ બની રહી. પંચનમસ્કાર મંત્રનું સ્મરણ કરીને તેમણે સમાધી ભાવથી કાળધર્મ પ્રાપ્ત કર્યો. તરસના પરીષહને સહન કરવાના પ્રભાવથી તે પ્રથમ કલ્પમાં વૈમાનિક દેવ થયા. અવધિજ્ઞાનથી પોતાના પૂર્વભવને જાણીને તે લઘુમુનિના જીવ દેવે સમસ્ત મુનિના અનુગ્રહ માટે પિતાની વૈકિયિક શક્તિથી માર્ગમાં ગોકુળની રચના કરી. સપરિ. વાર મિત્રગુપ્તાચાર્ગે આગળ ગોકુળ જોયું અને ત્યાંથી શુદ્ધ છાશ આદિ લઈને પિતાની તરસને છિપાવી. અને આગળ વિહાર કરવા લાગ્યા. કેઈએ એ ન જાણ્યું કે આ બધી દેવકૃત માયા હતી. આથી દેવે પિતાને પરિચય નિમિત્ત એક સાધુને તેનું આસન ભુલાવી દીધું. જે મુનિ આસન ભુલી ગયા હતા તે મુનિ ત્યાં આસન લેવા માટે પાછા આવ્યા તે શું દેખે છે કે ત્યાં કેઈગોકુળ નથી. તે એજ વખતે પાછા ફર્યા અને પિતાના આચાર્યની પાસે આવીને કહ્યું કે, ત્યાં તે કઈ ગોકુળ નથી. સાધુઓએ જ્યારે આ વાત સાંભળી તે તેઓએ એવું નક્કી કર્યું કે, અવશ્ય આમાં કેઈ દેવની માયા હતી, સહુએ મળીને તેનું પ્રાયશ્ચિત્ત લીધું. કારણ કે, તે સહુએ ત્યાંથી છાસ આદિ વસ્તુ ગ્રહણ કરેલ હતી. બાદમાં દેવે આવીને પોતાના સંસાર અવસ્થાના પિતા ધનમિત્ર મુનીને છેડીને બાકીના સમસ્ત સાધુઓને વંદના કરી, આચાર્યો પૂછયું કે, ધનમિત્ર મનિને વંદના કેમ ન કરી? ત્યારે તે દેવે પહેલાને સમસ્ત વૃત્તાંત જે ધનમિત્ર:મુનિયે સચિત્ત પાણી પીવા માટે પિતાના શિષ્યને મુનિ અવસ્થામાં કહ્યું હતું તે આચાર્ય સમક્ષ કહી દીધું. આ કહીને તે પિતાના મુળધામ સ્વર્ગમાં ચાલ્યા ગયા. આ પ્રકારે અ યમુનિયેએ પણ તૃષાપરીષહને વિજય કરવો જોઈએ. આપા ભૂખ અને તરસ સહન કરનારા મુનિનું શરીર દુર્બળ બની જાય છે, અને દુર્બળ શરીરવાળાને ઠંડિથી બહુ પીડા થાય છે. આથી ત્રીજે ઠંડિના પરિષહને મુનિએ જીત જોઈએ. એવી વાત સૂત્રકાર નીચેની ગાથાથી પ્રગટ કરે છે. શીત પરીષહ જય કા વર્ણન ઔર ઉસ વિષયમેં મુનિચતુષ્ટયકા દ્રષ્ટાંત જરંતં વિચં ઈત્યાદિ. અન્વયાર્થ–પંત વિરચં-વાં વિરd મેક્ષમાં અથવા એક ગામથી બીજા ગામે વિહાર કરવાવાળા તથા સાવદ્ય વેગથી વિરક્ત અને સ્કૂદું-ક્ષમ્ સ્નિગ્ધાહાર તિલમન આદિના ત્યાગથી ધૂસર શરીરવાળા એવા મુનિને થા શીતકાળમાં લીચં કુલ-શીત વૃત્તિ શીતકાળ પીડિત કરે છે. તે સમયે તે મુનિ -હજુ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૦૫ Page #120 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચયથી નિસાણાનું રોવા-નિના મૃત્વા જીન શાસનને આ મારા આત્માએ નરક નિદ આદિ સ્થાનમાં તીવ્રતાવાળી અનંત વેદનાઓ ઘણી વખત ભેગવી છે તે વેદનાઓ સામે આ શીત વેદના કયા હિસાબમાં છે?” આ વાતને સાંભળી સમજી જરૂ૪– તિરું સમયનું ઉલ્લંઘન કરી પ્રતિલેખના આદિના સમયને ટાળીને ર છે ન છેત્ પ્રતિલેખના અદિને જે સમય છે તેના સીવાય બીજા સમયમાં પ્રતિલેખનાદિક ક્રિયાઓને ન કરે. તથા ઠંડીના ભયથી પૂર્વાધિષ્ઠિત સ્થાનને ત્યાગ કરીને બીજા સ્થાનમાં ન જાય. ગાથામાં રહેલા “જ”, એ પદદ્વારા સૂત્રકાર એ પ્રદર્શિત કરે છે કે, મુનિયે કારણ વિશેષ વીના એક જગ્યાએ સ્થિર રૂપથી રેકાવું ન જોઈએ. “જિં એનાથી મુનિયે યત્નાવાન બનવું જોઈએ. એવું સૂચિત કરવામાં આવ્યું છે “સૂ” પદથી તપશ્ચરણ શીલતા અને “મુળ” આ પદથી સાવધ કાર્યમાં મૌન રાખવું એ સૂચિત કરવામાં આવેલ છે. તમે નિવાર ઈત્યાદિ. અન્વયાર્થ–મે-કમ મારી પાસે નિવાર-નિવારણમ ઠંડીથી બચાવી શકે તેવું સ્થાન નથિ-રાત્તિનથી, છવિત્તાાં નવિજ્ઞા-જીવિત્રા ન વિદ્યારે શરીર ઉપર ઓઢવા માટે વસ્ત્ર તાથા કમ્બલ વગેરે પણ નથી. આથી અહંતુ અતિ સેવામિનિ એવે અનિનું સેવન કરૂં છુ-રૂતિ આ પ્રકારને મનથી પણ મિવરવૂ મિશ્ન મુનિ ના વિરા– નિત્તર વિચાર ન કરે. તેના સેવનની વાત તે દૂર રહી. આને ભાવ એ છે કે, જ્યારે શીતકાળમાં ઠંડી પડે છે એ સમયે જીર્ણ વસ. વાળા અને ઠંડીની રક્ષાના સાધનોથી રહિત સાધુ અકલ્પનીય વસ્ત્રોને ઠંડીની રક્ષા નિમિત્તે ગ્રહણ ન કરે. આગમમાં કહેવાયેલ વિધિ અનુસાર જે એષણીય હેય તથા સાધુ માટે કલ્પનિય હોય તેને જ ગ્રહણ કરે. ઠંડીથી પિડીત હોવા છતાં પણ અગ્નિને પ્રગટાવે નહીં તથા બીજાઓ દ્વારા પ્રગટાવવામાં આવેલ અગ્નિનું પણ સેવન ન કરે. આ રીતનું વર્તન રાખનાર સાધુ શીતપરીષહવિજયી માનવામાં આવે છે. ગાથામાં રહેલા “મિQ” પદથી સૂત્રકાર એમ સૂચિત કરે છે કે, “ભિક્ષુએ નિરવઘ ભિક્ષા જ ગ્રહણ કરવી જોઈએ.” આ વિષય ઉપર અહીં દષ્ટાંત કહેવામાં આવે છે. ચોથા આરામાં–રાજગ્રહ નગરમાં કુબેરદત્ત નામને એક શેઠ હતું. જેને કુબેરસેન, કુબેરમિત્ર, કુબેરવલ્લભ અને કુબેરપ્રિય નામે ચાર પુત્ર હતા. આ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૦૬ Page #121 -------------------------------------------------------------------------- ________________ ચારે પુત્રોએ ભદ્રગુપ્ત આચાર્ય પાસેથી ધર્મનું શ્રવણ કરી મુનિદીક્ષા ધારણ કરી. શાસ્ત્રોનું સારી રીતે અધ્યયન કર્યું. એક સમયની વાત છે, તેઓએ એકાઠિત્વ વિહાર નામની ભિક્ષુ પ્રતિમા સ્વીકારી. આથી તેઓ ચારે એકાકી બનીને વિહાર કરવા લાગ્યા. વિહાર કરતાં કરતાં કેઈ સમયે રાજગ્રહ નગર સમીપ રહેલી ભારગિરીની તળેટીમાં વસેલી એક વસ્તીમાં આવ્યા અને ત્યાં યથાકલ્પ અવગ્રહ આજ્ઞા લઈને ઉતર્યા સંયમ અને તપથી આત્માને ભાવતા વિચારવા લાગ્યા. આ સમયે હેમન્ત તુ હતી. તુષાર હિમનાં નાનાં નાનાં કણથી આ સમયે મનુષ્ય અધિક કષ્ટ પામે છે. વનસ્પતિઓ હિમ કણોના પડવાથી બળી જાય છે, પશુ પક્ષીઓ લાકડાં જેવા જડ થઈ જાય છે. મતલબ એ કે, આ ઋતુમાં ઠંડીની અધિકતાથી દરેક પ્રાણીને વધુ કષ્ટને અનુભવ થાય છે. એવા સમયમાં એ ચારેય મુનિ દિવસના ત્રીજા ભાગમાં ભિક્ષાચર્યા માટે રાજગ્રહ નગરમાં આવ્યાં. ત્યાંથી મળેલ એષણીય આહાર કરીને તે સઘળા ફરી પાછા એક પછી એક વિભારગિરીની સમીપ જ્યાં તેઓ ઉતર્યા હતા ત્યાં પહોંચવા માટે ચાલી નીકળ્યા. તેમાંથી કુબેરસેન મુનિને માર્ગમાંજ રાત્રિ પડી જવાથી વૈભારગિરીની કંદરાની પાસે રેકાઈ ગયા. બીજા કુબેર મિત્ર મુનિ રાત્રિ થવાથી બગીચામાં રેકાઈ ગયા, એવી જ રીતે ત્રીજા કુબેરવલ્લભ મુનિ બગીચાની પાસે રેકાઈ ગયા, ચેથા કુબેરપ્રિયમુનિ રાત્રિ થઈ જવાથી રાજગ્રહ નગરની પાસે જ રોકાઈ ગયા વૈભારગિરિકંદરાના મુખ્ય દ્વાર પાસે કાઈ ગયેલા, મુનિરાજે ઠંડીના સંપર્કથી અત્યંત શીતળ પર્વતીય વાયુના વેગથી કંપત શરીર હોવા છતાં પણ પોતાના મનને મેરૂ સમાન અડગ રાખી ઠંડીની પ્રબળતાને સામનો કર્યો. જેમ જેમ ઠંડીની અધિકતા વધતી ગઈ તે તે રૂપથી તેમનું આત્મ બળ પણ અધિક રૂપથી વિકસતું જતું હતું. જે રીતે કોઈ ઉત્તમ વીર રણાંગણમાં વૈરીને સામને કરે છે તેવા પ્રકારે મુનિ પણ ઠંડીને એવી જ રીતે સામને કરી રહ્યા હતા. સદભાવનામાં જરા પણ શિથીલતા તેમણે આવવા ન દીધી. સામને કરતાં કરતાં તે મુનિ સમાધિ ભાવથી કાળ ધર્મ પામ્યા. જે સુનિ બગીચામાં રહ્યા હતા. તેમને ઠંડીની વેદના બીજા પ્રહરમાં થઈ. જે પ્રકારે પ્રથમ મુનિરાજે ઠંડીની વેદના સહન કરવામાં અડગતા ધારણ કરી તેવી જ રીતે આમણે પણ અડગતા દાખવી અને છેવટે સમાધીભાવથી કાળધર્મ પામ્યા. જે મુનિરાજ બગીચાની બહાર રોકાયા હતા તેમને ઠંડીની વેદના રાત્રીના ત્રીજા પહેરમાં થવા લાગી અને નગરની પાસે રોકાયેલા મુનિરાજને ઠંડીની વેદના ચેથા પહેરે સતાવવા લાગી. આ પ્રકારે આ બને મુનિરાજ પણ ઠંડીના પરીષહને જીતતાં જીતતાં સમાધી ભાવથી અંતે કાળધમને પામ્યા. આ રીતે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૦૭ Page #122 -------------------------------------------------------------------------- ________________ એ ચારે મુનિરાજ અનુત્તર વિમાનમાં એકભવ અવતારી રૂપથી ઉત્પન્ન થયા. આ પ્રકારે અન્ય મુનિએ પણ શીતવેદના સહન કરવામાં પોતાનું પરાક્રમ બતાવવું જોઈએ. છા ઠંડીના વખત પછી ઉનાળાને વખત આવે છે અહીં શીતપરીષહને સહન કર્યો પછી એથે ગરમીના પરીષહને પણ મુનિરાજે સહન કરવું જોઈએ. એ વાત નિચેની ગાથાથી સૂત્રકાર પ્રગટ કરે છે–“૦િ ” ઈત્યાદિ. ઉષ્ણ પરીષહ જય કા વર્ણન ઔર અરહન્નક મુનિ કા દ્રષ્ટાંત અન્વયાર્થી—વિહુ-છી જે ગ્રીષ્મ કાળમાં કે જ્યારે સૂર્ય પોતાના પ્રખર કિરણથી સમસ્ત ભૂમંડળ ઉપર પ્રબળ તાપની વર્ષા વરસાવે છે. સમસ્ત જીવ જેમાં અગ્નિના તાપની માફક બળતા હોય છે, વૃક્ષ સમૂહ શુષ્ક બની જાય છે, તરસથી બીચારા ભેળાં હરણના ટેળાં “આ જળધાર વહી રહી છે આ પ્રકારના ભ્રમથી પાગલની માફક મૃગજળ રૂપી જળના આભાસ તરફ દેડતાં રહે છે. જે ઋતુમાં સૂર્યના પ્રચંડ કિરણેથી ખૂબ તાપ પડે છે જેનાથી રેતી તપે છે, અને લૂ ચાલવા લાગે છે, સંતપ્ત રજકણથી મિશ્રીત તે જૂના વેગથી વ્યાકુળ બની મનુષ્ય પણ તે તપેલી ભૂમી ઉપર તરસના માર્યા પડી જઈ મૂર્શિત થઈ આસન્ન મૃત્યુ જેવા દેખાય છે. જે ગ્રીષ્મકાળમાં અટવીમાં પીપાસાને વશ જેનું તાળવું, હોઠ અને કંઠ સુકાઈ જાય છે, ગરમીના માર્યા મોટું જેનું ફાટી રહે છે અને જીભ લટકી જાય છે એવા પશુ પક્ષિઓથી વ્યાપ્ત થઈ જાય છે. તથા જેમાં આકાશ જુદી જુદી જાતનાં પાંદડાં, લાકડું, ઘાસ, કચરા, પુંજા વગેરેને ઉડાવવાવાળા પ્રતિકૂળ વાયુના સુસવાટા કરતા વનિથી વ્યાપ્ત થઈ જાય છે. એવા ઉણકાળમાં “લિક પરિવેનં-૩swાતિન” ઉણ પરિતાપથી સૂર્ય કિરણેના સંગથી તપેલ એવી જે ભૂમિ ધૂળ અને પાષાણુવાળી છેતેના દ્વારા જે કષ્ટ થાય છે, એનાથી તથા “રિયાળ” સૂર્યના કિરણો દ્વારા ગરમ થયેલા વાયુથી લુથી, અથવા દાહજવર આદિથી થનાર આંતરિક તાપથી વાવેvi-પરિવાર અને સૂર્યના કિરણથી ઉદ્ભવેલ અત્યંત ગરમીથી વિજ્ઞા-નિતઃ અતિશય પીડિત સાધુ “ચંનો પરિવણ-શાd નો વિ7 સુખની વાંછના ન કરે–મને કયા સમયે ચંદ્ર અથવા ચંદનની જેવી શીતળ પવન આદિને સંયેગ મળે કે જેથી મને શાંન્તી થાય. અર્થા–સાધુનું કર્તવ્ય છે કે તે દરેક અવસ્થામાં ઉષ્ણુ પરીષહને જીતે, પરંતુ તેનાથી ગભરાય નહીં. (૮) ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૦૮ Page #123 -------------------------------------------------------------------------- ________________ “ દિ” ઈત્યાદિ. અન્વયાર્થ–મેલવી-મેધાવી આગમમાં કહેલ મર્યાદાનું અનુસરણ કરવાવાળા મુનિ ૩જ્ઞાહિતd-asimમિતતઃ ઉણ સ્પર્શથી સંતપ્ત થવા છતાં પણ હિના નો વિષથ-જ્ઞાનનો પ્રાર્થચેન સ્નાનની અભિલાષા ન કરે જયં નો પરિહિંગાનો રિર્વિત પોતાના શરીર ઉપર પાણી ન છાંટે તેમ એને ભીનું પણ ન કરે કે ન તે ભીના કપડાથી લુછે, તથા “ qચં વીજા”—હ્માનં – વીના શરીર ઉપર વીંજણ વગેરેથી હવા પણ ન નાખે આને ભાવ એ છે–ઉષ્ણતાથી સંતપ્ત બનેલ મુનિએ પાણીને આશરે લે, એનાથી સ્નાન કરવું, પંખા આદિથી હવા ખાવી આ સમસ્ત શીતળ ઉપચાર કારક ક્રિયાઓને પરિત્યાગ કરે. પિતાના શરીર ઉપર ગરમીની વેદનાનું શમન કરવા માટે શીતળ જળને છાંટે પણ ન લે, આપનું વારણ કરવા માટે રજોહરણાદિકથી શરીર ઉપર છાયા પણ ન કરવી, છત્ર-છત્રી વગેરે પણ ધારણ ન કરવાં. અને આ પ્રકારનિ કિયાએ કરવાની ભાવના પણ ન રાખવી. જેમ બને તેમ ઉણપરીષહને સહન કરવાં. દષ્ટાંત–તગરા નામની નગરીમાં દત્ત નામના એક શેઠ રહેતા હતા, તેની ધર્મપત્નિનું નામ ભદ્રા હતું. ભદ્રાથી એક પુત્ર થયે જેનું નામ અરહત્રક હતું એક સમય શેઠે પિતાના સ્ત્રી પુત્રની સાથે અઈન્મિત્ર નામના એક આચાર્ય પાસે ધર્મને ઉપદેશ સાંભળ્યો એ ઉપદેશથી સંસારથી વિરક્તભાવ જાગ્યો અને સ્ત્રી પુત્ર સાથે તેણે દીક્ષા અંગિકાર કરી લીધી. પુત્રથી પ્રેમ હોવાને કારણે કદી પણ પોતાના પુત્રને ભિક્ષા લાવવા માટે મોકલતા ન હતા પરંતુ પોતે જ જઈને ભિક્ષા લાવતા અને પુત્રને પણ આહાર કરાવતા. પુત્રથી કાંઈ પણ કાર્ય કરાવતા નહીં. આ રીતે દત્ત મુનિના એ પુત્રરૂપ શિષ્ય ઘણી જ સુકુમાર પ્રકૃતિવાળા બની ગયા. કાલાન્તરે દત્ત મુનિને સ્વર્ગવાસ થયે. આ પછી સાધુઓની પ્રેરણાથી પ્રેરિત બની તે સુકુમારમુનિ ગ્રીષમકાળમાં ભિક્ષા લેવા માટે ગયા. સુકુમાર પ્રકૃતિ તો હતી જ, પિતાની હાજરીમાં તેણે જરા જેટલો પણ પરિશ્રમ કરેલ ન હતે. આથી ગ્રીષ્મકાળમાં સૂર્યનાં પ્રચંડ કિરણેથી સંતપ્ત બનેલ ભૂમિ ઉપર ચાલવાથી એના પગમાં છાલા પડી ગયાં, માથું ગરમ થઈ ગયું, ગળું ગરમીના કારણે સુકાઈ ગયું, ગરમીની એને અધિક વેદના થઈ પાસે જ કોઈ એક શેઠની ઘણી જ ઉંચી હવેલી હતી–આથી તે એ હવેલીની છાયામાં જઈને ઉભા રહ્યા. ઉભેલા મુનિને જોઈ એક વિરહણી સ્ત્રીનું એ તરફ લક્ષ ખેંચાયું જે શારીરિક રૂપ, લાવણ્ય અને સૌંદર્યથી તેની દ્રષ્ટિએ દેવ તુલ્ય દેખાયા. આ અરહન્નક સુકુમાર મુનિને જોઈને તે વિરહિણી વણિક સ્ત્રીએ પોતાની દાસી મારફત મકાન ઉપર લાવ્યા. મકાન ઉપર પહોંચતાં જ સુનિ અરહકને તેણે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૦૯ Page #124 -------------------------------------------------------------------------- ________________ પૂછ્યું. આપ શું ઈચ્છે છે ? અરહકે કહ્યું કે, હું ભિક્ષા ચાહું છું. કામને વશ બનેલ તે સ્ત્રીએ ભિક્ષાનો લાભ આપીને અરહન્નક મુનિને પેતાને ઘેર રેકી લીધા. અહિં અહંક મુનિની માતા ભદ્રા સાધ્વી મુનિને વંદણું કરવા આવી. અરહિન્નક મુનિને જ્યારે તે સાધ્વીએ ત્યાં ન જોયા ત્યારે આચાર્યને પૂછયું કે, “હે ભદન્ત! અરહન્નક મુનિ કયાં છે? આચાર્ય મહરાજે કહ્યું કે, ભિક્ષા લેવા માટે તેઓ બહાર ગયા છે, પરંતુ હજુ સુધી પાછા ફરેલ નથી. જેથી અન્ય મુનિજન તેની તપાસ કરી રહેલ છે. માતા ભદ્રા સાધ્વીએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેના હદ. યમાં વજીના ઘા જે એક આઘાત થયો અને એ વખતે એનું ચિત્ત વ્યાકુળ બની ગયું. તે પુત્રના મેહથી ઘણાં આકુળ વ્યાકુળ થવા લાગ્યાં, અને પોતાના મનમાં જ બડબડવા લાગ્યાં કે, અરે અરહન્નક! તું આ સમયે ક્યાં છે, કહે તે ખરે આ પ્રકારે ઉંચા સ્વરથી વિલાપ કરતાં અને આંખેથી અશ્રુધારા વહાવતાં, તે સ્થળે સ્થળે અથડાતાં અહિં તહિં ફરવા લાગ્યાં. જે તે સ્થળે તે જઈ પૂછતાં કે હે મહાનુભાવે! કહે તે ખરા તમોએ મારા પુત્ર અરહુન્નકને કાંઈ દેખે છે? આ પ્રકારે પૂછતાં અને વિલાપ કરતાં અને રોતાં તે ભદ્રા સાધ્વી જ્યારે કેઈને જુએ તે હર્ષના ભાવાવેષમાં આવીને કહેવા લાગતાં કે આ રહ્યો મા અરહત્રકપરંતુ જ્યારે તેને અરહન્નક ન દેખાતે ત્યારે તે ફરીથી રોવા લાગતાં આ પ્રકારે અત્યંત વિહળ બની એક દિવસે તે એ મકાન ઉપર પહોંચ્યાં કે જ્યાં અરહન્નક હતું. જ્યારે તે ત્યાં પહોંચ્યાં તે વખતે અરહન્નક તે મકાનની એક બારીમાં બેઠેલ હતો. તેણે પોતાની માતાને રેતી જોઈ ત્યારે તેનામાં સંવેગને ભાવ અતિશય જાગૃત થયો. તે એકદમ ઝરૂખેથી નીચે ઉતરીને માતાના ચરણોમાં પડી ગયા અને બેલ્યો કે હે માતા ! હું અહિન્નક છું. આ પ્રકારનાં તેનાં વચન સાંભળીને માતાનું ચિત્ત શાન્ત બની ગયું અને બેલી, વત્સ! તમે તે કુળવાન છે, જાતિવાન છે, છતાં તમારી આવી દશા કેમ થઈ? અન્નકે કહ્યું, માતા ! આ દશા થવાનું કારણ ચારિત્ર પાલન કરવાની અસમર્થતા છે. માતાએ કહ્યું, જે તમે ચારિત્ર પાલન કરવા માટે અસમર્થ છે તે અનશન કરે. જેમ કહ્યું છે– " वरं पवेसो जलिए हुयासणे, न यावि भग्गं चिरसंचियं वयं । बरं हिमच्य सुविसुद्धकम्मओ, નાનિ સીક્રસ્ટિયર્સ ગીવ ?” ભભકતી એવી અગ્નિમાં પ્રવેશ કરે ઠીક છે, પરંતુ ચિરસંચિત વ્રતને ભંગ કર ઠીક નથી. સુવિશુદ્ધ કર્મશીલ આરાધના કરતાં કરતાં મૃત્યુ થયું ઠીક છે, ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૧૦ Page #125 -------------------------------------------------------------------------- ________________ પરંતુ શીલથી સ્ખલિત થયેલ વ્યક્તિનુ જીવન ઠીક નથી. નિરવદ્ય ક્રિયાનું નામ સુવિશુદ્ધ ક, ચારિત્રથી પતિત થવાનુ નામ શીલથી સ્ખલિત બનવું તે. આ પ્રકારનાં માતાનાં વચન સાંભળીને તેના સુતેàા વૈરાગ્ય જાગી ઉઢચા અને તેણે સર્વ સાવદ્ય યોગનુ' પ્રત્યાખ્યાન કરી પુનઃ સંયમને ધારણ કર્યાં. માતાના વચનથી ઉદ્ભાષિત બની તેણે પછી ઉત્કૃષ્ટ ચારિત્રનુ` આરાધન કયું અને ચારિત્રની આરાધના પૂર્ણાંક જ ગ્રામનુગ્રામ વિહાર કરીને ઉષ્ણુ પરીષહેને સહન કર્યાં. એક સમયે એ વિહાર કરતાં કરતાં એવા પ્રદેશમાં પહેાંચી ગયા કે, જ્યાં પત્થરાએ મેટા પ્રમાણમાં હતા. ત્યાં પહેોંચીને તેઓએ વિચાર કર્યો કે, આ પ્રદેશ સૂર્યના કિરણાથી અધિક સંતપ્ત અનેલા છે. આ તા એવા તપી રહ્યા છે કે જાણે અગ્નિ જ સળગી રહી છે. વાયુ પણ એટલી જ રીતે ગરમ ફુંકાઈ રહેલ છે આથી એક ડગલું પણ સુખપૂર્વક ચાલી શકાતું નથી. આ પ્રકારના વિચાર કરતાં કરતાં અરહન્નક મુનિયે પેાતાની આસપાસની સમસ્ત ભૂમીને અત્યંત ઉષ્ણુ જોઈ અને પાછા વિચાર કરવા લાગ્યા કે ઉષ્ણ પરીષહુ મારે સાધુના ધર્મથી અવશ્ય સહન કરવા જોઈએ. એવા નિશ્ચય કરી એક તપેલી શીલા ઉપર બેસી ગયા જ્યાં તેઓએ ૧૮ પાપસ્થાનાનું પ્રત્યાખ્યાન કર્યું, પેાતાના દુષ્કૃત્યાની માફી માગી, સમસ્ત જીવાથી ખમત ખામણા લીધાં, ચાર પ્રકારના શરણને સ્વીકાર કર્યાં અને સમસ્ત મમતાને ત્યાગ કર્યાં તેમજ પાંચપરમેષ્ટીને વારવાર નમસ્કાર કરવા લાગ્યા. પછી અનશન ધારણ કરી સમાધિભાવથી યુક્ત અરહન્નક મુનિએ પાપાપગમન સંથારો કર્યાં. એક મુહૂત માત્રમાં જ તેમનું સુકુમાર શરીર માખણના પીંડની માફક ગરમીથી એગળી ગયું. અને તે મરીને સુધર્મ દેવલાકમાં દેવ થયા. આ રીતે અન્ય મુનિજનાએ પણ ઉષ્ણુપરીષહ સહન કરવા જોઈ એ. ॥ ॥ દંશમશક પરીષહ કા વર્ણન ઔર ઉસ વિષયમેં સુદર્શન મુનિ કા દ્રષ્ટાંત ગરમઋતુ પછી ચામાસાના સમય આવે છે આમાં દશમશક વગેરે પરીષહની ઉત્પત્તિ થાય છે, સાધુનું એ કવ્ય છે કે દશમશકરૂપી પાંચમા પરીષહ સહન કરે. આ વાતને સૂત્રકાર આગળની ગાથાથી બતાવે છે. “ પુો ચ ” ઈત્યાદિ. "" અન્વયા—(સમરેવ-ભ્રમણ્ય ) ઉપકારી અને અપકારીમાં સમભાવ ધારણ કરવાવાળા મામુળી–મહામુનિઃ ઉગ્ર તપસ્યા કરનાર શીલવાન મહામુનિ સમસદ્િ યંગમ ડાંસ, મચ્છર દ્વારા ઉપલક્ષણથી માકડ, જૂ, આદિ દ્વારા પણ પુો-વ્રુષ્ટ પિડીત હોવા છતાં “ સંામલીને-સ પ્રામશીર્ષે ” યુદ્ધની વચમાં (સૂત્તે સૂરઃ) પરાક્રમી ( નાન્તો વા—ના ) હાથીની માફક (વાં અમિì-પર મિયાત્) શત્રુને–રાગ દ્વેષ રૂપ ભાવશત્રુને પરાસ્ત કરે. એના ભાવ આ છે. જેમ પરાક્રમી હાથી ખાણાના આઘાતથી વ્યથિત હાવા છતાં પણ રણમાં શત્રુઓને હરાવે છે તેવી રીતે સાધુ પશુ હાંસ, મચ્છર આદિ દ્વારા પીડિત હોવા છતાં પણુ કષાયરૂપી શત્રુને પરાસ્ત કરે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૧૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ આના ભાવ એ છે કે—જેમ પરાક્રમી હાથી માણેાના આઘાતથી પીડિત હાવા છતાં પણ રણમાં શત્રુને પરાજીત કરે છે, તેવી જ રીતે સાધુ પણ ઈશમશક આદિ દ્વારા પીડિત હાવા છતાં પણુ કષાયરૂપી શત્રુના પરાજય કરેા૧૦ા ભાવશત્રુને કેવી રીતે જીતવા જોઇ એ, એ હકીકત આ ગાથા દ્વારા પ્રગટ કરવામાં આવે છે. નપતને-ઈત્યાદિ. અન્વયા —ડાંસ અને મચ્છરથી પીડિત બનવા છતાં પણ 7 સંતસેન યંત્રક્ષેત્ મહામુનિ ચિત્તમાં ઉદ્વેગ ન લાવે,-ડાંસ મચ્છરના કરડવાથી મુનિએ એક સ્થાનથી ખીજા સ્થાને ન જવું, ન વારેગ્ગા-ન વાયેટ્ ડાંસ મચ્છરને પેાતાના શરીર પર બેઠેલ જોઈ ને હાથ અને વસ્ત્ર આદિથી તેને હટાવે નહીં, મવિન વોલમનોવિ ન પ્રદૂષયેત તેના કરડવાથી પેાતાના મનમાં કલુષિત વિચાર પણ ન કરે, અથવા તેના કરડવાથી મનને કલુષિત ન કરે. અરે શબ્દથી વચનાદિકને પણ પ્રદુષ્ટ ન કરે, પરંતુ તે સમયે વેર્દૂ-ક્ષેત્ત મધ્યસ્થ ભાવના આશ્રય કરે આથી સાધુનું उर्तव्य छे } ते मंससोणियं भुंजतेपाणे न हणे- मांसशोणितं भुजानान् प्राणिनः न हन्यात् માંસ ખાતા અને લેાહી પીતા પ્રાણીઓને કદી પણ ન મારે. દૃષ્ટાન્તઃ—ચંપા નગરીમાં રિપુમન નામના એક રાજા હતા. તેમને એક પુત્ર હતા; જેનું નામ સુદર્શન હતું. તેણે ધર્મઘાષ આચાયની પાસે ધ દેશના સાંભળી કામભાગથી વિરક્ત અની મુનિઢીક્ષા ધારણ કરી. આ સુદ્ઘન મુનિએ પેાતાના ગુરુમહારાજના પ્રસાદથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ કરી, દૃઢ પરાક્રમશાળી થવાના કારણથી એકાકી વિહાર કરવા રૂપ પ્રતિમાને ધારણ કરી. અને તેઓએ પ્રતિમાથી વિચરવા લાગ્યા. એક સમયની વાત છે કે, તેઓએ એક જંગલમાં રાત્રિના સમયે પાંચ પ્રહરના કાયાત્સગ કર્યાં. તે જ’ગલમાં કાર્યાત્સમાં રહેલા આ સુદર્શન મુનિના શરીરને પ્રથમ પ્રહરમાં નાના શરીરવાળા હજારા ડાંસ, મચ્છરોએ સેાયની અણી જેવા પાત પેાતાના તીક્ષ્ણ મુખાથી ચારે બાજુથી આવીને ખૂબ ડંખ માર્યાં. પાછા બીજા પ્રહરમાં તેની અપેક્ષા સ્થૂલ આકારવાળા ડાંસ, મચ્છરેએ ગણુ ગણુ શબ્દ કરીને ચારે તરફથી આવીને ઘણી ખરાબ રીતે તેમના શરીરને ડંખ મારવા લાગ્યા. ત્યાર પછી ત્રીજા અને ચેાથા પ્રહરમાં આવેલા ડાંસ મચ્છરેાની અપેક્ષા નાના મોટા વિવિધ જાતના ડાંસ મચ્છરોએ ડંખ મારવા શરૂ કર્યાં. આ પ્રકારે જ્યારે રાત્રીના ચાર પ્રહર પુરા થયા. અને સૂર્યોંદય થયેા ત્યારે પાંચમા પ્રહરમાં અર્થાત્ દિવસના પ્રથમ પ્રહરમાં અકસ્માત ઉડેલી હજારા મધમાખીઓએ તે મુનિના શરીર ઉપર ચાંટી પડીને કરડવું શરૂ કર્યું. મધમાખીએથી આચ્છા ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૧૨ Page #127 -------------------------------------------------------------------------- ________________ દિત ખનેલ સુદર્શન મુનિનું ગૌર શરીર તે સમયે શ્યામ વર્ણવાળું દેખાવા લાગ્યું, તેમના મુખ ઉપર દોરાથી જે મુખપત્તિ બંધાયેલ હતી તે પણ માખીઓથી આચ્છાદિત હોવાના કારણે જોવામાં આવતી ન હતી. આ પ્રકારે ડાંસ, મચ્છરેાથી તીવ્ર વેદના પામીને પણ સુદૃન મુનિએ એ ડાંસ, મચ્છર, વગરેને પેાતાના હાથ આદિથી દૂર ન કર્યાં. પરંતુ એ વખતે એવાજ વિચાર કીઁ કે હું આત્મન્ ! વર્તમાનમાં જે પ્રકારનું આ દુઃખ મળી રહ્યું છે તે તારાથી પહેલાં ભાગવવામાં આવેલ નરક અને નિગેાદના દુઃખા પાસે શું હિંસામમાં છે, અરે ! તેં પહેલાના ભવામાં આ વેદનાથી પણ અનંતગણી વેદનાએ અનતવાર નરકમાં ભાગવી છે. અસિપત્ર, ક્ષુરપત્ર, અને કદ ખચીરિના પત્રથી છેદાઈ જવાથી, શક્તિના અગ્રભાગથી કુંત ભાલાના અગ્રભાગથી, ખાણુના અગ્રભાગથી, છરીના અગ્રભાગથી, સુચિ કલાપના અગ્રભાગથી, કપિ કચ્છુ-કાંચની ફળીથી, અને વીંછીના ડંખથી, ભેદાઈ જવાથી તથા ખળતી અગ્નિથી ખાળવાથી જેવી વેદના જીવોને થાય છે, તેથી અનંતગણી વેદના નરકમાં અનંતવારતે લેાગવી છે. આ રીતે નિગેાદમાં પણ સહન કરેલ છે. સેાયના અગ્રભાગ પ્રમાણનાં કન્દ આદિમાં અસંખ્યાત શ્રણિયા હોય છે. એકેક શ્રેણીમાં અસખ્ય પ્રતર હેાય છે. અને એકેક પ્રતરમાં અસંખ્ય ગેાળા હેાય છે. અને એકેક ગાળામાં અસ ખ્યાત નિગેાદ શરીર હાય છે. એકેક નિગેાદ શરીરમાં અનંત જીવ રહ્યા કરે છે. એકેક નિંગાદ રાશીના જીવ એક શ્વાસેાચ્છવાસમાં સાડાસત્તરવાર જન્મે છે. અને સાડાસત્તરવાર મરે છે. આ પ્રકારના સ્વરૂપવાળા નિગેાદમાં પણ હું આત્મન્ ! તે અનેતવાર અનત જન્મ અને મરણના દુઃખાને પરવશ બની સહન કર્યો છે એ દુઃખેાની સામે આ ડાંસ મચ્છરથી થતું દુ:ખ કૈડું છે? તે દુ:ખાની સામે તા આ દુઃખ લેશ માત્ર પણ નથી. આ પ્રકારે ડાંસ મચ્છરોના પરીષહુને પ્રકૃષ્ટ શુભાષ્યવસાયથી સહન કરતાં સુદર્શન મુનિરાજે પ્રશસ્ત ધ્યાનથી અને શુભ પરિણામેાની ધારાથી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યું. પછી આયુના અંતમાં આદિ અનંત, અવ્યાબાધ અને શાશ્વત પદ જે મુક્તિપદ છે તેને પ્રાપ્ત કર્યું. સુદર્શન મુનિની માફક અન્ય મુનિજનાએ પણ મધ્યસ્થ ભાવથી ડાંસ અને મચ્છરોના પરીષહને સહન કરવા જોઇએ ॥૧૧॥ અચેલ પરીષહ જય કા વર્ણન 66 હવે સૂત્રકાર છઠા અચેલ પરોષહુને જીતવાના ઉપદેશ કરે છે. પરિવ્રુત્તેદું ઈત્યાદિ. અન્વયા—જીિનેહિં—ીિનૈઃ જીનાં “ સ્થદ્િવĂઃ ” વસ્ત્રોથી નેહર્ હોદ્દવામિ-જેહા નિષ્યામિ હું તેની અલ્પકાળ સ્થિતિ હાવાથી અચેલ વસ્ત્ર રહિતથઈ જઈશ ત્તિ-કૃતિ આ પ્રકારના દૈન્યભાવ ન કરે બહુવા-અથવા અથવા ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૧૩ Page #128 -------------------------------------------------------------------------- ________________ ઢા હોવં-વેસ્ટ મવિશ્વામિ નવીન વસ્ત્રોથી “તે વધુ પ્રમાણમાં હોવાથી” સલક વસ્ત્ર સહિત થઈ જઈશ આ પ્રકારને પણ “મજq” સાધુ નચિંતા-ત્ર રિંતુ વિચાર ન કરે. આને ભાવ કેવળ એ જ છે કે, સાધુ જે સમયે જીર્ણ વસ્ત્રો પરિધાન કરે એ સમયે આ ફાટ્યાં તૂટયાં વસ્ત્રો કેટલા દિવસ ચાલશે, આના ફાટી જવા પછી હું વસ્ત્ર વગરને બની જઈશ. આ પ્રકારને વિષાદ કદી પણ પિતાના આત્મામાં ન કરે. આ નવાં વસ્ત્ર છે, ઘણુ સમય સુધી ચાલતાં રહેશે, અને આથી હું સવસજ રહીશ. આ પ્રકારને હર્ષભાવ પણ કદી ન લાવે. અથવા હવે મને નવાં વસ્ત્રની પ્રાપ્તિ થશે આ વાતની સંભાવનાથી પણ સાધુ કદી હર્ષિત ન થાય (૧૨) “જયા સ્ટા' ઈત્યાદિ. અન્વયાર્થ–ણયા-ા કેઈ વખત કલ્પનીય જીર્ણ ખંડિત મલિન અને અલ્પવસ્ત્રોના સદ્દભાવમાં મુનિ ઋણ હો સ્ટ મવતિ વ રહિત જે જ હોય છે, કેમ કે, જે જીણું એવાં વસ્ત્ર તેની પાસે હોય છે તેનાથી યથાવત્ શરીરની રક્ષા થતી નથી યા કોઈ વખત નવા વસ્ત્રોના સદૂભાવમાં છે ચાવિ ફોરેસ્ટોકરિ મવતિ સચેલ પણું-નવીન વસ્ત્રવાળા પણ હોય છે. -ઉતર્ આવી બને અવસ્થાએ સાધુની ધર્મણિચં-ઘહિત કૃતચારિત્ર રૂપ ધર્મમાં ઉપકારક છે એવું જોવા-જ્ઞાત્વા જાણીને તાળી નો પરિવા-જ્ઞાનિ નો રિલે જ્ઞાની કેઈ પણ અવસ્થામાં ચાહે વસ્ત્રસહિત અવસ્થા હોય, ચાહે વસ્ત્રરહિત અવસ્થા હોય તેમાં હર્ષ-વિષાદ ન કરે. ભાવાર્થ–સાધુએ “આ વસ્ત્ર જે મારી પાસે છે તે ઘણું જીર્ણશીર્ણ છે, તથા હલકા પિતનાં છે અને ખૂબ ડાં છે, સુંદર પણ નથી, એનાથી ઠંડી વગેરેથી રક્ષા કેમ થશે” આ પ્રકારને વિષાદુભાવ કદી ન કરવો જોઈએ. આ નવીન વસ્ત્ર છે, તેનાથી ઠંડી વગેરેની રક્ષા સારી રીતે થશે, આ પ્રકારે કદી હર્ષિત પણ ન થવું જોઈએ. ઠંડીના સ્પર્શથી પીડિત થવાથી અધિક વની આકાંક્ષા કરવી તે સાધુ માર્ગમાં નિષેધ છે. આચારાંગસૂત્ર (૧ શ્ર. ૮. અ. ૪ ઉ) માં એવી વાત બતાવવામાં આવેલ છે કે, જે મિવ નિહિંવત્યેઠ્ઠિ પરિણા જાય વાસ્થહિં તરસ ? પર્વ મવ વર્ચે ગામ જે ભિક્ષુ ત્રણ વસ્ત્ર અને ચોથા પાત્રથી વ્યવસ્થિત રહે છે. તેને ચેથા વસ્ત્રની યાચના કરવાની આવશ્યકતા થતી નથી. એના ચિત્તમાં એ વાત આવતી નથી કે હું ચોથા વસ્ત્રની યાચના કરૂં. આ કથનથી સ્થવિરક૯પી સાધુને ચેથા વસ્ત્રને પ્રતિષેધ સિદ્ધ થાય છે. બીજું પણ આચરાંગ સૂત્ર (૧. શ્રુ. ૮. અ. ૪. ઉ.) માં કહ્યું છે – ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૧૪ Page #129 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરકલ્પ કા વર્ણન ઔર ઉસ વિષય મેં સંલેખના, પાદપોપગમન ઔર સંસ્તારક વિધિ કા વર્ણન जस्स णं भिक्खुस्स एवं भवइ - पुट्ठो खलु अहमंसि नालमहमंसि सीयफासं अहिया सित्ता से वसुमं सब्वसमन्नागयपन्नाणेणं अप्पाणेणं केइ अकरणयाए आउट्टे तवसिणो हु ते सेयं जं एगे विमाइए । तत्थ वि तस्स कालपरियाए । सेवि तत्थ विअंतिकारए । इच्चेतं विमोहायतणं हियं सुहं खमं णिस्सेयसं अणुगामियं ॥ જે ભિક્ષુના હૃદયમાં એવી વિચારણા થાય છે કે, “હું પરીષહેાથી પીડિત છુ. આથી ઠંડીના દુઃખાને સહન કરવામાં સમર્થ નથી ” આ પ્રકારના વિચારથી યુક્ત ખની તે સંયમી મુનિ પ્રમાણાધિક વસ્ત્રોને ગ્રહણ કરવા રૂપ, તથા અગ્નિને જલાવવા રૂપ સાવદ્યવ્યાપારાને કદી પણ ન કરે. પણ તે તૈયહાયસ ફ્રાંસી વગેરે મરણેામાંથી કોઇ એક મરણુને ધારણ કરી પેાતાના પ્રાણના ત્યાગ કરી દે. આ પ્રકારના મરણથી થનાર જે પ્રકૃષ્ટ ધમ છે તે એ મુનિને એ ભવમાં સંસારના અત કરાવનાર મેાક્ષદાયી અને છે. પ્રવચનમાં કહેલ રીત અનુસાર અહિં અચેલકતાનું ગ્રહણ કરવામાં આવેલ છે. તીર્થંકરા દ્વારા ઉપર્દિષ્ટ આચારનું સેવન કરવાવાળા મુનિ પ્રવચન અનુસાર કલ્પનીય, અપ, જીણુ અને ખંડિત મલિન વજ્રને, પ્રમાણેાપેત વસ્ત્રોને, ધારણ કરેલ હેાવા છતાં પણ અચેલક જ માનવામાં આવે છે. જે પ્રકારે લેાકમાં તાપસ લેાકેા લંગાટી ધારણ કરે છે. પણ “આ નગ્ન છે” આ પ્રકારથી કહેવામાં આવે છે. અથવા જેમકોઇ પુરૂષનું અ ંગરખું જીણું થઈ જાય અને તે તેને પહેરીને પણ જ્યારે દરજીની પાસે ખીજું અંગરખુ શીવડાવવા માટે જાય છે તા કહે છે ભાઈ જીએ આને જલ્દીથી શીવી આપો હું ઉઘાડા કરૂં છું. મારે પહેરવાને અગરખું નથી અથવા જેમ-કાઈ સ્ત્રી કે જેની સાડી પરિણુ થતાં તે કપડાં બનાવનાર પાસે જાય છે અને કહે છે કે મને સાડી આપ હું સાડી વગરની ફરી રહી છું. આ રીતે સાધુ પણ પ્રમાણેપેત ખડિત જીણુ અને અત્યંત અલ્પમુલ્યવાળાં વસ્ત્રોને શ્રુત ઉપદેશ અનુસાર ધમ બુદ્ધિથી ધારણ કરતા હેાવા છતાં અચેલક જ છે એવું સમજવું જોઈએ. જે અચેલક તુલ્ય હાય છે તે પણ અચેલક જ માન્યા જાય છે. ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૧૫ Page #130 -------------------------------------------------------------------------- ________________ આગમમાં સ્થવિરકલ્પ અને જનકલ્પના ભેદથી બે કલ્પ ભગવાને કહ્યાં છે. એમાં ગચ્છપ્રતિબદ્ધ મુનિને આચાર છે, તે સ્થવિરકલ્પ છે. સ્થવિર કલ્પને ક્રમ આ પ્રકાર છે.-પ્રથમ શ્રુતચરિત્રરૂપ ધર્મનું શ્રવણ, એનાથી સમ્યક્ત્વને લાભ, પછી આલોચના પૂર્વક પ્રવ્રજ્યાની પ્રાપ્તિ એથી ગ્રહણશિક્ષા અથવા આસેવનશિક્ષાને લાભ, સૂત્રનું અધ્યયન કરવા રૂપ ગ્રહણ શિક્ષા અને પ્રતિલેખનાદિક રૂ૫ આસેવનશિક્ષા છે. એ પછી સૂત્રોના અર્થ સમજ્યા પછી અનિયતવાસ, અનિયતવાસનું તાત્પર્ય એ છે કે, ગુરુની આજ્ઞાથી ગ્રામ-નગર અને સિન્નિવેશ વગેરેમાં અથવા દેશાન્તરમાં વિચરણ કરવું. આ વિચરણ કરવાની ગ્યતા સંપન્ન જે સાધુ હોય છે, તેને જ ગુરુ મહારાજ એવી આજ્ઞા આપે છે. આમાં તે એકાકી વિહાર કરી શકતા નથી પરંતુ અન્ય સાધુઓની સાથે જ વિહાર કરે છે, દેશાન્તરમાં ભ્રમણ કરવાનું પ્રયોજન એ છે કે, જ્યારે સાધુ દેશાન્તરમાં ભ્રમણ કરે છે ત્યારે તેને બીજા દેશના બહુશ્રુત આચાર્ય વગેરે સાથે સંપર્ક થાય છે આથી તેને સૂત્રમાં અર્થમાં અને સાધુ સમાચારીમાં વધુ જાણવાનું મળે છે. અને જુદા જુદા દેશની ભાષાઓનું પણ જ્ઞાન થાય છે. આથી સાધુને ધર્મ પ્રચાર કરવામાં સારી એવી સહાયતા મળી રહે છે. કેમ કે, તે જે તે દેશમાં જે તે દેશની ભાષાથી ત્યાંની જનતાને ધાર્મિક ભાવનાથી ભાવનાયુક્ત બનાવી શકે છે, અને કેમાં દીક્ષા ગ્રહણ કરવાની ભાવના જાગૃત કરે છે. બીજા ગચ્છના અથવા બીજા દેશના સાધુ “આ અમારા ભાષાભાષી છે.” એમ સમજી એની પાસે આવે છે. સંપર્ક વધારે છે. અને એની પાસેથી શાસ્ત્રોને અભ્યાસ કરે છે. આથી બીજા ગચ્છના મુનિરાજની પણ તેના પર પ્રીતિ થવા લાગે છે આથી શિષ્ય પરંપરાની વૃદ્ધિ થાય છે, કેમ કે લેકે જ્યારે તેને ગુણશાળી સમજતા થાય છે ત્યારે તેના અધિક પરિચયમાં આવે છે. આથી કે ઉપર એના જ્ઞાનાદિક ગુણેને પ્રભાવ પડે છે. એથી પ્રભાવિત થઈ તેને પિતાના હિતકારી જાણ તેની સમીપ દીક્ષિત પણ થઈ જાય છે. આથી શિષ્યપરંપરા વધે છે. આથી આ પ્રકારને અનિયતવાસ અને પર્યટન કરવાવાળા સાધુને અનેક લાભ થાય છે. શિષ્ય પ્રાપ્તિ ઉપરાંત સ્વ અને પરના ઉપકારક બનવાથી ગચ્છનું કાર્ય સંપાદિત થવાથી. તથા સાધુ અવસ્થાની પર્યાય લાંબા સમય સુધી પાળવામાં આવવાથી એ સાધુઓએ અભ્યઘતમરણ સ્વીકારવું જોઈએ. આ અભ્યઘતમરણ ત્રણ પ્રકારનાં છે. (૧) પાદપપગમન (૨) ઇગિત (૩) ભક્ત પ્રત્યાખ્યાન. આ અભ્યતમરણમાં હવે સંલેખનાદિ રૂપ સમાચારી બતાવવામાં આવે છે. આગમમાં બતાવેલ વિધિ અનુસાર શરીર વગેરેને કૃશ કરવું, એનું નામ સંલેખના છે. એ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્યના ભેદથી ત્રણ પ્રકારની ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૧૬ Page #131 -------------------------------------------------------------------------- ________________ હોય છે. ઉત્કૃષ્ટસંલેખના બારવર્ષની, મધ્યમ સલેખના એક વર્ષની, અને જઘન્યસંલેખના છ મહિનાની હોય છે. ઉત્કૃષ્ટ સંલેખનાની વિધિ આ પ્રકારની છે, સહુથી પહેલાં જે ઉત્કૃષ્ટ સંલેખના ધારણ કરે છે, તેણે પ્રથમના ચાર વર્ષ સુધી વિચિત્ર તપ કરી પારણામાં વિકૃતિ વિષયને ત્યાગ કરે, બીજા ચાર વર્ષોમાં તે વિચિત્ર તપ અર્થાત કદી ચેાથ કરે છે. કદીક છઠ્ઠા કરે છે. કદીક અઠ્ઠમ કરે છે. અને કયારેક દ્વાદશ વગેરે કરે છે. પારણું સર્વ કામ ગુણત બધી ઈન્દ્રિયોને અનુકૂળ તથા ઉદ્દગમ આદિ દેથી રહિત આહારથી કરે છે. આ પછી તે બે વર્ષમાં અર્થાત્ નવમા દશમા વર્ષમાં એકાન્તરિત આયંબીલ વ્રતની આરાધના કરે છે. આ આરાધના બે વર્ષ સુધી ચાલે છે. અર્થાત્ બે વર્ષ એકાન્તર થ કરી આયંબીલથી પારણું કરે છે, આ રીતે કરતાં કરતાં એના દશ વર્ષ વ્યતિત થઈ જાય છે. જ્યારે અગીયારમાં વર્ષની શરૂઆત હોય છે. છ માસ સુધી તે ચેાથ, છટ્ઠ તપસ્યાની આરાધના કરે છે. અષ્ટમ વગેરેની નહીં એ પછીના છ મહિનામાં અષ્ટમ, દશમ, અને દ્વાદશ આદિ ઉત્કૃષ્ટ તપ કરે છે. આ વર્ષમાં પારણાના દિવસે પરિમિત આયંબિલ કરે છે. અર્થાત્ કોઈ વખત આયંબિલ કરે છે. કોઈ વખત કરતા નથી. બારમા વર્ષમાં કેટિ સહિત નિરંતર આયંબિલ કરે છે. જ્યાં પહેલાં આયંબિલનો અંત આવે અને બીજા આયંબીલને પ્રારંભ થાય એનું નામ કેટિ છે. આ બંને કેટિઓ સહિત જે આયંબિલ હોય છે એનું નામ કેટિ સાહિત આયંબિલ છે. આ આયંબિલ રોજ થાય છે. અંતમાં માસાદ્ધ-એક પક્ષ અને માસિક–એક માસનું અનશન કરે છે. આ ક્રમથી બાર (દ્વાદશ) વર્ષની ઉત્કૃષ્ટ સંલેખના થાય છે. આ ઉત્કૃષ્ટ સંલેખના કરીને સાધુ કાં ને તે કેઈ પર્વતની ગુફામાં ચાલ્યા જાય છે. અથવા ષકાયના, ઉપમર્દનથી રહિત નિજીવ એવા નિર્જન સ્થાનમાં ચાલ્યા જાય છે. ત્યાં પહોંચી પાદપપગમન ઈંગિત, ભક્ત પ્રત્યાખ્યાન આ ત્રણમાંથી પોતાની શક્તિ પ્રમાણે કે એક મરણને સ્વીકાર કરી લે છે, | મધ્યમા સંલેખના એક ૧ વર્ષની હોય છે. જે વિધિ બાર ૧૨ વર્ષની સંલેખ નામાં પ્રદર્શિત કરવામાં આવી છે તે વિધિ આની પણ છે. જ્યાં વર્ષનું પ્રમાણ ગ્રહણ કરવામાં આવ્યું છે ત્યાં મહિનાનું પ્રમાણ મધ્યમાં સંલેખના માટે સમજવું જોઈએ. જેમ ત્યાં ચાર વર્ષ આદિ કહેલ છે. ત્યાં આમાં ચાર મહિના સમજવા જોઈએ. જઘન્ય સંલેખના ૧૨ પક્ષ-છ માસ ના પ્રમાણવાળી હોય છે. આની વિધિ પણ એ જ છે. જે ઉત્કૃષ્ટ સંલેખનાની છે. મધ્યમ સંલેખના અને જઘન્ય લેખના આ બંનેમાં પણ ગિરિકન્દરા આદિમાં જવું આવશ્યક છે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૧૭ Page #132 -------------------------------------------------------------------------- ________________ જે સાધુ સંલેખના કરવામાં અસમર્થ છે, એણે સંલેખના વગર પણ યથાશક્તિ સંથારે કરી આવ્યુંઘત મરણને સ્વીકાર કરવો જોઈએ. આ અભ્યઘત મરણને અંગિકાર કરતાં પહેલાં સાધુએ એ પ્રકારને વિચાર કરે જોઈએ કે, મેં વિશદ્ધ ચારિત્રના અનુષ્ઠાનથી સ્વહિત સંપાદિત કરી લીધું છે, શિષ્યાદિકના ઉપકારની સાથોસાથ બીજા ઉપર પણ ઉપકાર કર્યો છે. આ સમય ગચ્છનું પરિપાલન કરવામાં સમર્થ એવી મારી શિષ્યાદિસંપત્તિ પણ સર્વ પ્રકારથી શક્તિશાળી બની ચુકી છે. હવે મારે નિશ્ચિત બનીને વિશેષ રીતથી મારા આત્માનું કલ્યાણ કરવું જોઈએ. “મારી અવશિષ્ટ આયુ કેટલી છે અને આ વાત પિતે જાણીને અથવા જે પતે ન જાણી શકે તે બીજા ગુણસંપન્ન આચાર્ય આદિથી પૂછીને નક્કી કરી લે. જે આયુષ્ય અ૯પ હોય તે યથાશક્તિ તેણે ભક્તપ્રત્યાખ્યાન આદિ મરણને સ્વીકાર કરે જોઈએ. જે આય લાંબી હોય અને સાથે જંઘાબળ ક્ષીણ જણાય તે તેણે સ્થિરવાસ અંગિકાર કરી તે જોઈએ. આ સ્થિરવાસથી તે ક્ષેત્રમાં રહેવા છતાં તે વસ્તીના દેથી અને ઉપાધીના દેથી રહિત બને છે. કદાચ શક્તિ સારી હોય તે પણ આ પાંચમા આરામાં જનકલ્પની પ્રતિપત્તિના વિધાનને અભાવ હોવાથી સ્થવિરકલ્પની હાલતમાં રહીને સ્વ અને પર ઉપકાર કરતાં કરતાં દીર્ઘ પર્યાયનું પાલન કરતા રહેવું જોઈએ. | આ સ્થવિરકલ્પની સમાચારી છે ! જિનકલ્પિ કા વર્ણન મેં પિચ્છેષણા વિધિ જિનકલ્પ મર્યાદા હવે ચેથા આરાની અપેક્ષાથી જનકલ્પ આદિની પ્રતિપત્તિ સ્વીકૃતિરૂપ અભ્યદ્યત વિહારમાં કેવી અને કેટલી મર્યાદા હોય છે આ વાત પ્રગટ કરવામાં આવે છે–જે સાધુ જીનક૯૫ આદિને પ્રાપ્ત કરવાને અભિલાષી છે તે જાણવું જોઈએ કે, મે વિશુદ્ધ ચારિત્રના અનુષ્ઠાનથી પિતાનું અને પરનું હિત સાધ્યું. હવે મારે તપ અને સત્વાદિપાચ ભાવનાઓથી આત્માને ભાવિત કરવા જોઈએ કહ્યું, પણ છે तवो सत्तं च सुत्तं च, एगत बलमप्पणो । पढम पंच भाविता, जिणकप्पं पवज्जइ ।।१।। આને ભાવ એ છે કે–જનકલ્પને ધારણ કરવાની ઈચછાવાળા સાધુ તપ ભાવનાથી આત્માને ભાવિત કરીને દેવ મનુષ્ય આદિ દ્વારા થનાર ઉપસર્ગથી અથવા અનેષણદિરૂપ કારણથી છ મહિંના સુધી આહાર મેળવી ન શકે તે પણ પીડા પામતો નથી. સત્વભાવનાથી તે ભય ઉપર વિજય પ્રાપ્ત કરે છે. સૂત્ર ભાવનાથી પિતાના નામની માફક સૂત્રને પરિચય પ્રાપ્ત કરે છે, એકત્વ ભાવનાથી પિતાના આત્માને ભાવિત કરીને સાધર્મિક સાધુ આદિની સાથે પરસ્પરમાં કથાવાર્તા આદિ સમસ્ત વાતને પરિત્યાગ કરી દે છે. જ્યારે બાહામાં તેનું મમત્વ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૧૮ Page #133 -------------------------------------------------------------------------- ________________ મુલતઃ નાશ પામે છે ત્યારે બીજા દેહાદિ પદાર્થોથી ભિન્ન પિતાના આત્માને જાણીને તેમાં સર્વથા અનાસક્ત જ રહે છે. એમાં આસક્ત બનતા નથી. બળભાવનામાં બળ બે પ્રકારનાં છે. એક શરીર સંબંધી અને બીજું મન સંબંધી. જે સાધુ જનકલ્પની પ્રતિપત્તિને યેગ્ય હોય છે તેનું શારીરિક બળ પણ જો કે, સાધારણ જનની અપેક્ષા અતિશય બલવાન હોય છે. પરંતુ તપશ્ચર્યા આદિના કારણથી તેનું શરીર જ્યારે કૃષ બને છે ત્યારે તે તેવા રહેતા નથી. તે પણ તેની આત્મા વૃતિબળ દ્વારા એટલી અધિક ભાવિત રહે છે કે, જેનાથી તે અધિકથી અધિક પરીષહ અને ઉપસર્ગોથી આક્રાંત થતા હોવા છતાં પણ પિતાના કર્તવ્યમાર્ગથી જરા પણ ચલિત થતા નથી. આ પાંચ ભાવનાઓથી ભાવિતાત્મા જનકલ્પાદિકને ગ્રહણ કરવાની ઈચ્છાથી ગ૭માં રહીને આહારાદિ પરિકમને બધાથી પહેલાં કરી લે છે, આહારાદિમાં અન્ય સાધુની અપેક્ષા અંત પ્રાન્ત આદિ ગ્રહણથી ઉત્કૃષ્ટતાનું સંપાદન કરવું પરિકર્મ છે. જેમ-ત્રીજા પૌરૂષીમાં વાલ, ચણુ આદિને આહાર કરે અને અન્તપ્રાન્ત રૂક્ષ આહાર કરે. संसहमसंसट्ठा, उद्धड तह होइ अप्पलेवा य । उग्गहिया पग्गहिया, उज्झियधम्मा य सत्तमिया ॥१॥ એ સાત પ્રકારની પિન્વેષણાઓના મધ્યમાં પહેલાની બે એષણાઓને છોડીને બાકી બચેલ પાંચ એષણાઓમાંથી અન્યતર એષણા બેના અભિગ્રહથી તે આહાર ગ્રહણ કરે છે, એક એષણાથી ભક્તને અને બીજી એષણાથી પાનને આ પ્રકારે આગમમાં કહેલ વિધિ અનુસાર આત્માને ભાવિત કરીને ગચ્છમાં રહીને જ જનકલ્પને અગિકાર કરવાના અભિલાષી સાધુ ચતુર્વિધ સંઘને એકત્રીત કરે છે. એના અભાવમાં પિતાના ગણુને એકત્રીત કરે છે. બાદમાં તીર્થ કરની સમીપમાં, એના અભાવમાં ગણધરની સમીપમાં, તેના અભાવમાં ચૌદ પૂર્વધારીની સમીપમાં, તેના અભાવમાં દશપૂર્વધારીની સમીપમાં, તેના પણ અભાવમાં વડવૃક્ષ, આશપાલવ, પીપળે અથવા અશેકવૃક્ષના સમીપ સિદ્ધ પરમાત્માને સાક્ષી રાખીને જનક૯૫ને સ્વીકાર કરે છે. આ સમયે તે પિતાના ગચ્છમાં રહેલા બાળ-વૃદ્ધ સાધુઓથી ખમત ખામણા કરે છે પછી નિઃશલ્ય અને નિષ્કષાય થઈને પિતાના ગચ્છના સાધુ આદિને એવી શિખામણ આપે છે કે, આપ લોકેએ પણ આજ રીતે કરવું. તેમાં પ્રમાદ કરે ઠીક નથી. ગણની જે મર્યાદા છે તેનું ઉલંઘન કરવું નહીં. ઈત્યાદિ શિખામણ આપીને પછી તે ગચ૭ નિર્ગત થઈ જાય છે. જ્યાં સુધી તે દેખાય છે ત્યાં સાધુવર્ગ તેની પાછળ પાછળ ચાલતા રહે છે અને જ્યારે તે દેખાતા બંધ થાય છે ત્યારે સઘળા પાછા ફરે છે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૧૯ Page #134 -------------------------------------------------------------------------- ________________ હવે જીનકીની મર્યાદા કહેવામાં આવે છે– આ મર્યાદાથી જનકલ્પને સ્વીકાર કરી તે સાધુ જે ગામમાં માસ કલ્પ કરે છે ત્યાં છ ભાગોની કલ્પના કરે છે. જે ભાગમાં એક દિવસમાં ભિક્ષાચર્યા કરી લેવામાં આવી હોય ત્યાં તે ફરી સાતમા દિવસે જ ભિક્ષાચર્યા કરે છે. ભિક્ષાચર્યા કરવી અથવા એક ગામથી બીજા ગામે જવું એ ત્રીજા પૌરૂષીમાં જ કરે છે ત્યા થી પરૂષી આવે ત્યા તે શેકાઈ જાય છે આગળ વધતા નથી. પૂક્તિ બે એષણાના અભિગ્રહથી (અલેપકૃત) જેને લેપ ન લાગે એવા ભક્ત પાનને ગ્રહણ કરે છે. એષણાદિ વિષય વગર કેઈની સાથે વાતચિત કરતા નથી, એક વસ્તીમાં જે કે, વધુમાં વધુ સાત જનકલ્પી સાધુ રહી શકે છે તે પણ તેઓ પરસ્પર સંભાષણ કરતા નથી. જે પણ ઉપસર્ગ અને પરીષહ આવી પડે તેને તેઓ સહન કરે છે. રોગમાં કઈ પણ પ્રકારની ચિકિત્સા તેઓ કરાવતા નથી પણ જેમ બને તેમ તે રેગને સહન કરે છે. જ્યાં મનુષ્યનું આવાગમન હેતુ નથી એવા ઉજજડ સ્થાનમાં જ તેઓ શૌચાદિક કર્મ મટે જાય છે. અવરજવરના સ્થાને નહીં. પરિકમ રહિત–ઘઠારી મઠારી વગરની–વસ્તીમાં રહે છે. જ્યારે બેસે છે તે નિયમથી ઉત્કટુક (ઉભળક પગે બેસવું) આસનથી બેસે છે, નિષદ્યાથી નહીં. કેમકે, ઔપગ્રહિક ઉપકરણ આસન આદિને તેની પાસે અભાવ છે. મત્ત માતંગ, સિંહ, અને વાઘ આદિ તેને માર્ગમાં ચાલતાં સામા મળે તે પણ તે તે માર્ગથી ચલીને પિતાની ઈર્યાસમિતિને ખંડિત કરતા નથી. એ જનકલ્પી સાધુ અપવાદ માર્ગે જતા નથી, તેમનું જ ધાબળ જે ક્ષિણ પણ થઈ જાય અને એ કારણે તે પોતાની જગ્યાએથી વિહાર ન પણ કરે તે પણ આરાધક જ માનવામાં આવે છે. તે કેશને લોંચ કરે છે દશ પ્રકારની સમાચારીમાંથી પાંચ પ્રકારની સમાચારી જીનકલ્પીયની છે. તે આ પ્રકારે છે. ૧ આપ૭ના, ૨ મિથ્યાકાર, ૩ આવશ્યકી, ૪ નધિકી ૫ ગૃહસ્થપસં૫૬ ગૃહસ્થની આજ્ઞા લઈને ઉતરવું, બેસવું અથવા આવશ્યકી, નૈવિકી, ગૃહસ્થપસંપત, આ ત્રણ પ્રકારની સમાચારી તે જનકપીઓને હોય છે. તેમનું શ્રુતજ્ઞાન જઘન્યની અપેક્ષા નવમા પૂર્વના ત્રીજા આચાર વસ્તુતક, ઉત્કૃષ્ટની અપેક્ષા ભિન્ન દશપૂર્વ સુધી જ સીમિત રહ્યા કરે છે, સંપૂર્ણ નહીં. તેનું શારીરિક સંહનન વા વૃષભ નારીચ નામનું છે. અને માનસિક સંહનન વજ કુમ્ભવાની ભીંત જેવું બૈર્ય છે. અર્થાત્ તેનું ધર્ય વજીભીંત સમાન અભેદ્ય હોય છે. તે તેનું માનસિક બળ છે. ક્ષેત્ર આદિની અપેક્ષા એમની સ્થિતિ અનેક પ્રકારની છે, એમને ૧૫ કર્મભૂમીમાંજ જન્મ થાય છે. આ અપેક્ષા ૧૫ કર્મભૂમીમાં તેની સ્થિતિ જન્મ અને સદૂભાવની અપેક્ષા માનવામાં આવે છે. સંહરણની અપેક્ષા કદાચિત કર્મ ભૂમિમાં, કદાચિત અકર્મભૂમિમાં પણ એની સ્થિતિ હોઈ શકે છે. આ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૨૦ Page #135 -------------------------------------------------------------------------- ________________ સદ્ભાવથી અપેક્ષનુ' કથન છે. કાળની અપેક્ષા-ઉત્સર્પિણી કાળના ત્રીજા ચેાથા આરામાં સ્થિતિ માનવામાં આવેલ છે. આને વ્રતની અપેક્ષાથી જાણવું જોઇએ. એમ તા જન્મ માત્રની અપેક્ષાથી બીજા આરામાં પણ તેની સ્થિતિ છે. અવસર્પિણી કાળમાં જન્મની અપેક્ષા ત્રીજા અને ચેાથા આરામાં, તથા પૂર્વપ્રતિપન્ન વ્રતની અપેક્ષા અર્થાત્ ચોથા આરાના વ્રતને લઇ પાંચમા આરામાં પણ એની સ્થિતિ જાણવી જોઇએ. કદાચ કોઈ દેવ આદિ એનું હરણ કરી મહાવિદેહ ક્ષેત્રથી ખીજે પહેાંચાડી દે તા એ અપેક્ષા એની સ્થિતિ બધા કાળમાં જાણવી જોઈ એ. ચારિત્રની અપેક્ષા જે પ્રતિપદ્યમાન ચારિત્રી છે તે સામાયિક અને છે. પસ્થાપનીય ચારિત્રમાં સ્થિત માનવા જોઈએ કેમકે, જે મધ્યમ તીર્થંકર અને વિદેહ ક્ષેત્રમાં રહેતા તીર્થંકરના તીમાં રહેવાવાળા છે. તે સામાયિક ચારિત્રમાં, અને જે પ્રથમ Ō ચરમતીર્થંકરના તીવ છે તે છેદાપસ્થાપનીય ચારિત્રમાં સ્થિત રહે છે. જે પ્રતિપન્ન ચારિત્રી છે તેની સ્થિતિ ઉપશમ શ્રેણીમાં સૂક્ષ્મસાંપરાય, એવા યથાપ્યાત ચારિત્રમાં થાય છે. તીની અપેક્ષા જીનકલ્પિયાની સ્થિતિ નિયમથી તીમાં જ થાય છે, તીના વ્યવચ્છિન્ન થવાથી નહી'. પર્યાય, આગમ અને વેદ આ પણ સ્થિતિના ભેદ છે. સ્થવિરકલ્પ ઔર જિનકલ્પ કા દશ પ્રકાર કા વર્ણન સ્થવિરકલ્પિએના અને જીનકલ્પિયાના કલ્પ દશ પ્રકારના છે. ૧ ચેલકય, ૨ ઔદ્દેશિક, ૩ શખ્યાતરપિન્ડત્યાગ, ૪ રાજપિન્ડત્યાગ, ૫ કૃતિકમઁ, ૬ મહાવ્રત, છ પુરૂષજ્યેષ્ઠતા, ૮ પ્રતિક્રમણુ ૯ માસકલ્પ, ૧૦ પશુકલ્પ ( વર્ષાક૫) આ કલ્પેમાં મધ્યમતી કરના તીથૅવતી' સાધુઓના ચાર કલ્પ અવસ્થિત હાય છે–નિયમથી પાળવાના હોય છે. તે ચાર આ છે– શય્યાતરપિન્ડત્યાગ, કૃતિક, મહાવ્રત, પુરૂષ જ્યેષ્ઠતા. બાકીના છ કલ્પ એમને માટે અનવસ્થિત છે. ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૨૧ Page #136 -------------------------------------------------------------------------- ________________ આલય વર્ણન ઓર ઉસ વિષયમેં સોમદેવ મુનિ કા દ્રષ્ટાંત પ્રથમ તિર્થંકર અને અંતિમ તીર્થંકરના તીર્થમાં રહેવાવાળા જે સાધુ છે, તેમને માટે તે આ દશ પ્રકારના કલ્પ અવસ્થિત જ છે.–અવશ્ય પાળવા ગ્ય જ છે. આલય જે પ્રથમ ક૯પ છે તે બે પ્રકારના છે. ૧ મુખ્ય, ૨ ઔપચારિક, કટીબંધન રજોહરણ અને સદરકમુખવર્સિકાના સિવાય અન્ય વસ્ત્રને પરિત્યાગ કરવો આ મુખ્ય આચૅલય છે, આ જિનકલ્પિક વિશેષોમાં હોય છે. ઔપચારિક જે આલય છે તે સ્થવિરકત્યિએને હોય છે. કેમકે, સ્થવિરકલ્પી સાધુ હોય છે તે કલ્પનીય, એષણીય, જીર્ણ, ખંડિત અને મલીન, વસ્ત્ર રાખે છે. જે નવીન વસ્ત્ર મળે તે પણ ઓછા મૂલ્યનું હોય તે જ લે છે. લૌકિકજન જે પદ્ધતિથી વસ્ત્રોનું પરિધાન કરે છે એ પદ્ધતિથી તેઓ વસ્ત્ર પરિધાન કરતા નથી. પરંતુ અન્ય પ્રકારથી જ એને પહેરે છે આ માટે ચલના સદભાવમાં પણ તે અલક જ કહેવાય છે. શંકા જીર્ણ ખંડિત, આદિ વસ્ત્રોના સભાવમાં જો દુનિયાને અલક માનવામાં આવે તે જે દરિદ્રી જન છે, જેની પાસે જીણું ખંડિત આદિ વસ્ત્ર છે. તેને પણ અલક કહેવા જોઈએ? પરંતુ તેને તે અલક નથી કહેવામાં આવતા ? ઉત્તર–દરિદ્રી જે જીણું શીર્ણ વસ્ત્ર ધારણ કરે છે, તે ધર્મ બુદ્ધિથી નહીં, પરંતુ તેને નવીન સારા મૂલ્યવાળા વસ્ત્રો મળતાં નથી,-એને એની પાસે અભાવ છે તેથી એના અભાવમાં તેણે તે પહેરવાં પડે છે, પરંતુ પહેરવા ચાહતા નથી. આ માટે તે અચેલક કહેવાતાં નથી. કેમ કે તેને ભાવથી તદ્વિષયક મૂછ પરિણામની અનિવૃત્તિ છે. માટે પરિજીર્ણ વસ્ત્રોના સદૂભાવથી દરિદ્રીમાં અચેલકત્વને વ્યવહાર થતો નથી. મુનિયાને તદ્વિષયક મમતામૂછ નથી. કેમ કે, કઈ દાતા તેમને બહુમૂલ્ય વસ્ત્રપ્રદાન કરે છે. અને તે વસ્ત્ર જે પ્રમાણે પેત નથી હોતું-પ્રમાણથી બહિબૂત હોય છે તે તે તેને ગ્રહણ કરતા નથી. પરંતુ જીર્ણ ખંડિત વસ્ત્ર જ ગ્રહણ કરે છે. જો કે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૨૨ Page #137 -------------------------------------------------------------------------- ________________ નવીન વસ્ત્ર આપે છે તે તે અલ્પમૂલ્યવાળું અને પ્રમાણપત હોય તે જ લે છે. એ લેવાનું પણ તેઓ એ ખાતર આવશ્યક માને છે કે, એના શ્રત ચરિત્ર ૩૫ ધર્મનું ઉપકરણ છે. મૂછ પરિણામથી તેને એ ગ્રહણ કરતા નથી. કેમ કે એનામાં એના માટેની ભાવનાને અભાવ છે. આ માટે મુનિયામાં અલકત્વને વ્યવહાર વાસ્તવિક જ છે. જે મધ્યમ તીર્થંકરના તીર્થવતી સાધુ છે. એમનામાં અચેલકત્વ અનવસ્થિત છે. આ માટે તેને લાલ, પીળા આદિ રંગથી રંગેલાં તથા બહુમૂલ્ય વસ્ત્રોના પરિવર્જનને કેઈ નિયમ નથી. કેમ કે એ મમતાથી રહિત હોય છે. પ્રથમ ચરમ તીર્થંકરના તીર્થવતી મુનિ છે. એને તો પ્રણે પેત તથા સ્વલ્પ મલ્યવાળાં વેત વસ્ત્રો પરિધાન કરવાને જ નિયમ છે અને તે ગ્રહણ કરવાને નિયમ કેવળ ધર્મ બુદ્ધિથી જ છે. મૂછ પરિણામથી નહીં. આથી વસ્ત્રોના સભાવમાં પણ એમનામાં અચેલકતા છે જ, સ્થવિરકલ્પીને માટે વસ્ત્રોને ધારણ કરવાની વ્યવસ્થાને ઉલ્લેખ આચારાંગસૂત્ર એને બૃહત્કલ્પસૂત્ર આદિ આગમાં જાણી શકાય છે. આને માટે આચારાંગસૂત્ર બીજા ગ્રુતસ્કંધના ૧૪ મા અધ્યયનને જોઈ લેવું જોઈએ. તથા બૃહત્કલ્પસૂત્રના ત્રીજા ઉદ્દેશને જોઈ લેવો જોઈએ. સ્થાનાંગસૂત્રમાં ભગવાને પાંચ કારણેને લઈ અચલકતાને પ્રશસ્ત પ્રતિબંધિત કરેલ છે. पंचहि ठाणेहिं अचेलए पसत्थे भवइ । तं जहा अप्पा पडिलेहा, १ लाघविए पसत्थे २ रूवे वेसासिए ३ तवे अणुण्णाए ४ विउले इंदियनिग्गहे ५ ॥ પાંચ કારણોથી ભગવાને અલકતાની પ્રશંસા કરેલ છે. જનકલ્પી વિશેષમાં જે અલકતા કહેવામાં આવી છે. તે વસ્ત્રના અભાવથી જ કહેવામાં આવી છે. તથા સ્થવિરકપિમાં જે અલકતા કહેવામાં આવી છે તે કેવળ અલ્પમુલ્યવાળા પ્રમાણે પેત જીર્ણ, મલીન વસ્ત્રોને ગ્રહણ કરવાની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. આ વાત તીર્થકરોની પરંપરાથી પ્રશંસિત થતી ચાલી આવેલ છે કલ્પિત નથી. આ પાંચ રસ્થાન–કારણ આ છે. અ૮૫પ્રતિલેખના પ્રતિલેખનીય વરની અલ્પતાથી પ્રતિલેખના પણ અલ્પ જ થશે. અ૫ સમય સાધ્ય થશે. આથી સ્વાધ્યાય આદિમાં અંતરાય આવી શકતું નથી. આ અપેક્ષાથી અચેલકતા પ્રશસ્ત કહેવામાં આવેલ છે. (૧) આ રીતે લાઘવની અપેક્ષા પણ અલકતા પ્રશસ્ત રહી છે. કેમ કે, વમાં જે લઘુતા છે તે પરિણામ મૂલ્ય અને સંખ્યાની અપેક્ષાથી છે. આ દ્રવ્યની અપેક્ષા લઘુતા છે. ભાવની અપેક્ષા આ લઘુતામાં સાધુના રાગાદિકને અભાવ છે.(૨) વૈશ્વાસિક રૂપની અપેક્ષા આ આચેલકતા એ માટે પ્રશસનીય થઈ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૨૩ Page #138 -------------------------------------------------------------------------- ________________ છે કે, જ્યારે કેઈ એ વેશ જુએ છે “મુખ ઉપર દેરા સાથેની સુખવચિકા બાંધેલ છે. સફેદ ચલપટ્ટો પહેરેલ છે. સફેદ ચાદર ઓઢેલ છે, જે હરણ ધારણ કરેલ છે. ભિક્ષા માટેના પાત્ર ઝોળીમાં ઢંકાયેલ હાથમાં છે. મસ્તક ખુલ્લું છે. પગમાં પગરખાં, મજા આદિ નથી, ઈર્ષા સમિતિ આદિ પાંચ સમિતિઓથી યુક્ત છે. ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત છે.” સાધુને આજ વેશ છે. અને આવા વેશવાળા આ સાધુ છે, એવું તુરત જ સમજાઈ જાય છે. તથા જીનકપિઓનો એ વેષ છે કે તે પિતાના મોઢા ઉપર દેરાથી સફેદ મુખવસ્ત્રિકા બાંધે છે. રજોહરણ રાખે છે, અને કટિબંધન વસ્ત્ર રાખે છે. એને જોતાંની સાથે જ જેનાર સમજી જાય છે કે એ જીનકલ્પિ સાધુ છે, આ પ્રકારને સાધુને વેષ લેકમાં વિશ્વાસ જનક હોય છે. અને તે એ માટે કે, આ વેષ નિસ્પૃહતાનો સૂચક હોય છે. (૩) તપની અપેક્ષા આ આ. લકતા એ માટે પ્રશંસનીય બની છે કે જેમાં સકલ ઇંદ્રિના સંગાપન રૂપ તપ જીનેન્દ્ર ભગવાનથી અનુજ્ઞાત છે. (૪) તથા તેમાં મહાન ઇંદ્રિય નિગ્રહ થાય છે. કેમ કે ઉપકરણ વગર સ્પર્શન ઇંદ્રિયને પ્રતિકૂલ શીતવાત, આતપ, આદિ સહેવાં પડે છે, આનાથી ઇંદ્રિયે કાબુમાં રહે છે. દષ્ટાંત–દશપુર નામના નગરમાં એક સમદેવ નામને બ્રાહ્મણ હતા, તેની સ્ત્રીનું નામ રૂદ્રમાં હતું. તે જીનેન્દ્ર ભગવાનની આજ્ઞાની અરાધિકા હતી. સમદેવને બે પુત્રો હતા. મોટા પુત્રનું નામ આર્ય રક્ષિત અને નાના પુત્રનું નામ ફલ્યુરક્ષિત હતું. આર્ય રક્ષિત પિતાની પાસે શાનું અધ્યયન કરીને અધિક વિદ્યાપ્રાપ્તિની અભિલાષાથી દશપુરથી પાટલીપુત્ર રવાના થયે, ત્યાં પહોંચીને તેણે સાગે પાંગ ચારે વેદોનું અને ચૌદ વિદ્યાનું ખૂબ અધ્યયન કર્યું. જ્યારે તે પારંગત બની ચૂક્યું ત્યારે તે પાટલીપુત્રથી પિતાને ગામ પાછો આવ્યો. દશપુરના રાજાને જયારે તેના આવવાના સમાચાર મળ્યા એટલે તેણે તેના સ્વાગતની ખૂબ તૈયારી કરી. આર્ય રક્ષિત જ્યારે નગરની સમીપ પહોંચે, તે સમયે રાજા તેને નગરમાં પ્રવેશ કરાવવા તેની સામે ગયા. હાથી ઉપર બેસાડીને ઘણાજ સન્માન પૂર્વક રાજાએ તેને નગરમાં પ્રવેશ કરાવ્યો. રૂપું, તેનું વિગેરેના નજરાણુથી રાજાએ તેને ખૂબ સત્કાર કર્યો. આ રીતે નગર નિવાસીઓએ પણ રાજાને સાથ આપ્યો. સારી રીતે આદર સત્કાર મેળવીને આરક્ષિત પોતાને ઘેર પહોંચે. માતા પિતાને નમસ્કાર કર્યા. વિદ્યાની પ્રાપ્તિથી રાજા તથા અન્ય નગરવાસીઓથી સન્માનિત પિતાના પુત્રને જોઈ પિતા તેના દિલમાં ખૂબ જ હર્ષિત બન્યા, માતાએ આ વિષયમાં પિતાને હર્ષ પ્રગટ કર્યો નહીં જ્યારે આર્ય રક્ષિત માતાની આ પ્રકારની સ્થિતિ જોઈ તે તે બે કે, હે માતા ! શું કારણ છે કે તમે આ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૨૪ Page #139 -------------------------------------------------------------------------- ________________ સમયે મારી આ પ્રકારની સ્થિતિથી હર્ષિત થતાં નથી? પુત્રનું વચન સાંભળીને માતાએ કહ્યું, કે હે પુત્ર ! મને હર્ષ થતું નથી તેનું કારણ એ છે કે, જીવનઘાતના હેતુભૂત અનેક વેદાદિ શા ભણવાથી તને શું લાભ થશે? બેટા ! તું મને એ તે બતાવ કે તે દૃષ્ટિવાદનું પણ અધ્યયન કર્યું છે ? મને ત્યારે જ હર્ષ થાય કે જ્યારે તું દષ્ટિવાદને જ્ઞાતા બને. માતાનું આ પ્રમાણેનું વચન સાંભળીને અર્યરક્ષિતે માતાને પૂછયું, માતા ! તું મને જે ભણવાનું કહે છે તે દષ્ટિવાદ શાસ્ત્ર કયાં છે ? માતાએ કહ્યું, સાંભળ! એક ઈબ્રુવાટક નામનું ગામ છે, તેમાં તેસલી પુત્ર નામના એક આચાર્ય વિચરે છે તેમની પાસે આ શાસ્ત્ર છે, જેથી તું ત્યાં જા અને તેની ખૂબ સેવા કર તથા એની આજ્ઞાનુસાર રહે છે તેઓ તને આ શાસ્ત્રનું અધ્યયન કરાવી દેશે. આર્યરક્ષિતે માતાનું આવું હિતવાળું વચન સાંભળીને કહ્યું, મા ! હું આવતી કાલે આ શાસ્ત્રનું અધ્યયન કરવા માટે તેમની પાસે જઈશ, રાત્રે જ્યારે અર્યરક્ષિત સુવા માટે પિતાના સ્થાન ઉપર ગયે અને શાંતિથી સુઈ ગયે. જ્યારે તે ઉઠ ત્યારે તેણે વિચાર કર્યો કે, માતાએ જે કાંઈ કહ્યું છે તે અક્ષરશઃ સત્ય છે. કારણ કે તે શાસ્ત્ર તત્વજ્ઞાનને બાધ આપનાર છે, એ હકિકત તેના નામ ઉપરથી જ જણાઈ આવે છે. સવાર થતાં તે ઘરથી બહાર નીકળી ઈક્ષુવાટક ગામની તરફ ચાલતે થયે માર્ગમાં તેને દશપુરનગરની પાસેના ગામમાં રહેવા વાળે અને પોતાના પિતાને મિત્ર એક બ્રાહ્મણ મળી ગયે. તે બ્રાહ્મણ હાથમાં લે ઈશુદંડ લઈને આવતું હતું કુશળ સમાચાર પૂછયા બાદ તેણે આર્ય રક્ષિતને કહ્યું કે, ભાઈ! આ લ ઈક્ષુદંડ તારા માટે જ લાવ્યો છું. માટે તું તેને સ્વીકાર કર. આરક્ષિતે કહ્યું, ઠીક છે. આપ આ દંડ મારી માતાના હાથમાં આપીને કહેજે કે, હું આ ૯ ઈક્ષુદંડ આર્ય રક્ષિત માટે લાવ્યું હતું, તે મને માર્ગમાં મળ્યું હતું અને તેણે આ દંડ તમને આપવાનું કહ્યું છે. અને એ પણ કહેજે કે માર્ગમાં એને પહેલવહેલે હું જ મળ્યો હતો. આર્ય રક્ષિતના વચનાનુસાર તે બ્રાહ્મણે તેવું જ કર્યું. માતાએ હા ઈક્ષુદંડ પ્રાપ્ત કરી એ શુકનથી એવું અનુમાન લગાવ્યું કે, તેને જે આ લા ઈક્ષુદંડ રસ્તામાં ચાલવા સમયે મળેલ છે એથી એવું જ્ઞાત થાય છે કે, સાડાનવ પૂર્વનું અધ્યયન કરી શકશે. આર્યરક્ષિતે પણ આની પ્રાપ્તિ શુભ શુકન સ્વરૂપ છે તેવું જાણીને ઘણું આનંદની સાથે ઈશુવાટકની તરફ ઝડપથી ચાલવા માંડયું. ત્યાં પહોંચતાં જ તે ઉપાશ્રયમાં ગમે તેટલીપુત્ર આચાર્યને વંદન કરી ત્યાં બેસી ગયે. આચાર્યશ્રીએ તેને પૂછયું, તમારું નામ શું છે? શું કારણથી અહિં આવ્યા છે ? આર્ય રક્ષિતે પોતાનું નામ આપીને આવવાનું પ્રયોજન જણાવી દીધું. આચાર્યશ્રીએ જ્યારે એવું જાણ્યું કે, “આ દષ્ટીવાદના અધ્યયન માટે અહિં આવેલ છે. ત્યારે આચાર્યશ્રીએ તેને કહ્યું કે, દષ્ટિવાદનું અધ્યયન જ્યારે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૨૫ Page #140 -------------------------------------------------------------------------- ________________ તમે મારી પાસે દીક્ષા ધારણ કરશેા ત્યારે જ કરાવવામાં આવશે. આ રક્ષિતે દીક્ષા ગ્રહણ કરવાનુ સ્વીકાર્યું, માતાએ પણ તેને દીક્ષા લેવાની અનુમતિ પહેલાંથી આપી, હતી. આ રક્ષિતે મુનિદોક્ષા ધારણ કરી શ્રાવકોએ મળીને તેને માટે મુનિવેષને ચેાગ્ય સદોરકસુખવસ્તિકા, રજોહરણ તથા વજ્રપાત્રાદિક પ્રદાન કર્યાં. આચાર્ય ની પાસે રહીને આ રક્ષિતે ઉપાંગ સહિત અગ્યાર અગાનુ અધ્યયન કરી દૃષ્ટિવાદનું પ્રથમ પરિકમ નામનું અધ્યયન તથા દ્વિતીય સૂત્ર નામનું અધ્યયન શીખી લીધું. ખાકીના દૃષ્ટિવાદને શીખવા માટે પછી તે ત્યાંથી તેાસલીપુત્રાચાર્યની અનુમતિથી વજાસ્વામી સમીપ જવા માટે ઇચ્છા કરી. જ્યારે તે તેની પાસે જઈ રહ્યો હતા ત્યારે વચમાં માર્ગોમાં ઉજ્જૈન નગરી આવી. ત્યાં એ સમયે ભદ્રગુપ્તાચાર્યની અત્યક્રિયા રૂપ નિર્યાપના કરી. આચાર્ય અંત સમયે તેને એ કહ્યું કે, તમે રાત્રીમાં વાસ્વામીની સાથે રહેશે નહીં. કારણ કે, રાત્રે તેની સાથે રહેવાવાળાનું મૃત્યુ થાય છે. આચાર્યના આ વચનને હૃદયમાં રાખીને ત્યાંથી નીકળી પાસેના કોઇ ગામે બહાર અગીચામાં રાત્રી રાકાયા. આ તરફ વજ્રસ્વામીએ રાત્રીના છેલ્લા પ્રહરે એક એવુ સ્વપ્ન દેખ્યું કે, કોઈ આવી રહેલા શિષ્યે મારા પાત્રમાંથી સાવશિષ્ટ(કઈક અકી રાખીને) ખીર પીઇ લીધેલ છે. આ તરફ આય રક્ષિત પ્રભાતકાળમાં કોઈ બીજા ઉપાશ્રયમાં પેાતાનું ઉપકરણ રાખીને અને સ્થાન નિશ્ચિત કરીને વઢના નિમિત્તે વાસ્વામી પાસે પહોંચ્ચા. એ સમયે વસ્વામી રાત્રીના છેલ્લા પ્રહર જોયેલા સ્વપ્નના વિચાર કરવામાં મગ્ન હતા. વજ્રસ્વામીએ કુશળ પ્રશ્ન ખાદ રાત્રીમાં ખીજા સ્થળે રોકાવાનું કારણ આ રક્ષિતને પૂછ્યું. આયરક્ષિતે કહ્યું કે હું ભદ્રગુપ્તાચાર્યના અનુશાસનથી ખીજા ઉપાશ્રયમાં કાચા . તે સમયે વાસ્વામીએ પેાતાના ઉપયાગના બળથી આ રક્ષિતનું ખીજા ઉપાશ્રયમાં રાત્રે રાકવાનું શું કારણ છે” આ વાત સારી રીતે જાણીને આ રક્ષિતને કહ્યું, ભદ્રગુપ્તાચાર્ય જે કહ્યું છે, તે ચુંક્ત જ કહ્યું છે. બાદમાં આરક્ષિત વસ્વામીથી નવ પૂર્વનું અધ્યયન આનંદથી શીખી લીધું. પરંતુ દશમા પૂર્વના કેટલાક અધિકાર જ્યારે તે શીખી રહ્યો હતા ત્યારે તે અરસામાં તેના નાનાભાઈ ફલ્ગુ રક્ષિત દશપુરથી પુત્રને વિરહ અનુભવતી માતા દ્વારા પ્રેરિત મની તેને ખેલા વવા માટે ત્યાં આવી પહેાંચ્યા. આ રક્ષિતે તેને સમજાવીને પ્રતિમાધિત કરી ત્યાંજ દીક્ષિત ખનાન્યેા. એક દિવસની વાત છે કે, આરક્ષિતે વજ્રસ્વામીને પૂછ્યું કે ભઈત દૃષ્ટીવાદમાં દસમું પૂર્વ પુરૂ' થવા માટે હવે કેટલેા સમય બાકી છે? આ સાંભળીને વાસ્વામીએ કહ્યું કે, વત્સ ! દશમું પૂર્વ તા સમુદ્ર સમાન છે, આમાંથી તે' તેા માત્ર હજુ ખીંદુ જેટલું જ શીખેલ છે. વાસ્વામીની આ વાત સાંભળીને તેનૢ મન કાંઈક ખિન્ન થઇ ગયું અને કહેવા ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૨૬ Page #141 -------------------------------------------------------------------------- ________________ લાગે, ભદન્ત! હવે હું આનાથી આગળ શીખી શકું તેમ નથી. વાસ્વામી દશમું પૂર્વ પિતાના હૃદયમાં જ અવસ્થિત રહેશે તેવું જાણીને ચુપ રહ્યા. આર્યરક્ષિત વજીસ્વામી ગુરુની આજ્ઞાથી ફલ્યુરક્ષિતની સાથે વિહાર કરી દશપુર નગરમાં આવ્યા. વજસ્વામીએ પિતાની આયુ અલ્પ જાણીને વિહાર કરવાના સમયે સુશિષ્ય આર્ય રક્ષિતને આચાર્ય પદ અપી દીધુ. આચાર્ય આર્યરક્ષિત પિતાની માતા, બહેન, વગેરે સંસારી સંબંધીઓને પ્રતિબંધિત કરીને તેઓને દીક્ષા આપી દીક્ષિત કર્યા. પિતાના સંસારિક પિતા સમદેવને પણ સમજાવ્યા પણ તેઓને પ્રતિબંધ કરવા છતાં પણ તેમણે દીક્ષા ગ્રહણ ન કરી. આચાર્ય આર્ય રક્ષિત તેમને અનેકવાર ઘણું ઘણું કહ્યું કે, તમે દીક્ષા લઈ લે. પરંતુ તેઓએ સાધુવેશ અંગિકાર જ ન કર્યો. કહેવા લાગ્યા કે, વસ્ત્રની જેડી, યજ્ઞોપવિત, કમંડળ, છત્ર, અને પાદુકા છોડ્યા શિવાયજ હું દીક્ષા ગ્રહણ કરીશ. પિતાના પિતા સેમવની આ વાત સાંભળીને આર્ય રક્ષિત આચાર્યે તેમની વૃદ્ધાવસ્થામાં તારવાની ભાવનાથી પૂર્વજ્ઞાનનો ઉપયોગ આપી પિતાના આગમ વિહારી હોવાથી તેવા રૂપથી દીક્ષિત બનાવ્યા. કોઈ એક સમયની વાત છે કે ગૃહસ્થાનાં બાળકો સાધુઓની વંદના નિમિત્તે સાથે મળીને આવ્યા. આચાર્ય એ સમયે કેઈ બીજી જગ્યાએ ગયા હતા. સાધુઓએ ઈશારાથી દરેકને વંદના કરવા માટે તે બાળકને કહ્યું. તે તે સઘળા બાળકે કહેવા લાગ્યા કે, અમે બધા આ છત્રધારી મુનિને છોડીને બાકી સમસ્ત સાધુઓને વંદના કરીએ છીયે એમ કહીને તે સઘળા બાળકે છત્રધારી મહારાજને છોડીને બીજા બધાને વંદના કરવા લાગ્યા. સોમદેવ મુનિએ બાળકને જ્યારે આ પ્રકારને વહેવાર જે તે બેલ્યા કે હે બાળકે! તમે મારા આ પુત્રે તેમજ સંબંધીઓને વંદના કરી તે મને કેમ વંદના કરી નહીં ? શું મેં મુનિદીક્ષા ધારણ નથી કરી? બાળકેએ તેની આ વાત સાંભળીને તરત જ નિસંકેચથી જવાબ દીધું કે, જે મુનિદીક્ષા લે છે તેઓ છત્રધારી હેય છે ખરા ? બાળક આ પ્રમાણે કહીને ચાલ્યાં ગયાં એવા સમયે બહાર ગયેલા આર્યરક્ષિત આચાર્ય આવી પહોંચ્યા. આચાર્યને આવેલા જોઈને મદેવ મુનિએ તેમની પાસે જઈને કહ્યું. પુત્ર જુઓ તે ખરા! બાળકો પણ મારી હાંસી મજાક કરે છે. કહે છે કે, મુનિ કયાંય છત્રધારી હોય છે ખરા! આથી આ છત્રની હવે મને જરૂરત નથી એમ કહીને એમદેવે તે છત્રનો પરિત્યાગ કરી દીધું. આ પ્રમાણે ક્રમે ક્રમે તેમણે ગ્રહણ કરેલી વસ્તુઓથી પિતાની મુનિ અવસ્થામાં હાંસી થતી જાણીને તેમણે તીજોટા સિવાય બીજી સમસ્ત જઈ આદિ વસ્તુઓને પરિત્યાગ કરી દીધું. એમ છતાં પણ છેતીના રાખવાથી લકે તેમને ઉપહાસ કરતા હતા. છતાં પણ તેઓ તેને છોડી શક્યા નહીં. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧ર૭ Page #142 -------------------------------------------------------------------------- ________________ એક વખતે એક સાધુ અનશનથી કાળધર્મ પામ્યા, આર્ય રક્ષિત આચાર્ય સમદેવ મુનિને ધંતી છેડાવવાના ભાવથી સાધુઓને કહ્યું કે, જે કઈ આ મૃત્યુ પામેલા સાધુને પોતાની કાંધ ઉપર લઈને જશે તેમના માટે મહાન નિજ રા થશે. આ વાત સાંભળીને સેમદેવ મુનિએ કહ્યું કે હે પુત્ર! શું આ કાર્ય કરવામાં નિર્જરા થાય છે? આચાયે કહ્યું કે, હા ! થાય છે. સમદેવે કહ્યું કે, તે હું એને કાંધ ઉપર ઉપાડીને લઈ જઈશ. આચાર્યે કહ્યું કે, જુઓ! આમ કરવામાં બહુ વિઘ્ન આવે છે. કેટલાક બાળકે દેખતાં જ તેમની પાછળ પડે છે, હસી ઉડાવે છે, તે આમાં શાન્તી ભાવ રાખવું પડે છે. ક્રોધ આવે ન જોઈએ તથા જે કાર્ય કરવાને આરંભ કર્યો છે તેને અન્ત સુધી નભાવવું પડે છે. જે આ બધા વિનેને સહન કરવા માટે આપ આપને શક્તિશાળી માનતા છે તે જ તેમાં શ્રેય છે. નહિંતર અમારા સઘળા લેકેનું તેમાં અનિષ્ટ થઈ જશે. આ પ્રમાણે સમજાવવાથી જ્યારે સેમદેવ સમજી ગયા ત્યારે તેમણે તે શબને ઉઠાવી પિતાની કાંધ ઉપર રાખી લીધું અને સાધુઓની સાથે ચાલ્યા. માર્ગમાં મરેલા સાધુને ઉપાડી જતા સમદેવને જોઈને બાળકેએ આચાર્ય આર્ય રક્ષિતના ઈશારાથી તેમની છેતી ખેંચી લીધી. પિતાની ધતી નીકળી ગયેલી જાણીને તેમને નગ્ન થવાના કારણે ઘણી લજાને અનુભવ થવા લાગ્યું. તેઓએ ઈગ્યું કે, આ મરેલા સાધુના શબને કાંધથી નીચે ઉતારી બાળકે પાસેથી મારી ધોતી છોડાવી લઉં જ્યાં તેઓ એવું કરવાને ઉદ્યત બન્યા એટલામાં જ સાધુઓએ કહેવાને પ્રારંભ કર્યો કે, તેને નીચે ન ઉતારો એક તરફથી આમ કહેવાયું એજ વખતે એ સાધુઓમાંથી એક સાધુએ ચલપટ્ટો તેને પહેરાવવા માટે અગાઉથી જ સાથે રાખેલ તે પહેરાવી દીધા. લજજાથી એ સાધુના શબને વહન કરતાં સેમદેવે નિર્જન વનમાં એ શબને માસુમ ભૂમિ ઉપર ઉતારી દીધું અને આચાર્ય મહારાજની સમીપ આવીને કહેવા લાગ્યા હે પુત્ર! આજ ઘણે ભારે ઉપસર્ગ ઉપસ્થિત થયા હતા, પરંતુ તમારા કથન અનુસાર મેં સઘળું કાર્ય યથાવસ્થિત સંપૂર્ણ કરેલ છે. આચાર્યો એજ વખતે એક મુનિને કહ્યું કે, છેતી લાવીને આમને આપી દે. આચાર્ય મહારાજની વાત સાંભળીને સેમદેવે કહ્યું કે, હવે છેતીથી બસ કરે. મારે હવે તેની આવશક્યતા નથી. જે કાંઈ જેવું હતું તે જોઈ લીધું છે. જેથી આ ચલપટ્ટોજ મારા શરીર ઉપર રહે એજ ભાવના છે. તથા હું આજથી નવીન વસ્ત્ર પહેરવાનું નથી. અને બીજા સાધુઓ દ્વારા વપરાયેલા વસ્ત્રોને હું અંગિકાર કરીશ. એક જ પ્રાવરણથી, એક જ ચોલપટ્ટાથી સંયમ યાત્રાને નિર્વાહ કરીશ. આ પ્રકારે સેમદેવ મુનિ વિહાર કરતા કરતા નવા વસ્ત્રોની આકાંક્ષા વગર તથા બીજા પ્રાવરણ ચાદર અને બીજા ચલપટ્ટાની અનિચછાથી જીર્ણ શીર્ણ વસ્ત્રથી દિનતા ન બતાવતા અચેલપરીષહ સહન કરતા રહ્યા. એક ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૨૮ Page #143 -------------------------------------------------------------------------- ________________ દિવસની વાત છે કે, ઠંડીના સમયે અત્યંત હિમ પડ્યું તે પણ તેઓએ બીજું બાવરણ કરવાની સ્વપ્નમાં પણ ઈચ્છા ન કરી. પરંતુ એક જ પ્રાવરણમાંજ ઉત્સાહ સંપન્ન ચિત્તથી અચેલ પરીષહને સહન કરીને તે સોમદેવ મહાત્માએ સમાધી ભાવથી કાળધર્મ પામી દેવલોક ને પ્રાપ્ત કર્યો. આ કથા કહેવાનું કેવળ એક જ પ્રયોજન છે કે, જુએ, એમદેવ મુનિએ પહેલાં અચેલપરીષહ ન સો પાછળથી પ્રતિબંધ પામતાં તેમણે એ પરીષહને અધિક ઉત્સાહથી સહન કર્યો. અન્ય સાધુઓએ પણ એમની માફક ચેલપરીષહ સહન કરવું જોઈએ (૧૩) અરતિપરીષહ જય કા વર્ણન ઔર ઉસ વિષય મેં અહંદમુનિ કા દ્રષ્ટાંત અલકમનીને શીતઆદિ સતાવે ત્યારે અરતિ પણ થવાનો સંભવ છે તેથી ૭મા અરતિપરીષહને સહન કરવા માટે સૂત્રકાર કહે છે. “જામાપુજામ” ઈત્યાદિ. અન્વયાર્થ–મણુકા રીયંતં-પ્રામાનુરામ રમા એક ગામથી બીજા ગામ તથા ઉપલક્ષણથી એક નગરથી બીજાનગર વિહાર કરતા અવિનં-વિન તથા અકિંચનપરિગ્રહ રહિત એવા બળનારં–શનર મુનિને કદાચ કાર્ડ જુણેજ્ઞા-અરતિ બનુરોન અરતિ-સંયમમાં અરૂચિ અર્થાત્ મેહનીય કર્મના ઉદયથી થનારી જે સંયમ અરૂચિ રૂ૫ આત્મપરિકૃતિ-તથા સંયમમાં અધૃતિ, જાગૃતિ થઈ જાય તે મુનિનું કર્તવ્ય છે કે, તે મુની તં પરિણ€ તિતિવલે-સંવરીષહું રિતિક્ષેત એ પરિષહને શાન્તીની સાથે સહન કરે “અરતિ રૂપ આ માનસિક પરિણતિનું ફળ ચિકણા કર્મબંધ રૂપ છે. અને તેનાથી જીવનું ચતુતિરૂપે સંસારમાં પરિભ્રમણ થાય છે. એવું સમજીને આ સંયમ વિષયક અરતિને સાધુએ મનથી પણ હટાવવી જોઈએ. સૂત્રકારે રામાન આ પદથી રાગાદિકની નિવૃત્તિ સૂચિત કરેલ છે. કવિ–આ પદથી મુનિને મમત્વ રહિત પ્રદર્શિત કરેલ છે. ગામગુ જ્ઞા આ પદથી શબ્દાદિક વિષયની પ્રબળતા પ્રગટ કરેલ છે. “તિતિ” આથી અણગારે પરીષહ સહિષ્ણુ બનવું જોઈએ તેમ કહ્યું છે. ૧૪ આ અર્થને દ્રઢ કરતા સૂત્રકાર કહે છે. કલર પિશ ઈત્યાદિ. અન્વયાર્થી—વિકો-વિરતઃ હિંસાદિક પાપથી વિરકત તથા સાવિત્રણ–રમતક્ષિતઃ નરકનિગોદાદિકના દુઃખના જનક એવા અશુભ ધ્યાનથી પિતાના આત્માની રક્ષા ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૨૯ Page #144 -------------------------------------------------------------------------- ________________ (C કરવાવાળા અથવા आयरक्षितः રત્નત્રય લાલરૂપ આય-આવકની રક્ષા કરવાવાળા–સંભાળ રાખવાવાળા નિગમે-નિમઃ તથા સાવદ્ય ક્રિયાના સેવનથી વર્જીત તે કવરશાંત: ક્રોધાદ્રિક કષાયના ઉપશમથી મન વચન અને કાય સંબંધી વિકારોથી રહિત મુળી–મુનિઃ સાધુ અરૂ વિઠ્ઠલો ખ્યિા-અતિ પ્રઋત ત્વા અતિના ત્યાગ કરી ધમે-ધર્મોનેધમરૂપી ઉદ્યાનમાં ચોરેલ એમાં સદા વિચરતા રહે. ,, આ અતિભાવ ધુળની માફક આત્માને મલીન કરે છે. વાદળાના સમૂહથી છવાયેલ અને ગાઢ અંધકારથી વ્યાપ્ત રાત્રિના સમાન એ વિવેકરૂપી સૂર્યને આચ્છાદિત કરે છે, અને અવિવેકરૂપી અંધકારની વૃદ્ધિ કરે છે. વજ્રની માફક જ્ઞાનાદિક ગુણુરૂપ પર્વત' ભેદન કરે છે. આ અતિભાવ અવિવેકી માણસના મનરૂપી વનમાં વિહાર કરનાર છે. કાળા સાપની માફક ડંશ દેવામાં તત્પર રહે છે, અને સુનિયાના સયમરૂપી પ્રાણુનુ હરણુ કરનાર છે. કુહાડારૂપે શ્રુત ચારિત્રરૂપી વૃક્ષનું એ મૂળસાથે ઉચ્છેદન કરે છે, કુપથ્ય આહારની માફ્ક ક અધરૂપી વ્યાધિને વધારનાર છે. આ પ્રમાણે વિચાર કરીને સાધુએ ધર્મરૂપી ઉદ્યાનમાં વિચરણ કરતા રહેવુ જોઇએ. ઉદ્યાન જેમ તેની અંદર કરનારાઓને આનંદ આપવાવાળુ છે તેજ પ્રમાણે ધર્મ પણ પોતાના આધારરૂપ સાધુ માટે આનંદનુ કારણ હેાય છે. તથા ઉદ્યાન જેમ પ્રતિપાલ્ય-રક્ષણ કરવાને ચેાગ્ય છે તેજ પ્રમાણે જીવનને સુંદર બનાવવાળા ધને પણ પ્રતિપાલ્ય-પાલન કરવાને ચાગ્ય છે. અથવા ધૂપથી સંતપ્ત બનેલા પ્રાણીયાને ઉદ્યાન જેમ શીતળતા આપે છે તેજ પ્રમાણે કરૂપી આ તાપથી સતપ્ત થયેલા પ્રાણીઓને માટે શાંતિના હેતુ હાવાથી અભિલષિત ફળને દેનાર ધર્માંતે એક ઉદ્યાન રૂપથી અહિં બતાવવામાં આવેલ છે. આ ઉદ્યાનમાં સમ્યકત્વ તે ભૂમિ છે. ગુપ્તિયેા કચારા છે, મિતિયા પાળા છે, ક્ષાન્ત્યાદિક ધર્માં વૃક્ષ છે, અને એ વૃક્ષોનું મૂળ વિનય છે, ભાવનારૂપ જળથી તે સદાય હર્યોભર્યો રહે છે. શ્રુતજ્ઞાન અને વિશાળ સ્કંધ છે, ધર્મ ધ્યાન તેમજ શુક્લધ્યાન એની શાખાઓ છે, ધ્યાનના ભેદ્ર એની પ્રશાખાઓ છે, ૩૨ યોગ સંગ્રહ તેના પાન, જ્ઞાનાક્રિક ગુણુ તેનાં પુષ્પ, સ્વર્ગ અને મેાક્ષની પ્રાપ્તિ એનાં ફળ સ્વર્ગ મેાક્ષ સંબંધિ સુખ તે એના રસ છે, આવા મનેાહર ધરૂપી બાગમાં સાધુનું એ કતવ્ય છે કે તેએ અતિને દુર કરી વિચરણ કરતા રહે. સ્વાધ્યાય અને શુભ ધ્યાનમાં પેાતાના આત્માપરિણતી ને લગાવતા રહે. ર. વિઠ્ઠલો જિલ્લા—આ પદથી એ સૂચિત કરવામાં આવે છે કે, મુનિચે આત્મખળથી યુક્ત રહેવું જોઇએ “વિદ્” આ પદથી મુનિમાં મળની જાગૃતી વિના વૈરાગ્યદશા આવી શકતી નથી. આથી વૈરાગ્યદશા દૃઢ બનાવવી જોઈ એ. ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૩૦ Page #145 -------------------------------------------------------------------------- ________________ ભાચરવિણર્ આ પદ્મથી એમ સૂચિત કરવામાં આવ્યું છે કે, આસ્રવના નિરાધ કરીને રહેવું જોઈ એ નિમે આ પદથી અતિ પરીષહુને જીતવાની યોગ્યતા પ્રાપ્ત કર્યા સિવાય મુનિઅવસ્થા આવતી નથી. કારણ કે, આ અવસ્થામાં નિરા૨ંભતા રહે છે. વખતે આ પદથી સૂચિત થાય છે કે, કષાયના નિગ્રહ કર્યો સિવાય આત્મામાં મુનિત્રત પાળવાની ચૈાગ્યતા આવતી નથી જેથી કષાયને નિગ્રહુ અવશ્ય કરવા જોઈએ. “ મુળી ' પદથી કષાયને નિગ્રહ કરવાવાળા ત્યારે જ ખની શકે છે કે, જ્યારે પ્રવચનનુ' રહસ્ય મનન કરનાર બની રહે. એમ કર્યો સીવાય આત્મા કાયાના નિગ્રહ કરી શકતા નથી. ધમ્મરામે આ પદથી સૂચિત કરવામાં આવેલ છે કે કષાયાના નિગ્રહ તેજ આત્મા કરવાને પરિણામ શાળી અને છે જે સંયમમાં રમણુ કરવાની ભાવના રાખતા હોય, તેના વગર નહીં. આથી સયમને રમણુનું સ્થાન મતાવેલ છે. રે આ પદથી મુનિએ સચમના વિષયમાં પ્રમાદ રહિત બનવું જોઈ એ એમ બતાવેલ છે, ભદન્ત ! દૃષ્ટાંત—અચળપુરમાં જીતશત્રુ રાજાને અપરાજીત નામના પુત્ર હતા. તેણે ધમતું શ્રવણ કરીને હાચાય પાસે દીક્ષા લીધી. એક સમયની વાત છે, કે શહાચાય પેાતાની શિષ્ય મંડળી સાથે વિહાર કરતા કરતા તગરાનગરીમાં પધાર્યાં. આ સમયે રાહુાચાયના સ્વાધ્યાય શિષ્ય આય રાહુ નામના આચાય ઉજ્જયિની નગરીમાં બિરાજમાન હતા. આ આ રાહે આચાય ના મુખ્ય શિષ્ય શ્રુતકીર્તિ પણ પેાતાના શિષ્ય પરિવાર સહિત એક ગામથી બીજે ગામ વિચરતા આ તગરા નગરીમાં રાહાચાર્યની પાસે પધાર્યા. રાહાચાર્યે શિષ્ટાચાર પછી શ્રુતકીર્તિ મુનિને પૂછ્યું, કહા ! ઉજ્જૈની નગરીમાં સાધુ મંડળ તે સુખ શાતામાં મીરાજમાન છે ને ? આ સાંભળી શ્રુતકિર્તી મુનિએ જવાબમાં કહ્યુ', દરેક સુખ શાતામાં બિરાજમાન છે, પરંતુ ત્યાંના રાજાના અને પુરેાહિતના પુત્ર સુનિયાને દુ:ખિત કર્યાં કરે છે. શ્રુતકીર્તિનું વચન સાંભળીને રહાચાર્યે પેાતાના શિષ્ય અપરાજીત મુનિને કહ્યુ કે, ઉજ્જૈની નગરીના જે રાજકુમાર છે તે તમારા સંસારીક ભાઈના પુત્ર છે. આ સમયે તેઓ ઉજ્જૈની નગરીમાં સાધુઓને કષ્ટ પહોંચાડી રહ્યા છે જેથી તમે તેને સમજાવવા માટે ત્યાં જાવ. આચાર્યના આદેશથી અપરાજીત મુનિ તગરાનગરીમાંથી શિષ્ય મંડળી સાથે વિહાર કરી ઉજ્જૈની નગરીમાં આ રાહુાચાયની પાસે આવી પહેાંચ્યા અને તેમને વંદન નમસ્કાર કર્યાં ખાદ ભિક્ષાના સમયે આચાર્યના આદેશથી અપરાજિત મુનિયે રાજમહેલમાં પ્રવેશ કર્યાં. ત્યાં તે અપરાજીત મુનિના સંસારીક ભાઈના પુત્ર રાજકુમાર તેમજ પુરોહિતપુત્રે તે મુનિને ઉપહાસપૂર્વક વના કરી. અપરા જીત મુનિના ત્યાંથી જવા ખાદ મુનિના ઉપહાસ કરવાથી આ બન્નેના પેટમાં એકદમ પીડા ઉત્પન્ન થઈ. ખન્ને જણા ખૂબ જોર જોરથી રાડા પાડવા લાગ્યા, ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૩૧ Page #146 -------------------------------------------------------------------------- ________________ રાજા અને પુરોહિત અને પેાતાના પિરવાર જનાના કહેવાથી પોતાના પુત્રોની દુઃખદ અવસ્થા જાણીને આ રાહાચાય ની પાસે આવ્યા. આચાર્ય મહારાજને વંદના કરીને અને તેમની સમક્ષ રાતાં રાતાં પ્રાર્થના કરવા લાગ્યા કે, હું ભદન્ત ! અમારા ઉપર પ્રસન્ન થાઓ, કૃપા કરે, અમારાં ખળકાની રક્ષા કરી, વિગેરે. આ રાહાચાર્ય કહ્યું, હે રાજન! આ વિષયમાં હું કાંઈ જાણતા નથી. મહેમાનરૂપમાં મહામુનિ પધાર્યા છે તેમની પાસે જાઓ અને તેમને કહે. આય રાહનાં વચન સાંભળી રાજા પુરેાહિતને સાથે લઇને અપરાજીત મુનિની પાસે ગયા. અને તેમને વંદના કરીને કહેવા લાગ્યા કે, હે ભદન્ત ! તમારા ભાઈના પુત્રને જીવતદાન આપેા. મુનિએ કહ્યું કે, હે રાજન ! રાજનીતિ એવા પ્રકારની છે કે, જ્યારે આપના પુત્ર સાધારણ જનતાને પણ અપરાધ કરે તે તેને માટે શિક્ષા છે તે મુનિરાજને પિડા પહોંચાડનારાઓ માટે રાજાએ જરૂર ધ્યાન રાખવુ જોઈએ. અપરાજીત મુનિની વાત સાંભળીને રાજાએ સમજી જઈ ને કહ્યું કે, મહારાજ ! હવેથી એવું નહી અને. આપ મારા આ અપરાધને ક્ષમા કરશ. રાજકુમાર અને પુરાહિ તના પુત્રે પણુ અપરાજીત મુનિની ક્ષમા માગી. ત્યાર બાદ ઉપદેશ સાંભળીને તે મને પ્રત્રજીત અન્યા. પ્રવ્રજ્યા લીધા પછી રાજપુત્રે શુદ્ધ ભાવથી ચારિત્રનું પાલન કર્યું, પરંતુ જે પુરોહિતના પુત્ર હતા તે જાતીના મન્નના કારણે સંયમનુ આરા ધન પૂર્ણ રીતે કરતા ન હતા અને પોતાના પેટની પીડાને યાદ કરતાં કરતાં અપરાજીત મુનિ ઉપર ક્રોધભાવ રાખતા હતા. અંતમાં એ અને ચારિત્રનું પાલન કરતાં કરતાં કાળધમને પામીને દેવલેાકમાં દેવ થયા. આ તરફ કૌશાંબી નામની એક નગરી હતી. એમાં તાપસ નામને એક હિંસક જીનવાન માણસ રહેતા હતા. તે લેાલવશે કરીને પેાતાના જ ઘરમાં સૂવર ( ભૂંડ ) રૂપે જન્મ્યા. પેાતાના પૂના મકાન આદિ જોઈ ને આ સૂવરના ખચ્ચામાં જાતિસ્મરણ જ્ઞાન થયું. એક દિવસની વાત છે. પુત્રાએ પેાતાના માપના શ્રાદ્ધ નિમિત્તે આ સૂવરને મારી નાખ્યું. ત્યાંથી મરીને ફરીથી પેાતાના એજ ઘરમાં સર્પ થયા. આ ભવમાં પણ તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પુત્રોએ પેાતાના ઘરમાં આમ તેમ ઘુમતા સર્પને જ્યારે જોચા ત્યારે તેને મારી નાખ્યા. મરીને ત્રીજાભવમાં પોતાના પુત્રના પુત્ર (પૌત્ર) તરીકે જન્મ્યા. પિતાએ તેનુ' નામ અશાકદત્ત રાખ્યુ. આ અવસ્થામાં પણ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. આથી તેણે મૌનવ્રત ધારણ કરી લીધું. પહેલા ભવમાં જે મારી પુત્રવધૂ હતી તે આ ભવમાં મારી માતા થઈ છે તા કેવી રીતે હું માતા કહીને ખેલાવું. જે મારા પુત્ર હતા તે અત્યારે મારા બાપ થઈ ગયેલ છે તેથી હવે તેને પિતા તરીકે કેમ સાધન કરૂં ? એમ મનમાં વિચાર ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૩૨ Page #147 -------------------------------------------------------------------------- ________________ કરીને તે બાળકે મૂંગાપણું રાખવાનું યંગ્ય માન્યું. માતા પિતાએ જ્યારે બાળકની આ સ્થિતિ જોઈ ત્યારે તેનું મૂંગાપણું દૂર કરવા માટે અનેક પ્રયત્ન કર્યો પરંતુ તેનું મૂંગાપણું દૂર ન થયું. આથી લોકોએ તેનું નામ “મૂંગે” રાખ્યું. અને એજ નામથી તેને બોલાવવા લાગ્યા. એક વખત ચાર જ્ઞાનના ધારી સ્થવિરે પિતાના જ્ઞાનના ઉપયોગથી આ મૂંગાની પરિસ્થિતિ જાણીને તેને પ્રતિબંધિત કરવા માટે શિષ્ય મંડળી સાથે ત્યાં પધાર્યા. તેઓએ આ મૂંગાના ઘેર બે મુનિઓને મોકલ્યા. આમાંથી એક મુનિએ આ મૂંગાની આગળ સ્થવિરની શીખવેલી એક ગાથા ગાઈ તે ગાથા આ પ્રકારની છે. તાવ ? િિા ? કૂવા, રિવર બાળ ઘા मरिऊण सूअरोरग, जाओ पुत्तस्स पुत्तोति ॥१॥ આ ગાથા સાંભળીને તે મૂંગાને ભારે આશ્ચર્ય થયું. તેણે આ બન્ને સ્થવિરેને નમસ્કાર કરીને પૂછ્યું, “તમેએ મારી સૂવરની સ્થિતિથી માંડીને આજ સુધીની સમસ્ત પરિસ્થિતિ કેમ જાણી?” તેઓએ કહ્યું કે, “આ નગરના બગીચામાં અમારા ગુરુ મહારાજ પધાર્યા છે અને તેઓ તમારી સઘળી બીને જાણે છે.” મૂંગાએ જ્યારે આ જાણ્યું ત્યારે તે બને મુનિઓની સાથે બગીચામાં આવ્યો, અને તેણે બધા મુનિઓને નમસ્કાર અને વંદના કરી. ત્યાર પછી તેમની પાસેથી ધને ઉપદેશ સાંભળીને તે શ્રાવક બની ગયું અને મૂંગાપણાને છેડી દીધું. જાતિમાં કરવાવાળા પુરોહિત પુત્રને જીવ જે મરીને દેવની પર્યાયમાં ઉત્પન્ન થયે હતો તેણે હાથ જોડીને મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર શ્રીમંધર સ્વામી ની સમક્ષ એ પ્રશ્ન કર્યો કે, “હે ભગવંત! હું સુલભાધી છું કે દુર્લભબોધી છું” ભગવાને જવાબમાં કહ્યું કે, તમે દુર્લભધી છે. દેવે ફરી પ્રશ્ન કર્યો, હું અહિંથી ચ્યવીને ક્યાં ઉત્પન્ન થઈશ ? ભગવાને કહ્યું કે, કૌશાંબી નગરીમાં મૂંગાને ભાઈ થઈશ. ત્યાં તમને ધર્મની પ્રાપ્તિ મૂંગાથી થશે. આ પ્રકારની ભગવાનની વાણી સાંભળીને તે દેવ નમસ્કાર કરીને કૌશાંબી નગરીમાં તે મૂંગાની પાસે આવ્યા અને તેને ખૂબ દ્રવ્ય દઈને કહેવા લાગ્યા કે હું સ્વર્ગથી ચવીને તમારી માતાની કુંખે જન્મ ધારણ કરીશ. એ વખતે તેને અકાળે કેરી ખાવાને ભાવ (દેહદ) ઉત્પન્ન થશે. આ દેહદની સફળતા માટે સર્વ રૂતુઓમાં ફળ દેનાર આંબાના વૃક્ષને પહેલેથી જ કૌશાંબી નગરીની પાસે આવેલા પર્વતને નિજન પ્રદેશમાં મેં વાવી દીધેલ છે. જ્યારે તે દેહદથી વ્યાકુળ થઈને કેરીની માગણી કરે ત્યારે તારે તેને એ પ્રમાણે કહેવું કે, જે બાળક જન્મે તેને મને સોંપવાનું સ્વીકારે તે હું તમને કેરી લાવી આપું. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૩૩ Page #148 -------------------------------------------------------------------------- ________________ તમારી માતા જ્યારે તમારી આ માગણીને મંજુર કરે અર્થાત ગર્ભમાં રહેલા પુત્રને તમને સેંપી દેવાને સ્વીકાર કરે ત્યારે તમારે મેં તમને બતાવેલા આંબાના વૃક્ષ ઉપરથી કેરી લાવીને તેને આપવી. તથા તમારે એવા પ્રકારના પ્રયત્ન કરતા રહેવું કે જેનાથી મને જૈન ધર્મની પ્રાપ્તિ થાય. આ પ્રમાણે કહીને તે પુરહિત પુત્રને જીવ-દેવ અલેપ થઈ ગયે. કેટલાક સમય બાદ પિતાના આયુષ્યની સમાપ્તિ થવાથી તે દેવ સ્વર્ગલોકથી ચવીને મૂંગાની માતાના ગર્ભમાં ઉત્પન્ન થયા. તેની માતાને કેરી ખાવાનું મન થયું. મૂંગાએ પહેલેથી જ વ્યવસ્થા કરીને તેની કેરી ખાવાની ઈચ્છાને પૂર્ણ કરી. સમય જતાં પુત્રને જન્મ થયે. તેનું અહંદત્ત નામ રાખવામાં આવ્યું. અદત્ત કે જે પિતાને નાને ભાઈ થતું હતું તેને મૂંગાએ ખૂબ લાડ પ્યારથી રાખે. કેઈ કઈ વાર તે તેને સાધુઓની પાસે વંદના કરવા માટે લઈ જતું હતું. પરંતુ આ તે દુલભ બોધી હતે એટલે સાધુઓને જોઈને રેવા લાગી જતે આ પ્રમાણે બાલ્યાવસ્થાથી જ તેને પ્રતિબંધિત કરવા છતાં પણ તે બેધને પ્રાપ્ત કરી શક્યા નહીં. આ બાદ તેના મોટાભાઈ મૂંગાએ દીક્ષા ધારણ કરીને, સંયમનું પાલન કરીને, અંતમાં દેવ લેકમાં ઉત્પન્ન થયા. પિતાના સહદરને પ્રતિબંધિત કરવા માટે મૂંગાના જીવ દેવે તેના શરીરમાં જળદરની વ્યાધિ ઉત્પન્ન કરી. તે વ્યાધિ એટલા માટે ઉત્પન્ન કરી કે, જેઉં તે ખરે કે તે દુર્લભ બધી કે છે? પછી પિતે વૈદ્યનું રૂપ લઈને તેની પાસે આવીને કહેવા લાગ્યા કે, સમસ્ત રેગોને નિવારવાને ઈલાજ મારી પાસે છે. તે જળદરવાળા બાળકે કહ્યું કે, આપ મારા આ રોગને ઈલાજ કરે. વૈદે પ્રત્યુત્તરમાં કહ્યું કે જે કે તમારે આ રેગ અસાધ્ય છે. તે પણ એવી શરત ઉપર પ્રયત્ન કરું કે, તમે મારા આ કેથળાને જેમાં ઔષધીઓ ભરી છે તેને તમારા કાંધ ઉપર રાખીને મારી પાછળ પાછળ ચાલે. જળદર વાળાએ કહ્યું કે, તેમાં કઈ મોટી વાત છે. “આ મારો કોથળે ઉઠાવશે” એવું જાણી ને વૈદે ઈલાજ દ્વારા તેને વ્યાધિમુક્ત કરી દીધે વિદે પિતાની ઔષધીને કોથળે ઉઠાવીને ચાલવા માટે તેને આપ્યો. અહદત્ત તે કેથળાને કાંધ ઉપર રાખીને વૈદની પાછળ પાછળ ચાલવા લાગ્યા. કથળે દેવની માયાથી ચાલતાં ચાલતાં માગમાં ઘણે વજનદાર બની ગયો, આથી તે ઘણે જ થાકી ગયો અને આગળ ચાલવાની તેનામાં હિંમત ન રહી છતાં પણ તે વિચારવા લાગ્યું કે હું વચનથી બંધાયેલ છું માટે હવે આ ભારને હું કેવી રીતે છેડી શકું? અને જો કોથળાને ઉપાડીને હું આ વૈદ્યની પાછળ પાછળ ન ચાલું તે ફરી પાછો જળદરને ઉપદ્રવ થઈ જવા સંભવ છે. જેમ બને તેમ વા સમાન ભારે આ કેથળાને ઉપાડીને ચાલવામાં જ શ્રેય છે. મારા માથાના વાળ ઘસાઈ જાય તે પણ મારે કેથળાને ઉપાડીને ચાલવું જોઈએ. આ પ્રકારને વિચાર કરી માથા ઉપર કેથળે લઈને વૈદ્યની પાછળ પાછળ ચાલતો રહ્યો. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૩૪ Page #149 -------------------------------------------------------------------------- ________________ એ માયાધારી વૈદ્ય એ જળેાદરવાળાને મુનિની પાસે લઈ ગયા અને કહેવા લાગ્યા કે જો તમે દીક્ષા ધારણ કરી ત્યા તા હું તમને છેડી દઉં.... ભારથી હેરશન અનેલા તેણે વિચાર કર્યાં કે,-ઠીક છે દીક્ષા લેવાથી આ વજનને ઉઠાવવાના દુ:ખથી તેા ખચી જઈશ’ આમ વિચારી તેણે કહ્યું કે ભલે ! હું દીક્ષા લઈશ તે પછી તેને દીક્ષા અપાવી વૈદ્ય પેાતાના સ્થાને દેવલેાકમાં ચાલ્યા ગયા. દેવને પેાતાના સ્થાન ઉપર ગયેલા જાણીને તે દીક્ષાના પરિત્યાગ કરવા તૈયાર થયા. દેવે કરીથી તેને જળેાદરના રોગથી પીડિત બનાવ્યે અને વૈદ્યના સ્વરૂપથી આવીને પ્રતિ આષિત કર્યો. ફરીથી તે અરતિપરીષહથી ઉદ્વેગ પામીને સંયમ છેડવાની ઈચ્છા કરવા લાગ્યા. ફરી પાછા ધ્રુવે આવીને તેને પ્રતિબાધીત કર્યા અને આ સયમમાં સ્થિર મની રહે” એવા ખ્યાલથી તે દેવ પાતે તેની પાસે રહેવા લાગ્યા, એક સમય તે દેવે મનુષ્યના વેશ ધારણ કરીને ઘાસની ગાંસડી લઇ એક ગામમાં કે જ્યાં આગ લાગી હતી ત્યાં જવા લાગ્યા તે સમયે આરતી ભાવના ધારણ કરવાવાળા તે અદત્ત મુનિએ તેમને કહ્યું, કે, તમે કેવા મૂખ છે કે, આગથી મળી રહેલા ગામમાં ઘાસના ભારા લઈને જાવ છે ? આ સ્થિતિમાં તા કાઈ મૂખ પણ તે ગામમાં ઘાસના ભાર લઈને જવાની તૈયારી ન કરે. માટે તમારા જેવી સમજદાર વ્યક્તિએ એવું કામ કરવું આ સમયે સર્વથા અનુચિત છે. અદત્ત મુનિની આ વાતને સાંભળીને વે કહ્યું કે, પારકાને ઉપદેશ આપવામાં પંડિતાઈનુ પ્રદર્શન કરવાવાળા દુનિયામાં અનેક મનુષ્યા છે. તેમાંના તમે એક છે. હું તેા સમજુ છુ કે મારી અપેક્ષાએ તમે અધિક મૂખ છે. જે કલ્યાણના કારણભૂત એવા લીધેલા સંયમમાં અરતો ભાવ ધારણ કરીને, ક્રોધ, માન, માયા, લેાભ રૂપી અગ્નિથી પ્રજ્વલિત એવા સકળ અનર્થોના ઉત્પાદક એવા ગૃહસ્થાશ્રમમાં જવા માટે વારવાર મના કરવા છતાં પણુ સંયમ છેડવાની ઈચ્છા કરી છે. આ પ્રમાણે તે દેવના વચન સાંભળીને પણ અદત્ત મુનિએ અરતિપરીષહુના ત્યાગ સર્વથા ન કર્યાં. દેવે ખીજા પણ ઉપાય તેને સમજાવવા માટે કર્યાં. જેમ કાઈ એક દ્વિવસ અહૂદત્ત બહાર જઈ રહ્યા હતા ત્યારે દેવ પણ તેની આગળ આગળ ચાલવા લાગ્યા અને રસ્તા છેાડીને કુરસ્તે જવા લાગ્યા. તે માર્ગ કાંટાથી ભરેલ હતા. અને ઘાર જંગલ તરફ જતા હતા. તેની આ પ્રકારની ચાલ જોઈને અહુદત્ત મુનિએ કહ્યું તમે કેવા માણસ છે કે માના ત્યાગ કરી કુમાર્ગે જઈ રહ્યા છે. ત્યારે દેવે પણ અહુ દત્તને કહ્યું કે, તમે પણ કેવા આદમી છે કે, વિશુદ્ધ મેાક્ષ માના પરિત્યાગ કરી આધિ વ્યાધિ રૂપ કાંટાઓથી ભરેલા સંસારમામાં જવાને તૈયાર થઈ રહ્યા છે. આ પ્રકારે દેવે કહ્યું એટલે અદત્ત કહેવા લાગ્યા કે, સાચું કહેા તમે કાણુ છે ? દેવે અહુ દત્તની આ વાત સાંભળીને પેાતાના પૂર્વભવ સંબંધી ભૂંગાનું સ્વરૂપ દેખાડીને કહ્યું કે, હું મિત્ર! સાંભળેા. આપે પૂર્વભવમાં દેવ ભવ પ્રાપ્ત કરી મને કહ્યુ` હતું કે, ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૩૫ Page #150 -------------------------------------------------------------------------- ________________ જો હું દેવ ભવથી ચુત થઈશ તા તમારા સહદર અનીશ. આ માટે દેવ લાકમાં રહેવા છતાં પણ તમે મને જૈનધર્મના પ્રતિબંધ આપતા તમારા એ કથનના મેં એ સમયે સ્વીકાર કરી લીધા હતા જેથી મારી પ્રતિજ્ઞા અનુસાર હું તમાને પ્રતિખાષિત કરવા માટે અહિં. આવ્યે છું. આથી સંયમના અંગિકાર કરી તેમા વારંવાર અતિનુ સેવન ન કરવું જોઈએ. આ પ્રકારે તે મૂંગા દેવનાં વચન સાંભળીને અદત્તે કહ્યું કે, આમાં કયુ' પ્રમાણુ છે કે, હું પૂર્વભવમાં દેવ હતા. મૂંગા દેવે અદત્તની વાત સાંભળીને તેના વિશ્વાસ માટે દેવ ભવમાં ઉગાડેલું. આમ્રવૃક્ષ દેખાડીને અગાઉનું સઘળુ વૃત્તાંત કહી સંભળાવ્યું, આ બધું જોઈ જાણીને તેને જાતિસ્મરણ થયું. આના સારાંશ એ છે કે, અહુદત્તને પહેલાં ચરિત્રમાં અરતિ હતી પછી પ્રતિમાધિત થવાથી તેના ચરિત્રમાં રતિ આવી. આ વાતને જાણીને સઘળા મુનિઓએ જાણવું જોઇએ કે, આવેલ અરતિપરીષહુને નિવારી સંયમમાં રતિ રાખે. ॥ ૧૫ ॥ સ્ત્રી પરીષહ જય કા વર્ણન ઔર લાવણ્યમુનિ કા દ્રષ્ટાંત અતિના સદ્ભાવમાં મુનિને શ્રી પરીષહ ઉત્પન્ન થવાના સંભવ છે. તેથી સૂત્રકાર આઠમા સ્રી પરીષદ્ધ જીતવાનુ` કહે છે. સોસ—ઈત્યાદિ. અન્વયા — હોñમિ-હોદ્દે આ સંસારમાં નાગો-ફસ્થિત્રો-યાઃ ત્રિચા જે સિઓ છે, સ મનુલ્લાળ સંગો-ષઃ મનુષ્ચાનાં સંશઃ તે મનુષ્યાનુ ખ ંધન છે. જેમ મૃગેાનું બંધન જાળ આદિ માખીઓનું બંધન ગળફા આદિ છે, તે પ્રકાર સ્રિએ પણ પુરૂષોને બંધનરૂપ છે કેમ કે, સ્રિએ હાવભાવ આદિથી પુરૂષામાં વિષયાસક્તિ રૂપ રાગ ઉત્પન્ન કરે છે, તે વિષયરાગ ઉત્પત્તિ થવાથી પુરૂષ તેને વશીભૂત બની જાય છે. તેના વશ થવાથી તેનું નરક નિગેાદ આદિ દુતિ રૂપ સંસારમાં પતન અવશ્ય ભાવિ છે માટે સ્ત્રિઓ પુરૂષાનું ધન છે, આ માટે H-ચસ્ત જે મુનિદ્વારા ચાળિયા-તાઃ વિજ્ઞાતાઃ એ સર્વથા સ-પરિજ્ઞાથી આ ભવ તથા પરભવમાં અનંત દુઃખાના કારણ રૂપ જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પરિવત કરી દેવામાં આવે છે. તરૂ સામળ સુવું–સહ્ય શ્રામખ્ય મુક્તમ્ એવા મુનિનુ સાધું પણું સફળ છે. ભાવા—જે પ્રકાર મૃગ આદિ પશુએને પકડી રાખવા માટે જાળ આદિ અંધન પ્રસિદ્ધ છે. કેમ કે, તેના દ્વારા પરતંત્ર કર્યાંથી તે સ્વતંત્ર વિહારથી રહિત બની જાય છે અને અનેક પ્રકારની યાતનાઓ સહન કરે છે. આ રીતે પુરૂષનું અંધન સ્ત્રીઓ છે તેના વશમાં પડેલા પ્રાણી પરતંત્ર બનીને ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૩૬ Page #151 -------------------------------------------------------------------------- ________________ પેાતાની સ્વતંત્રતા, ચારિત્રમાં રમણતા ભુલી જાય છે અને તેનાથી અનંત નરક નિગેાદાદિકની વેદના સહન કરતા રહે છે, એટલા માટે જે સ્વતંત્ર થવાના અભિલાષી છે તે આ બંધનથી સદા દૂર રહે. જો કદાચિત આ બંધનમાં જકડાઈ પણ જાય તા તેનું કર્તવ્ય છે કે, તે પેાતાની જ્ઞાનશક્તિને જાગૃત કરી આ બધનથી મુક્ત થવાના પ્રયત્ન કરતા રહે. મધન તાકાઈ પણ આત્મા માટે શ્રેયસ્કર નથી. એવા ખ્યાલ કરી પ્રત્યેક મેાક્ષ અભિલાષીએ પુરૂષા જગાડી 'ધનથી મુક્ત થતા રહેવું જોઈએ. જીન સાધુઓએ આવે વિચાર કરી આ અનંત દુ:ખદાયી અંધનને જ્ઞ-પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના પરિત્યાગ કર્યાં છે. તેમનુ આ પ્રસ’શનીય પરિત્યાગ પૂર્વકનુ સચમ પાલન પ્રસ’શનીય છે, વંદનીય છે ।૧૬। સાધુનું આ વિષયમાં બીજું શું કર્તવ્ય છે, તે આ ગાથા દ્વારા સૂત્રકાર પ્રદર્શિત કરે છે. વમાવાચ’ ઈત્યાદિ. અન્વયા ———સ્થિનો વંમૂયા ૩-હ્રિાયઃ પંતાઃ આ સ્ત્રિએ કાદવ તુલ્ય જ છે, કારણ કે મેક્ષ માગમાં વિચરનારા આત્માએને એ સદા વિઘ્નકારક થાય છે. અને તેનાથી પુરુષામાં રાગ રૂપ મલિનતા ઉત્પન્ન થાય છે. મવાચ મેાવી-જ્ઞમાચ મેધાવી આ પ્રકારે પ્રવચનના રહસ્યભૂત અના પોતાના હિતાહિત વિવેચક બુદ્ધિથી નિશ્ચય કરી ચારિત્રની મર્યાદામાં રહેવાવાળા મુનિ દ્િ નો વિનિન્ગેન્ગા મિઃ નો વિનિહન્ચાત્ સ્ત્રિઓ દ્વારા થતી પેાતાના સંયમરૂપ જીવનના વિનાશથી પાતે પોતાને નદિક ચેાનિએમાં ન લઈ જાય. પરંતુ અત્તળવેલડ્રે—ત્રાત્મ વેષઃ શ્વેત્ “ આત્મા કયા ઉપાયથી આ સ'સાર સાગરને તરી જાય પ્રકારની આત્મકલ્યાણની ચિંતનામાં તત્પર રહીને તે બ્રહ્મચર્ય રૂપ આરામ ઉદ્યાનમાં જ વિચરણ કરતા રહે. * આ આના ભાવાથ એ છે કે-ધમ મર્યાદાનુ અનુવર્તન કરવાવાળા મુનિ ચિત્તને વિક્ષિપ્ત કરવાવાળી સ્રિગ્માના અંગ પ્રત્યંગની આકૃતિનું તથા તેની હાંસી આદિ ક્વિાઓનું, અને હાવભાવ આદિ વિલાસાના કદી વિચાર સુદ્ધાં પણ્ ન કરે. મેાક્ષમાગ માં કમસ્વરૂપ એવી આ ભાવનાને વિકાર દૃષ્ટિથી ન જુએ, એનુ કર્તવ્ય છે કે, જ્યાં સુધી ખની શકે ત્યાં સુધી પેાતાના આત્માનું કલ્યાણ થતુ રહે અને જે વિચારધારાએથી તે હરહુ મેશ પાતે ગ્રહણ કરેલ માર્ગ ઉપર અગ્રગામી બની રહે. આ પ્રકારના જ વિચાર પ્રયત્ન સાધુએ કરવા જોઈ એ એ જ તેમની પોલાચના છે. ܕܐ દૃષ્ટાંત—મારમા તીથંકર શ્રી વાસુપૂજ્ય સ્વામીના શાસનકાળમાં ચંપાનગરીમાં તેમના જ વંશના લાવણ્યપૂર નામના એક રાજા રાજ્ય કરતા હતા. તે પુનાસણાપુર અર્થાત્ આકારથી સર્વાંગ સુંદર હતા, તે સકલસમાજના મનારથ પૂર્ણ કરવાવાળા હેાવાથી ખધાને જ હતા, તેમની આકૃતિ મનહર ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૩૭ Page #152 -------------------------------------------------------------------------- ________________ હેાવાથી રૂદ્ધરૂપ હતા. તથા તે બધાને સહાયકરવાવાળા હોવાથી જાન્ત અ અભિલષણીય હતા. તે જ્ઞાન્તરૂપ રૂપથી પણ કાંત-કમનીય હતા. તેઓ દરેક મનુષ્ય પર ઉપકાર કરવામાં પરાયણ હાવાથી દરેકને પ્રિય હતા. તે રૂપથી પણ પ્રિય હાવાથી પ્રિય હતા. દરેકના હિતચિંતક હોવાથી તે મનોજ્ઞ હતા. તેમને જોનારને તે ચિત્તાકર્ષક હાવાથી મનોજ્ઞળ હતા, દુઃખીઓના દુઃખ દૂર કરવાવાળા હાવાથી મનોડન અર્થાત્ દરેકના મનમાં વાસ કરવાવાળા હતા. સકલ જનમનની અનુકૂળ આકૃતિવાળા હોવાથી મનોમહર હતા, એ માટે તે સૌમ્ય ભદ્રસ્વભાવ હાવાથી સમસ્તજનના આહ્લાદક હતા. તથા કલ્યાણુ માર્ગ પર ચાલવાવાળા હોવાથી સુમન હતા તેઓ પ્રિયદર્શનીય હતા, અર્થાત્ જે કાઈ તેને એકવાર જુએ તા ફરીથી તેને જોવાની લાલસા ઉત્પન્ન થયા કરતી. તે મુઃરૂપલાવણ્યથી ભરપૂર હતા. રાજાએ સુભૂમ નામના ગણધરની પાસે કે જે વાસુપૂજ્ય તીર્થંકરના પ્રથમ ગણધર હતા તેમની ધર્મદેશના સાંભળીને દીક્ષા ધારણ કરી લીધી. એક સમયની વાત છે કે, જ્યારે તે ભિક્ષાચર્યા માટે બહાર નીકળ્યા ત્યારે શ્રાવકનુ ઘર જાણીને એક વેશ્યાના ઘરમાં આહાર પાણી માટે જઇ ચડયા. જ્યારે વેશ્યાએ મુનિને આવેલા જોયા ત્યારે તે તેના રૂપલાવણ્યને જોઈ તેના ઉપર માહિત બની ગઈ. વૈશ્યાનું નામ કામમજરી હતું. રૂપનું નિધાન જ્યારે ઘરની અંદર આવેલ હતુ પછી બાકી રહે શુ? એણે વિચાર કર્યો કે, મુનિ પાછા ન ફરી જાય એ વાતના ખ્યાલથી ઉઠીને તેણે તરત જ બહાર નીકળવાના જેટલા રસ્તા હતા તે બધા બંધ કરી દીધા. પછી તે મુનિરાજની પાસે આવી અને વિવેકપૂર્વક હસતી હસતી સામે આવી અને મુનિરાજની સામે જોઈ કહેવા લાગી કે, હે મહાત્મન્ ! આપ ઘેાડીવાર રોકાઈ જાવ ત્યાં હું ભિક્ષા લઇને આવું છું. મુનીરાજ તેનાં વિનીત વચન સાંભળીને દરવાજા પાસે ઉભા રહ્યા અને તે વેશ્યા મુનિરાજની સાથે સંગમની અભિલાષાથી ઘરની અંદર ચાલી ગઈ. આહારપાણી લાવવાના મહાને તે મકાનમાં એ રીતે ચાલવા લાગી કે, જાણે તે નાચતી હાય. કામરાગ પ્રગટ કરવાની ઈચ્છાથી પેાતાના દરેક અંગ પ્રત્યંગને સાડીના પડી જવાના બહાનાથી પ્રગટ કરી ફરીથી તે શરીરને વારંવાર ઢાંકવા લાગી જાણે મુનિના મનને હરતી હોય ! આ પ્રકારે તે મુનિ ઉપર, ભાગવિલાસનાં સૂચક એવાં કામના ધનુષ જેવી ભૃકુટિના વિલાસની સાથે સાથે નયનેાનાં ખાણુ ફૂંકવા લાગી. રૂપ, યૌવન અને સૌંદય થી સ’પન્ન પેાતાના સુકુમાર અંગાની લીલાના પ્રદર્શનમાં તત્પર બનેલી તે વેશ્યાએ કેાકિલકંઠ જેવા મીઠા સ્વરથી ગાયન ગાવાની શરૂઆત કરી. પછી શરીર ઉપર પહેરેલા નવીન રગબેરંગી વસ્ત્રોના છેડાને હલાવતી તેમજ ઘરેણાઓની ધ્વનીથી મનેાહર પગાથી ઠુમક ઠુમક નાચતી તે મુનિની સામે આવીને તે ગદ્ગદ્ સ્વરે કહેવા લાગી, કહેતી વખતે તેને જરા પણ સંકોચ ન થયે તેનું કારણ તેના ઉપર કામના ઉન્માદની છાયા ફેલાઈ ગઈ હતી. આથી કૃતાકૃત્યના ભાનના વિવેક તે ચુકી ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૩૮ Page #153 -------------------------------------------------------------------------- ________________ ગઈ હતી. ભમરાથી ગુંજતું કમળ જે રીતે સુંદર દેખાય છે તેવી રીતે એનું સુખ કમળ પણ કેશ પંકિતથી વિરાજીત હેવથી એવું જ સુંદર દેખાતું હતું. તેના મોઢા ઉપરની લાલીમા લાવણ્યથી ચમકી રહેલ હતી. કામના આવેશથી એ ક્ષણ ક્ષણમાં અટકતી અને આળસ મરડતી બેલી. મહાત્મન ! હું આ સમયે કામ જવરથી પીડાઈ રહી છું આથી દયા કરી આ કામ જવરને શાંત કરો. ઈત્યાદિ વિવિધ પ્રાર્થના વચનથી તેમજ અનેકવિધ કામચેષ્ટાથી તેણે મુનિને તેના પવિત્ર ચારિત્રથી ચલાયમાન કરવાની કેશિષ કરી. આ સમયે મુનિરાજે એ વિચાર કર્યો કે - આ વેશ્યા સ્ત્રીઓ કેવળ નામથી જ અબળા છે, કાર્યથી નહીં ૧. કાર્યમાં તે એ ઘણી ભારે સબળ છે ૨. પ્રકૃતિથી એ વિષમ હોય છે ૩. કપટ પ્રેમની એ પહાડની નદીઓ જેવી છે, જે વહેલી સુકાઈ જાય છે . હજારે અપરાધેનું એ સ્થાન છે ૫. શોકની ઉત્પત્તિને જગાવનાર છે ૬, બળને વિનાશ કરનાર છે છે. પુરૂષોના મનની હત્યા કરનાર એ વધસ્થાન છે ૮. લજાને નાશ કરનાર છે ૯, અવિનયનું એ મૂળ છે ૧૦ માયાને તે એ ખજાને છે ૧૧. વૈર વિરોધ આદિ જેટલા અનર્થ દુનિયામાં છે તે સઘળા અનર્થોનું ઉદ્દગમ સ્થાન છે ૧૨. આથી તે એ અનર્થોની ખાણ છે, સંયમમયદાને ભંગ કરનાર છે ૧૩. રાગનું એ સ્થાન છે ૧૪. દુશ્ચરિત્રોની તો એ પેટી છે ૧૫. જ્ઞાનને નાશ કરનાર છે ૧૬. બ્રહ્મચર્યની આંખ ફેડનારી છે ૧૭. એ મહા ચપળ હોય છે, ધમાં વિજ્ઞ કરાવનારી છે. ૧૮. સાધુઓ માટે શત્રુ સમાન છે ૧૯. બ્રહ્મચારિઓ માટે કલંક છે ૨૦. કમરજનું કારણ છે ૨૧. મુકિત માગમાં અર્ગલા છે ૨૨. દુર્ગાની ખાણ છે ૨૩. મત્ત ગજરાજ સમાન છે ૨૪. વાઘણ જેવી દયા વગરની છે ૨૫. ઘાસથી ઢંકાયેલા કુવા જેવી છે ૨૬. છુપાયેલા છાણના અગ્નિ માફક બાળવાવાળી છે ૨૭. અંદરના ઘાના જેવી દુધીમાં કુથિત જેવા હૃદયવાળી છે ૨૮. સંધ્યાના રંગ જેવી છે ર૯. સમુ. દ્રના તરંગેની માફક ચંચલ સ્વભાવવાળી છે ૩૦. કાળા સર્પ જેવી ભયંકર છે ૩૧. જળની માફક નીચે જનારી છે ૩૨. કૃપણની માફક ઉત્તાન હાથવાળી અર્થાત્ હર સમય લાવ લાવ કરવાવાળી છે ૩૩. નરકના જેવાં દુઃખો દેનારી છે ૩૪. દુષ્ટ ઘેડાના જેવી દુર્દમ છે ૩૫. બાળકની માફક ઘડીમાં રીસાનાર અને ઘડીમાં હસનાર છે ૩૬. અંધકારના જેવી બીહામણી છે ૩૭. વિષવેલના જેવી આશ્રય લેવાય તેવી નથી ૩૮ કિપાક ફળની માફક શરૂમાં મધુર છે ૩૯. રાક્ષસીની માફક અકાળમાં ચાલવાવાળી છે ૪૦, દુરૂપચાર છે ૪૧, અગંભીર છે ૪૨, અવિશ્વસનીય છે ૪૩, અરતિકર છે ૪૪, રૂપ, સૌભાગ્ય તથા મદથી સદા ઉન્મત્ત છે ૪૫, સર્પની ગતી સમાન કુટિલ મનવાળી છે ૪૬, કુળમાં, ઉત્તરાધ્યયન સૂત્ર: ૧ ૧૩૯ Page #154 -------------------------------------------------------------------------- ________________ સ્વજનમાં તેમજ મિત્રામાં છે ભેદ કરાવનારી છે ૪૭, બીજાના દેને પ્રકા. શીત કરવાવાળી છે ૪૮, દેરી વગરના ફાંસલા જેવી છે , કરેલા પાપના પશ્ચાત્તાપથી દૂર રહેનારી છે ૫૦, અકાર્યમાં પ્રવૃત્તિ કરનાર હોય છે ૫૧, નામ વગરને એ રોગ છે પર, આકૃતિ વગરને ઉપસર્ગ છે પ૩, ચિત્તને વ્યગ્ર બનાવનાર છે ૫૪, વાદળ વગરની વિજળી જેવી છે, કેઈથી તેને વેગ રોકી શકાતું નથી આ કારણે તે સમુદ્રના વેગ જેવી છે. કહ્યું છે કે न तथाऽस्य भवेन्मोहो बन्धश्चान्य प्रसंगतः। योषित्संगाद् तथा पुसो, यथा स्त्री संगिसंगतः ॥१॥ पदाऽपि युवतिं भिक्षुर्न स्पृशेदारवी मपि । स्पृशन् करीव बध्येत, करिण्या अंग संगतः ॥२॥ પુરૂષને ચિના સંગથી તેમજ વિષય વિલાસીના સંગથી જે પ્રકારને મેહ અને બંધ થાય છે, તે પ્રકારને મેહ અને બંધ બીજાથી થતું નથી. આ માટે મુનિઓએ લાકડાની પુતળીને પગથી પણ સ્પર્શ ન કર જોઈએ. કારણ કે, સ્પર્શ કરવાથી જેમ હાથી હાથણીના અંગસ્પર્શથી બંધાઈ જાય છે, એજ રીતે મુનિ પણ કામ રાગમાં બંધાઈ જાય છે. કહ્યું છે કે–આ પ્રકારે સાદ્ધિઓને માટે પણ પુરૂષને સંગ તજવા ગ્ય છે, કારણ કે પુરૂષનોસંગ સાવિને બ્રહ્મચર્યના નાશમાં અસાધારણ હેતું છે કહ્યું પણ છે– धृतकुम्भसमा नारी, तप्ताङ्गारसमः पुमान् । तस्माद् धृतंच वहींच नैकत्र स्थापयेद् बुधः ॥१॥ સિ ઘીના ભરેલા ઘડા સમાન છે અને પુરૂષ પ્રજવલિત અગ્નિ સમાન છે, માટે વિદ્વાને જાણવું જોઈએ કે ઘી અને અગ્નિને એક સ્થળે ન રાખે. આ પ્રકારે તે લાવણ્યપૂર મુનિરાજે વિચાર કર્યો વિચાર કરીને પછીથી કામવિહળ બનેલી તે વેશ્યાને પોતાની અમૃતતુલ્ય વાણીથી સમજાવવાને આરંભ કર્યો અને કહ્યું ! હે દેવાનુપ્રિયે! તું શું કરવા માટે પ્રવૃત્ત બની છે? તને શું ખબર નથી કે, કુશીલ સેવનને માર્ગ મહાપુરૂષે આચરવા ગ્ય નથી. તેમાં કેઈ એ લાભ નથી જે આત્માને હિતકારક હય, એનાથી જન્મ, જરા અને મરણનાં દુઃખ ભેગવવા સીવાય બીજું કાંઈ મળતું નથી. બ્રહ્મચ માં જે કાયર હોય છે તેજ આમાં આનંદ માને છે. આ વિષયભોગ પ્રમાદ તપ તથા સંયમના પાલનમાં પ્રબળ અંતરાય સ્વરૂપ છે. અધર્મને પ્રધાન માર્ગ છે, આ કુશીલ સેવન કિચડ, ખાઈ, તથા જાળ સમાન છે. અર્થામનુષ્ય તેમાં ગબડી જાય છે, ફસાઈ જાય છે, બંધાઈ જાય છે. આ અબ્રહ્મચર્ય સેવનનું ફળ છને નરક નિગેદના અનંત દારૂણ દુઃખને ભેગવવાના રૂપમાં પ્રાપ્ત થાય છે. આના સેવનના ફળ સ્વરૂપ આશાતવેદનાઓ પલ્યોપમ સાગરેપમ સુધી ભોગવવી પડે છે. માટે આ પાપાચરણથી વિરકત થવામાં જ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૪૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ તારું કલ્યાણ છે. આ પ્રકારનાં મુનિનાં વચનેને સાંભળી વેશ્યા ખૂબ લજવાઈ ગઈ અને કેપના આવેશમાં આવીને તે મુનિરાજને ઘેર ઉપસર્ગ આપવા લાગી. મુનિના મર્મસ્થાનમાં મુઠીઓથી અને પગની લાતોથી આઘાત પહોંચાડે. મુનિરાજે ત્યાંથી નીકળવા ચાહ્યું પરંતુ નીકળવાના જેટલા રસ્તા હતા તે પહેલેથી જ બંધ કરી દેવામાં આવ્યા હતા. આથી એ સ્થળેથી નીકળવાને કઈ પણ માગ ન સુ ત્યારે પિતાના બ્રહ્મચર્યની રક્ષા માટે તેમણે શુભ અધ્ય વસાયથી જીવનનું સમર્પણ કરીને ક્ષપકશ્રેણી પર આરોહણ કર્યું અને અંત મુહૂર્તમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી મુક્તિને લાભ લીધે. આ રીતે અન્ય મુનિઅને એ પણ સ્ત્રી પરીષહને જીતવો જોઈએ. જે ૧૭ ચર્યા પરીષહ જય કા વર્ણન મુનિને એક જગ્યાએ રહેવાથી અરતિ વગેરેના પ્રસંગે પ્રાપ્ત થઈ શકે છે તેથી તેણે એક ગામથી બીજા ગામ વિહાર રૂપી ચર્યા કરવી જોઈ એ આ પ્રકારની ચર્યાને કરવાથી જ નવમા ચર્યાપરીષહ ઉપર વિજય પ્રાપ્ત થાય છે આ વાતને સૂત્રકાર આ ગાથા દ્વારા પ્રદશિત કરે છે– પર્વ -ઈત્યાદિ. અન્વયાર્થ-જી-ઢાઢઃ “લાઢ ” એ દેશીય શબ્દ છે. “પ્રાસુક એષણીય આહારથી પિતાને નિર્વાહ કરવાવાળા મુનિ એ આને અર્થ છે, એટલે આવા મુનિ વર-vsઠ્ઠાન ક્ષુત્પિપાસા આદિ પરીષહેને મિમૂ-કામિમય જીતીને गामे वा नगरे वावि निगमेवा रायहाणिए-ग्रामे वा नगरे वाऽपि निगमे वा राजधान्याम् થોડા માણસે જેમાં રહેતા હોય તેવા ગામમાં, અથવા કેટથી ઘેરાયેલ હોય તેવા નગરમાં, અથવા વેપારી જનેને જેમાં વાસ હોય તેવા નિગમમાં, અથવા રાજા જ્યાં રહેતું હોય તેવી રાજધાનીમાં, ઉપલક્ષણથી મડંબ આદિ સ્થાનમાં આવા કઈ પણ સ્થળે તે ઇવ જરે-gશી gવ રાગ દ્વેષથી રહિત બની સમુ દાયની સાથે અથવા ગ્ય સહાયના અભાવમાં અપ્રતિબંધ વિહારથી એકલા જ વિચરે કહ્યું છે– नवा लभिज्जा निउणं सहायं, गुणाहियं वा गुणओ समं वा। एगो वि पावाइँ विवज्जयंतो, विहरेज्ज कामेसु असज्जमाणो ॥ उ. ३२. अ. ५. આનું તાત્પર્ય એ છે કે, સાધુને જ્યારે ચોગ્ય સહાયક શિષ્ય આદિની પ્રાપ્તિ ન હોય તે તે નિષ્પાપ બનીને ઈચ્છાઓને જીતીને એકલા પણ વિહાર કરે. અન્યત્ર પણ આજ વાત કહેલ છે– ग्रामाधनियतस्थायी, स्थानबन्धविवर्जितः। चर्यामेकोऽपि कुर्वीत, विविधाभिग्रहैर्युतः ॥॥ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૪૧ Page #156 -------------------------------------------------------------------------- ________________ *પરીપદ્ધ સહન પ્રમાદથી કમાય છે. માટે સારી કેવાયો છે યથાકલ્પ ગ્રામ નગર આદિમાં અનિયતવાસ કરવાવાળા અપ્રતિબંધવિહારી મુનિ વિવિધ પ્રકારના અભિગ્રહોથી યુકત બની એકલા, અર્થા–સંપ્રદાયમાં રહેવા છતાં પણ રાગદ્વેષ રહિત વિચરે. પ્રમાદને ત્યાગ કરીને ગ્રામ નગર આદિમાં આસક્તિ રહિત બનીને પ્રામાનુગ્રામ વિચરવારૂપ ચર્ચા કરવાથી જ આ ચર્યા પરીષહ જીતાય છે. જેનું જંઘાબળ ક્ષીણ બની ગયેલ છે એવા સાધુએ પણ સ્થિરવાસ કરવાથી ભિક્ષાચર્યામાં કહેવામાં આવેલ સ્વયં પ્રવૃત્તિથી આ પરીષહ સહન કરવામાં આવે છે. આવેલા દુઃખને સહન કરવાં તેનું નામ પરીષહ છે. ચર્યા આવતી નથી પરંતુ સ્વયં ઉભી કરવામાં આવે છે. આથી ચર્યોને પરીષહરૂપ કેમ માનવામાં આવે છે? તેનું સમાધાન આ પ્રકારથી છેકદાચ ચર્યા સાધુને કલ્પ છે તે પણ કઈ કઈ ક૯પ કણકારી હોવાથી તે સહન કરવા જ પડે છે. ચર્યાને પણ આજ પ્રકાર છે. માટે ભગવાને તેને પરીબ્રહરૂપ ફરમાવેલ છે. પિતાના ક૫નું પ્રમાદથી આચરણ ન કરવું તે પરીષહ જનિત પરાય છે માટે પ્રમાદથી દૂર રહીને યથાકલ્પ ચર્યાના આરાધનાથી જ ચર્ચાપરીષહ સહન કરી શકાય છે. એજ ચર્ચાપરીષહ જીતેલ સાધુ કહેવાય છે. ભાવાર્થ-ચતુર્માસ કલ્પને છોડીને મુનિ માટે એક સ્થળે સ્થિર રહેવું જનશાસનની આજ્ઞાથી બહાર છે. કેઈ ખાસ કારણ હોય તે મુનિ એક સ્થળે વાસ કરી શકે છે, તે સીવાય નહીં. આથી આત્મકલ્યાણની ભાવનાથી અથવા “જનતામાં ધર્મને પ્રચાર થતું રહે એવા શુભ આશયથી મુનિએ નગર ગ્રામ આદિ સ્થાનમાં વિચરતા રહેવું જોઈએ. એક સ્થાન ઉપર રહેવાવાળા સાધુને સ્થાનજન્ય મોહ સતાવે છે. આથી ભલે તે એકાકી રૂપમાં વિહાર કરે અગર યોગ્ય સહાયકની સાથે વિહાર કરે, પરંતુ વિહાર અવશ્ય કરે. વિહારમાં પિતાના સંયમની સદા પૂરી દ્રઢતા રાખે, ક્ષુત્પિપાસા આદિ પરીષહ સતાવે તે પણ તેની પરવા ન કરે. આનું નામ ચર્ચાપરીષહને વિજય છે. ૧૮ તમાને ઈત્યાદિ. અન્વયાર્થ–મમા-અરમાન ગૃહસ્થરૂપ આધારની મુચ્છથી રહિત હોવાને કારણે ગૃહસ્થના સમાન નહીં, તથા અનિયતવિહાર આદિ દ્વારા અન્ય તીથી. એના સમાન નહીં, અથવા-અસમાન–માનથી વત, યા રાસમાળે-સન્ અલ્પતર કાળ સુધી ગ્રામ નગર આદિમાં રહેવાવાળા હોવાના કારણે ત્યાં નહીં જેવા એવા fમજવૂ-મિલ્લુ મુનિ પરિવહું નૈવ -પરિપ્રદું નવ ગુર્થાત જે જે ગામ અને ઉપાશ્રય આદિમાં દ્રવ્ય અને ભાવરૂપ પરિગ્રહથી ન બંધાય–તેમાં મમત્વભાવન રાખે. કહ્યું છે કે “ જેવા નચરે , મતિ ભાવ ન નિ જા !” ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૪૨ Page #157 -------------------------------------------------------------------------- ________________ અર્થાત–પ્રામાદિમાં ક્યાંય પણ મમત્વ ન કરે તથા હિહિં કરોમૃદુઃ–અસંતઃ ગૃહસ્થની સાથે રાગના સંસર્ગથી રહિત-તેમાં મોહરૂપ પરિણામથી રહિત બનીને તે કળિgો-ગનિતઃ સ્થાનાદિકની મમતા રહિત થઈને, પરિશ્વર- જેજૂ ગામ નગર આદિમાં વિહાર કરતા રહે. તેને ભાવાર્થ એ છે કે, ગૃહસ્થ સાથે રાગાત્મક પરિણતી કરવાથી સાધુને માટે એક જગ્યાએ પ્રતિબદ્ધ થઈને રહેવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. આ પરિસ્થિતિમાં નિયત ગ્રામનગર આદિમાંજ તે વિચરશે, આથી એનામાં મમત્વની ભાવના ઉત્પન્ન થશે. માટે પ્રમાદને પરિત્યાગ કરી ગ્રામનગર આદિમાં અનિયત રૂપથી વિચરનાર મુનિમાં નિમમત્વભાવ રહે છે. આટલા માટે જ સાધુ માટે તે ગૃહસ્થાથી અસંસક્ત બની યથા૫ અનિયત વિહારસ્વરૂપચર્યા કરતા રહે તે જરૂરી છે. ભાવાર્થ–આ ગાથા દ્વારા સૂત્રકાર ૧૮ મી ગાથામાં કહેલ અર્થની પુષ્ટિ કરે છે. જ્યારે ગૃહસ્થ જને સાથે સામાન્ય પરિચય પણ મનુષ્યને તેની સાથે મમત્વબુદ્ધિથી જકડી દે છે તે પછી સાધુના આત્માને તે ભાવ ત્યાં ન જકડે તે કેમ બની શકે. આટલા માટેજ સાધુને અનિયત વિહાર સુચવાયેલ છે. આમાં ગૃહસ્થના વધુ પડતા સંસર્ગથી સાધુ બચી જાય છે, સંસકિતભાવ તેને તેમાં આવતો નથી, સામાન્ય પરિચયથી સંસકિતભાવ ઉત્પન્ન થતાં નથી. અધિક પરિચયથી આ દેશે પેદા થાય છે. મૂછપરિણતીનું નામ જ પરિગ્રહ છે. આ પરિગ્રહના દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારના ભેદ છે. સાધુ આ બન્ને પ્રકારના પરિગ્રહથી પર હોય છે. રાગાદિકભાવ ભાવપરિગ્રહ અને ક્ષેત્ર વસ્તુ આદિ દ્રવ્ય પરિગ્રહ છે. અનિયત વિહાર કરનાર સાધુમાં આ દેષ આવતા નથી આટલા માટે સાધુને સદાય યથાકલ્પ અનિયત વિહાર કરવાનું ભગવાને કહ્યું છે. દષ્ટાંત-કેલ્લાક નામના સન્નિવેશમાં બહુશ્રત, શાંન્ત, દાન્ત, પરીષહ અને ઉપસર્ગ સહન કરવામાં ધીરવીર, ક્ષમાદિ ગુણેથી ગંભીર, કર્મરજનું નિવારણ કરવામાં પવનતુલ્ય એવા, એક નિઃસંગ નામના આચાર્ય હતા. મૃતચારિત્ર રૂપ ધમની આરાધના કરવામાં જ તેમના જીવનને મોટે ભાગે તેઓ ગાળતા હતા. અવસ્થા થવાથી તેમનું જંઘાબળ ક્ષીણ બની ગયું હતું. એક સમયની વાત છે કે, ત્યાં ભયંકર એ દુકાળ પડે, આચાર્ય પરિસ્થિતિનું અવલોકન કરી પિતાના વિક્રમાચાર્ય નામના શિષ્યને ગચ્છ સાથે દૂર દેશમાં વિહાર કરાવરાવ્યો અને પોતે એક શિષ્યની સાથે તે નગરમાં રહ્યા. ત્યાં નવ ભાગની કલ્પના કરી તેઓ યથાકલ્પ અજ્ઞાત કુળમાંથી રૂક્ષ, શુષ્ક અન્નપ્રાન્ત આહાર આદિ ગ્રહણ કરી ત્યાં વિચરતા રહ્યા. જો કે તેમની વૃદ્ધાવસ્થાને કારણે તેમનામાં ચાલવાની પૂરી શકિત ન હતી તે પણ ચર્યાપરીષહને સહન કરવાની અભિલાષાથી તેઓ વિવિધ અભિગ્રહ કરતા અને સ્વયં ભિક્ષા માટે જતા. આ પ્રકારે ચર્યાપારીપહને સહન કરતાં કરતાં પોતાના અભિગ્રહોને સારી રીતે નિર્વાહ કર્યો. અંત સમય ઉપર પિતાનાં કર્તવ્યની આલોચના કરી તેનાથી નિવૃત્ત થઈ આત્મકલ્યાણ પ્રાપ્ત કર્યું. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૪૩ Page #158 -------------------------------------------------------------------------- ________________ દષ્ટાંત બીજું–ઉજજૈની નગરીમાં વૈશ્રવણ નામના આચાર્ય પધાર્યા. તેઓ પિતાના શિષ્ય પરિવારની સાથે ચર્ચાપરીષહ સહન કરતા કરતા ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા માર્ગ ભૂલવાથી અચાનક એક જંગલમાં જઈ ચડ્યા. ચર્ચાપરીષહ સહન કરવામાં તેમના સમાન જ સમર્થ તેમના શિષ્ય પણ હતા. જોગાનુજોગ તેઓ બધા માર્ગ ભૂલી ગયા. શકરાપ્રભ પૃથ્વીની સમાન, અહી તાંહી મેર તીક્ષણ કાંટાઓથી પથરાએલી તથા ઉચી નીચી શિલાઓથી દુર્ગમ એવી ભયાનક અટવી-જંગલમાં આબેએ દિવસ વીતી ગયો રાત્રીને સમય આવી પહોંચતાં બીજે કઈ પણ ઉપાય ન હોવાથી સઘળાએ એક ઝાડ નીચે રહીને રાત વિતાવી. સવાર પડ્યું, સૂર્યનાં કિરણે દેખાયાં, માની તપાસ કરી પરંતુ બહાર નીકળવાનો માર્ગ ન જડે. જંગલ મેટું હતું તેના અંતની પણ ખબર પડતી ન હતી અને ગામ આ સ્થળેથી કેટલું દૂર છે તે પણ જાણી શકાતું ન હતું. આચાર્ય મહારાજ શિષ્ય મંડળી સાથે એ જંગલમાં ખૂબ ભટક્યા. ચાલતાં ચાલતાં કેઈ વેળા સ્થળે વિષમ એવા કાંટાળા ટેકરાવાળા રસ્તે ચઢી જતા તે પણ તેમના ચિત્તમાં ખેદ-ખિન્નતા આવતી નહીં. ચર્ચાપરીષહ સહન કરે એ સાધુની કતવ્ય કેટીમાં છે આ ખ્યાલથી તેઓ આવતા પરીષહોને શાન્તી સાથે સહન કરતા રહ્યા. ચાલતાં ચાલતાં જ્યારે ત્રણ ત્રણ દિવસો વીતી ગયા ત્યારે આચાર્ય મહારાજે શિષ્યને કહ્યું કે, જુઓ આ વનમાં આપણે ત્રણ ત્રણ દિવસોથી ભટકીએ છીએ છતાં પણ બહાર નીકળવાનો કે માર્ગ દેખાતો નથી. આહાર પાણીનું પણ ઠેકાણું પડતું નથી એટલે આપણી સમક્ષ વિકટ સમસ્યા ઉભી થઈ છે. - આચાર્ય મહારાજ આવું જ્યારે પિતાના શિષ્યોને કહી રહ્યા હતા એ વખતે કઈ દેવે પોતાની વિક્રિયીક શક્તિ દ્વારા તે જંગલમાં એક સુંદર રાજમાર્ગ બનાવી દીધું અને એ પ્રકારનું દષ્ય ઉભું કરી દીધું કે તે માર્ગ ઉપરથી જાણે કઈ રાજાની ચતુરંગિણી સેના જઈ રહી છે તેમાં અનેક પાલખીઓને ભાર ઉપાડીને મનુષ્ય ચાલી રહ્યા છે આ સઘળું દષ્ય આચાર્ય મહારાજના જોવામાં આવી રહ્યું હતું. એવામાં એક સેનાપતિએ જંગલમાં વિચરી રહેલા આચાર્ય મહારાજને કહ્યું, ભદત ! અહિં ઘણી પાલખીઓ વિગેરે વાહન છે, આપ જેને પસંદ કરે તેમાં બેસીને ચાલે. આચાર્ય સેનાપતિની વાત સાંભળીને કહ્યું કે, પાલખીમાં બેસીને વિચરવું તે અમારા કલ્પની બહાર છે. સાથે સાથે આચાર્ય મહારાજે એ પણ જાણી લીધું કે આ સઘળી દેવી માયા છે. સેનાપતિના ચાલી ગયા પછી આચાર્ય મહારાજે શિષ્યોને પૂછયું કે, કહે ! આવે વખતે હવે શું કરવું જોઈએ? શિષ્યએ કહ્યું કે, આપને જે કરવું તે અમને મંજુર છે. શિષ્યોની વાત સાંભળીને આચાર્ય મહારાજે પાદપપગમન કરવાની પ્રતિજ્ઞા ધારણ કરી લીધી. શિખે એ પણ એમજ કર્યું. પરિણામે સઘળા ત્યાં સમાધી ભાવથી સંપન્ન બની પંડિત મરણ પામ્યા અને આત્મકલ્યાણની સિદ્ધિ મેળવી. આ પ્રમાણે સર્વ સાધુઓએ ચર્યાપરીષહ ઉપર વિજય મેળવવા પયત્નશીલ રહેવું જોઈએ. ૧ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૪૪ Page #159 -------------------------------------------------------------------------- ________________ નૈષધિકી, શય્યા, આક્રોશ પરીષહ વર્ણન હવે સૂત્રકાર દશમા નિષેધિકીપરીષહને જીતવા માટે કહે છે-“પુના ઈત્યાદિ. અન્વયાર્થ–મુનિએ સુરા-સ્મ સ્મશાનમાં “a” અથવા સુરે-શૂન્યા રે સૂના એવા ઘરમાં “વા” અથવા વમૂછે-વૃક્ષમૂછે વૃક્ષની નીચે gr-pa એકાકી દ્રવ્યથી પ્રતિમાની અપેક્ષાએ એકલા તથા ભાવની અપેક્ષાએ મુનિ સમુદાયમાં રહેતાં છતાં પણ રાગદ્વેષ રહિત અને યુગો-શૌચઃ અશિષ્ટ ચેષ્ટાથી રહિત બનીને નિસિપsઝા-નિકીત ભય રહિત થઈ યતનાપૂર્વક રહેવું અન્ન તથા ત્યાં રહેતા એ મુનિનું કર્તવ્ય છે કે તે ન વિત્તા-પર વિરાસત ત્યાં પહેલાથી રહેવાવાળા કિઈન્દ્રિયાદિક ને સ્થાનભ્રષ્ટ ન કરે, અહીં એ સમજવું જોઈએ કે, પહેલાં આ અધ્યયનમાં નિશદિચા પર એવું કહેવાયું છે કે જેની સંસ્કૃત છાયા “નૈષિજી પરીષg:” એમ કરવામાં આવેલ છે. એનો અર્થ આ પ્રકારનો છે– “પ્રાણાતિપાતાદિક ક્રિયાઓથી નિવૃત્તિ કરાવવાનું જેનું પ્રયોજન હોય તે નષે. પિકી છે, અથવા પાપકર્મોની અને ગમનાદિ ક્રિયાઓની નિવૃત્તિરૂપ નિષેધ જેનું પ્રોજન હોય તે નૈધિકી છે, અથવા નિષદ્યા ઉપવેશન સ્થાનનું નામ છે. તે યાતે કાર્યોત્સર્ગની ભૂમિ સ્વરૂપ હોય યા સ્વાધ્યાયની ભૂમિસ્વરૂપ. એ નિષઘારૂ૫ જે પરીષહ તેનું નામ નૈવિકીપરીષહ આનો તે ફલીતાર્થ ઉપવેશન સ્થાન સંબંધી પરીષહ નધિકીપરીષહ છે, સ્મશાન આદિ સ્થાનમાં રહેનારા મુનિએ ભયંકર ઉપસર્ગોના આવવા છતાં પણ ભયભીત ન બનવું જોઈએ, અથવા તો પોતાના અંગેને વિકૃત બનાવી બીજાને ભયભીત કરવા ન જોઈએ.ારા આજ અર્થવિશે સૂત્રકાર વિષદરૂપથી સમજાવે છે. “તત્ય રે’ ઈત્યાદિ. અન્વયાર્થ–(તત્ય-તત્ર) સ્મશાન આદિ સ્થાનમાં વિમાસ્સ-તિષ્ઠતઃ તા રહેલા એ સાધુની ઉપર રૂપમાં પણ દેવ, મનુષ્ય, તિર્યંચ સંબંધી ઉપસમાં આવે ત્યારે એ મુનિનું કર્તવ્ય છે કે તે એ ઉપસર્ગોને મિધારણ–મિધા આ ઉપસર્ગ મારું શું કરી શકવાના છે “નિશ્ચલ” ચિત્તે એ વિચાર કરી સહન કરે. પરંતુ હવામrો-ફામતઃ ઉપસર્ગીકૃત ઉપદ્રવના સંદેહથી ઉદ્વેગવાન થઈ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૪૫ Page #160 -------------------------------------------------------------------------- ________________ ઉત્તિ–વસ્થા ત્યાંથી ઉઠીને અનમણ–ચત્ આનં બીજા કેઈ સ્થાન ઉપર છે જ્ઞા-ન છેતુ ન જાય. આને ભાવ એ છે કે, સ્વાધ્યાય કરવા માટે અથવા તે કાર્યોત્સર્ગ કરવા માટે સ્ત્રી, પશુ, પંડકથી વજીત એવા સ્થાનમાં બેઠેલા મુનિએ ગમે તેવા અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગ આવવાથી ઉદ્વિગ્ન ચિત્ત ન બનતાં વિષદ્યાપરીષહ કે જેનું બીજું નામ નિષેલિકીપરીષહ છે એને સહન કરે. અર્થાસ્મશાન આદિ સ્થાનમાં બેસવાથી ઉપસર્ગ વગેરેનું આવવું સ્વાભાવિક છે. આથી એવી સ્થિતિમાં મુનિનું કર્તવ્ય છે કે, તિર્ય" આદિ દ્વારા થતા એ ઉપસર્ગોને અવિચલીત ચિત્ત બની સહન કરે અને ભયભીત ન થાય, પિતાના રક્ષણના અભિપ્રાયથી એક સ્થાનથી બીજા સ્થાન ઉપર ન જાય. દષ્ટાંત-હસ્તિનાપુરમાં કુરૂદત્ત નામે એક શેઠને પુત્ર રહેતું હતું એણે ધમને ઉપદેશ સાંભળી દીક્ષા ધારણ કરી લીધી. જ્યારે તે શ્રતચારિત્ર રૂપ ધર્મનું પાલન કરવામાં પૂર્ણ પણે નિણાત બની ગયા ત્યારે એમણે એકાકી વિહાર પ્રતિમા લઈ રામાનુગ્રામ વિચરણ કરવા માંડયું. વિહાર કરતાં કરતાં તે અધ્યા નગરીની પાસે ચેડા દૂરના પ્રદેશમાં કાર્યોત્સર્ગ ધારણ કરી રહ્યા. શત્રીના ચોથા પ્રહરના સમયે કઈ ગામથી ગાયો ચારીને ચોર કુરૂદત્ત મુનિની પાસેના માર્ગ ઉપરથી ઉતાવળથી નિકળી ગયા. ગાયે ચરીને ભાગેલા એ ચારની પાછળ એના નીકળી જવા પછી થોડીવારે ગાયે જેની ચોરાયેલી તે એની તપાસમાં નીકળ્યા. અને કુરૂદત્ત મુનિ જે સ્થાને બેઠેલ હતા ત્યાં પહોંચ્યા. આ સ્થાનેથી જુદી જુદી બાજુ જતા બે રસ્તા ફુટતા હોવાથી ગાયના માલીકોએ મુનિને બેઠેલા જોઈ તેની પાસે આવી પૂછયું કે, ભદંત ! અહિંથી ચેર કઈ બાજુએ ગયા? મુનિએ આને કઈ પ્રત્યુત્તર ન આપતાં તે લેકે મુનિ ઉપર ખીજાયા અને ક્રોધના આવેશમાં આવી જઈ તે લેકેએ મુનિરાજના માથા ઉપર માટીની ક્યારી બનાવી તેમાં બળ બળતા અંગારા મૂકી દીધા. એ લોકે દ્વારા કરાયેલા ઉપસર્ગથી મુનિને ખૂબ વેદના થઈ પરંતુ તેને ખૂબજ શાંત ચિત્ત સહન કરી. ચિત્તમાં જરા પણ ઉગ આવવા ન દીધું અને ધ્યાનમાં જ સમાધી ભાવમાં સ્થિર રહ્યા. અને કાળ ધર્મને પામી એમણે સિદ્ધિ પ્રાપ્ત કરી. આ પ્રકારે અન્ય મુનિએ પણ આ કથાથી એવી શિક્ષા લેવી જોઈએ કે, નિષદ્યાપરીષહમાં કદાચ આ પ્રકારનાં વિશ્ન આવે તે એને સહન કરવો જોઈએ. ર૧ હવે સૂત્રકાર શય્યાપરીષહ જીતવાને કહે છે. “દત્તાત્રયહૂિ ઈત્યાદિ. અન્વયાર્થ–થામવંથાવાન ઠંડીના અને ગરમીના પરીષહેને સહન કરવાની શક્તિવાળા તથા તવર–તપસ્વી અનશન આદિ વિવિધ તપનું અનુષ્ઠાન કરવાવાળા ઉમરહૂ-મિલ્સ સાધુ ૩રવાવાહિં જ્ઞાહિં–જાવવામઃ શ્યામિ અનુકૂળ-જેવી કે, ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૪૬ Page #161 -------------------------------------------------------------------------- ________________ ન હેમન્ત શિશિર રૂતુમાં શૈત્ય રહિત, અથવા ઉષ્ણુવાળી ગ્રીષ્મ, વર્ષો ઋતુમાં ઉષ્ણુસ્પ રહિત અથવા શીતસ્પર્ધા સહિત અથવા દ્રવ્યની અપેક્ષાથી ઉચ્ચ પ્રદેશમાં રહેલ. ઉપલક્ષણથી ચુના, સીમેન્ટ આદિથી મનાવવામાં આવેલ ઉચ્ચ શૈયા, ઉપાશ્રય, અથવા પાટલા સસ્તારકને લઇ અથવા અવચ ઉચ્ચથી પ્રતિકૂળ હેમન્ત શિશિરમાં ઠંડીવાળી, ગ્રીષ્મ વર્ષોમાં ઉષ્ણુ સ્પવાળી તથા દ્રવ્યની અપેક્ષા અધાભાગમાં સ્થિત એવી અવચશય્યાને-ઉપાશ્રય, પાટલા, સસ્તારકને લઈ વેરૂં ન વિનિમ્નેઝ્ઝા-બતિવેષ્ઠ જ્ઞ વિન્ધાત્ વેલાનું ઉલ ંધન કરી સ્વાધ્યાય આદિને ન છેડે, અર્થાત્ કાળાકાળ પ્રતિલેખનાદિ કરે. અથવા-રાગદ્વેશ જનિત દ્વેષ વિષાદ રૂપ પરિણામેા દ્વારા અન્ય મર્યાદાની અપેક્ષા અતિશય વિશિષ્ટ સમતારૂપ મર્યાદાનું ઉલંધન ન કરે. ઉચ્ચ શય્યા અનુકૂળ વસ્તિનેા લાભ મળતાં એવા વિચાર ન કરે કે, “ અહા ! હું ખૂબ જ ભાગ્યશાળી છુ. જે મને સકાળ સુખ દેવાવાળી વસ્તિ મળી છે ” તથા “અવચ” શય્યા પ્રતિકૂળ વસ્તિથી એવા વિચાર ન કરે કે, હું કેવા મંદભાગી છું જે મને ઢંડી આદિનુ' નિવારણ કરવાવાળી વસ્તિ ન મળી, આ પ્રકારે અનુકૂળ પ્રતિકૂળ વસ્તિની પ્રાપ્તિને લઈ મુનિએ હર્ષ વિષાદાત્મક પરિણામે દ્વારા મધ્યસ્થ ભાવરૂપ મર્યાદાનું ઉલંઘન કરવું ન જોઈએ. જે મન પાવની વિન્નરૂં--જાપદ્રષ્ટિ વિતે અનુકૂળ પ્રતિકૂળ વસ્તિમાં રાગદ્વેશ કરે છે. તે પાપષ્ટિ મુનિ આ સમતા ભાવ રૂપ મર્યાદાના નાશ કરી સયમથી પતિત થઈ જાય છે. આ માટે મુનિનુ કર્તવ્ય છે કે તે, ઉપાશ્રય આદિમાં રાગદ્વેશના પરિવજનથી શમ્યા પરીષહુ સહન કરે ! ૨૨ ॥ ' આ વાતને સૂત્રકાર પ્રદર્શિત શય્યાપરીષહુ કઈ રીતથી સહન કરવા? કરે છે ‘પ’િ ઈત્યાદિ. અન્વયાથ –સાધુ જ્હાળું-ચાળણ્ શાતરૂપ -સુખદાયક અદ્રુવ-અથવા યા ખાવાપાપ અશાતરૂપ-દુઃખજનક એવા વસ્તચ---રામચંઉપાશ્રય-વસ્તિ કે જે પતિપ્રતિત્ત્તિમ્ પશુ અને પ`ડક આદિથી રહિત છે, એવી વસ્તિ રહ્યું —જથ્થા પ્રાપ્ત કરી વિચાર કરે કે, હાચિ-રાત્રે આ ઉપાશ્રય એક રાત રોકાવાવાળા મારા માટે શું સુખ આપનાર છે કે શું દુઃખ આપનાર છે. Ë તત્વચિાસણ-વંતત્રાયાજ્ઞીત્ત આ પ્રકારના વિચાર કરી ત્યાં રહે. ઉપાશ્રયના વિષયમાં તે રાગદ્વેશ ન કરે. તાત્પર્ય એ છે કે, સાધુને માટે કોઈ સ્થળે સમભૂમિવાળા ઉપાશ્રય ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૪૭ Page #162 -------------------------------------------------------------------------- ________________ મળે અથવા વિષમભૂમિવાળે, તે ઋતુને અનુકૂળ હોય અથવા પ્રતિકૂળ હોય, ચાહે તે કાંકરા પત્થરની ભૂમિવાળે હોય કે, ચાહે સીમેન્ટ આદિની ભૂમિવાળે ગમે તે હોય. પરંતુ સ્ત્રી પશુ આદિથી જે તે રહિત હેય તે સાધુએ તેમાં કેઈ પ્રકારને હર્ષ વિષાદ નહીં કરવું જોઈએ. એ જ રીતે સંસ્મારક પણ ચાહે તેવું સુંવાળું હોય અથવા તે કઠણ હોય ગમે તેવું હોય તેને પ્રાપ્ત કરી સાધુએ તે વિષયમાં પણ રાગદ્વેશ પરિણતિ રાખવી ન જોઈએ આવી રીતે કરવાથી સાધુ શય્યાપરીષહ જીતી જાય છે. - ભાવાર્થ –શય્યાપરીષહને કદાચ સાધુએ જતો હોય તો તેની વિચાર ધારા એવી કદી ન હોય કે, આ શય્યા ઉપાશ્રય-પાટલા આદિ સુંદર છે કે અસુંદર, ઋતુને અનુકૂળ છે કે પ્રતિકૂલ સાધુ માટે કયું અનુકૂળ અને કયું પ્રતિકૂળ બધા ઉપર તેની સમાન દષ્ટિ હેવી જોઈએ. એ તે દષ્ટિની વિષમતા છે જે સાધુ માટે તેની સમાચારીથીઉચિત માનવામાં આવતી નથી. સંયમને નિર્વિપ્ન રૂપથી નિર્વાહ જેમ થઈ શકે તેવા રૂપે કરતું રહેવું જોઈએ તેમાં સાધુની શોભા છે. દષ્ટાંત–એક સમયે શુભચંદ્ર નામના આચાર્ય સુવિનીત પિતાના શિષ્ય પરિવાર સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા શ્રાવતી નગરીની બહાર રહેલા નંદનવન તુલ્ય અશોક નામના ઉદ્યાનમાં પધાર્યા. તે ઉદ્યાનના મધ્ય ભાગમાં કેલિપ્રિય રાજાનું નિવાસ સ્થાન હતું, તે મહાલય ખૂબ જ સુંદર હતું, એનું આંગણું મણિજડિત હતું. ભૂમિભાગ સમ અને રમણીય હતે. તે એ ચળકાટ મારતું હતું કે જાણે અરિસે હોય! એનો સ્પર્શ ખૂબ સુંવાળ લાગતો. આ મહેલ સઘળી ઋતુઓમાં અનુકૂલ હતે. રૂચી ઉપજાવે તેવા પીઠ, ફલક, શયા, સંસ્તારક આદિ યુક્ત હતે. તપ અને સંયમના આરાધક શુભચંદ્ર આચાર્ય તે મહેલની એક બાજુ ઉતર્યા એમાં તેમને દરેક પ્રકારની સગવડતા હતી છતાં પણ આચાર્યો તે અનુકૂલતાના વિચારથી હર્ષભાવ ધારણ ન કર્યો. પણ વિશુદ્ધ ભાવથી યુક્ત બની તેમણે અનુકૂલ શય્યાપરીષહને સહન કર્યો. વિચાર્યું કે અહિં એક રાત્રિ માટે મારી સ્થિરતા છે. આ શય્યાના સુખથી મને શો લાભ ? શાનું આ સુખ મારા આત્મકલ્યાણનું કેઈ સાધક નથી કે જેનાથી તેમાં મારી ઉપાદેય બુદ્ધિ થાય, પરદ્રવ્યના શુભાશુભ પરિણમનથી હું પિતાનામાં શુભાશુભ રૂપ પરિણમન શા માટે થવા દઉં. તેનું પરિણમન તેની સાથે અને મારું પરિણમન મારી સાથે. આ પ્રકારને વિચાર કરી શુભ પરિણામ અને પ્રશસ્ત અધ્યવસાયના પ્રભાવથી શિષ્ય સહિત તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. બીજે દિવસે તેઓએ ત્યાંથી વિહાર કર્યો. વિહાર કરીને તેઓ એક નાના ગામડામાં આવ્યા. જ્યાં તેઓ રોકાયા હતા તે સ્થાન ઘણું જ ભયાનક હતું. તેમાં અનેક ઉંદરનાં ભેણ હતાં, ભૂત, ભુજંગમ વગેરેનો ઉપદ્રવ ત્યાં હતે. ધૂળ અને કાંકરાથી ત્યાંની ભૂમિ ઉંચી નિચી હતી, જીણું શી ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૪૮ Page #163 -------------------------------------------------------------------------- ________________ સંસ્મારક પણ ન હતું. આ ભૂમિને સાફ કરીને આચાર્ય મહારાજે તે સ્થળે પિતાના શિષ્યો સાથે નિવાસ કર્યો. તપ અને સંયમથી આત્માને ભાવિત કરીને તે આચાર્ય મહારાજે રાત્રિમાં સ્વાધ્યાય અને ધ્યાન કર્યા પછી પિતાના બધા શિષ્યને પોતપોતાના સંસ્કારક ઉપર શયન કરવાની આજ્ઞા આપી. આજ્ઞા મળતાં જ સઘળા પિતપતાના સંસ્મારક ઉપર સુવા લાગ્યા. એટલામાં એક સપ પોતાના આહારની શોધમાં નીકળે, એને જોઈ સમસ્ત સાધુ ગણ અદ્વિગ્નજ રહ્યું. તે સર્પ એક ઉંદરની પાછળ પડેલ હતા. જ્યારે તે ઉંદર તેના જેવામાં ન આવ્યું તો તેણે આ મુનિ ગણ તરફ એની દૃષ્ટિ ફેરવી. એની દૃષ્ટિમાં જ ઝેર હતું, એટલે એની દષ્ટિએ પડેલા આચાર્ય સહિત મુનિરાજે વિષથી આકુળવ્યાકુળ બની ગયા. સઘળાએ મળીને સમાધિ ભાવનું આલંબન કર્યું, અને તેના પ્રભાવથી તેઓ સઘળાં ક્ષપકશ્રેણી પર આરૂઢ બની શકલધ્યાનની પ્રાપ્તિથી સમસ્ત કમળને નાશ કરી કેવળીપદને પ્રાપ્ત કર્યું, તથા અંતર સુહર્તમાં શિવપદને પ્રાપ્ત કરી સિદ્ધ બની ગયા. આ કથાથી એ શિક્ષા પ્રાપ્ત થાય છે કે, શય્યાપરીષહ પર વિજય મેળવનાર મુનિ આત્મકલ્યાણ કરી મુક્તિને પામે છે, માટે શય્યા પરીષહનો વિજય પ્રાપ્ત કરે જોઈએ. જે ૨૩ હવે સૂત્રકાર બારમા આક્રોશ પરીષહના જય ને કહે છે. “”ઈત્યાદિ, અન્વયાર્થ–ચરિ ઘો-રઃ જે કઈ અજ્ઞાની મનુષ્ય વિવું–મિથું સાધુને શોનિષ-ગોરો ખરાબ વચનથી અપમાનીત કરે તે પણ તે સાધુ સંસિ-મિન તેના ઉપર 7 દિવંગ-ત્ત પ્રસિંહે ક્રોધિત ન થાય અર્થાત્ જે કઈ અશિષ્ટ ભાષાથી સાધુની સાથે અસભ્ય વહેવાર કરે, ગાળ આદિ દુર્વચન કહે તે સાધુએ તેના પ્રત્યુત્તર રૂપે ક્રોધ આવેશથી તેના પ્રતિ ગાળ વિગેરે અશિષ્ટ ભાષાને પ્રગ ન કરવો જોઈએ. કેમ કે, ગાળો દેનારને સામી ગાળ દેનાર સાધુ-જેવાની સાથે તેવા થનાર-મુનિ વાછાણં વરસો હોવાઢાનાં સદો મવતિ અજ્ઞાનીએની માફક જ માનવામાં આવે છે. તુ-તાત્ આ માટે મિલ્લૂ ન કહેમિક્ષુર સંmજે ભિક્ષુ ક્રોધ ન કરે. તાત્પર્ય આનું એ છે કે, અજ્ઞાનથી મર્દોન્મત્ત બનેલ વ્યક્તિઓના મોઢામાંથી નિકળેલા દુર્વચને કે જે ક્રોધ રૂપી અગ્નિ ઉત્પન્ન કરનાર હોય છે, તે સાંભળી તેને પ્રતિકાર કરવામાં સમર્થ હેય પણ મુનિ “ક્રોધ કષાયના ઉદય નિમિત્તથી પાપકર્મને વિપાક દુરન્ત હોય છે.” એ વિચાર કરી પિતાના હૃદયમાં ક્રોધને સ્થાન ન આપે. આથી તેવા મુનિ આક્રોશ પરીષહ પર વિજય પ્રાપ્ત કરે છે. કહ્યું પણ છે– ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૪૯ Page #164 -------------------------------------------------------------------------- ________________ नाकृष्टो मुनिराक्रोशेत् , सम्यग्ज्ञानाद्यवर्जकः । अपेक्षेतोपकारित्वं, न तु द्वेष कदाचन ॥१॥ સમ્યગૂજ્ઞાનાદિકને પરિવાર ન કરવાવાળા-અર્થાત્ સમ્યગ્રજ્ઞાનાદિક ગુણેનું ઉપાર્જન કરવામાં કુશળમતિ ભિક્ષુ અપમાનિત થવા છતાં પણ કદી પણ અપમાન કરવાવાળા તરફ અશિષ્ટ ભાષાને પ્રયોગ ન કરે. પિતાના તરફ આ પ્રકારને વહેવાર કરવાવાળી વ્યક્તિને પોતાને ઉપકારી જ માને. તેમ તેના તરફ દેશ ભાવ કદી પણ ન રાખે. બીજું પણ– चाण्डालः किमयं द्विजातिरथवा शूद्रोऽथवा तापसः, किंवा तत्वनिवेशपेशलमतियोगीश्वरः कोऽपि वा। इत्यस्वल्प विकल्पजालमुखरैः संभाष्यमाणो जनै, नों रुष्टो नहि चैव हृष्टहदयो योगीश्वरो गच्छति ॥ २॥ મુનિને જોઈ કે એને ચંડાલ કહે, કેઈ બ્રાહ્મણ કહે, કેઈ શુદ્ર કહે, કઈ તપસ્વી કહે, કઈ વિશિષ્ટ જ્ઞાની તે કઈ યોગીશ્વર કહે, આ રીતે કહેવાવાળી વ્યક્તિઓના મુખથી નિકળતા લઘુતા અને શ્રેષ્ઠતા સૂચક વચનેને સાંભળી મુનિ ન તો ક્રોધિત બને છે કે ન તે તુષ્ટમાન થાય છે. પરંતુ સમભાવથી વિચરે છે. ભાવાર્થ—અશિષ્ટ ભાષાનો પ્રયોગ સાધુ જેવા સંત પુરૂષ તરફ એજ વ્યકિત કરે છે કે જે મિથ્યાત્વના કિચડમાં લપટાયેલા હોય છે, આથી એમના દ્વારા અપમાનીત થવા છતાં પણ સાધુએ તેના તરફ ન રૂઠતાં પ્રત્યુત્તરમાં દયાવાન જ રહેવું જોઈએ. એ સમયે એ વિચાર કરવો જોઈએ કે, જુઓ! આ કેટલા અજ્ઞાની છે. જે બેટી ખરી વસ્તુના યથાર્થ બેધથી વિકળ બની રહેલ છે. એ જે કાંઈ કહે છે એમાં એને અપરાધ નથી, મિથ્યાદર્શનને જ આ પ્રભાવ છે. આથી એનો આત્મા સમ્યગૃજ્ઞાનથી વિકસિત બની ઉત્તમ માર્ગ ઉપર આરૂઢ થઈ જાય એવી ભાવના સાધુએ રાખવી જોઈએ. આ સમય જે એના જેજ અસભ્ય વ્યવહાર કરવા લાગું તે એનામાં અને મારામાં શું અંતર રહ્યું? જ્ઞાની અને અજ્ઞાનીની ચેષ્ટામાં આકાશ પાતાળ જેટલું અંતર બતાવવામાં આવ્યું છે તે આથી લુપ્ત થઈ જાય છે. આના આ વ્યવહારને મારે સમતાભાવથી સહન કરવું જોઈએ. કેમકે એથી મને અધિક કર્મોની નિજ રા થશે. એ વિચાર કરી સાધુ આક્રોશ પરીષહ ઉપર વિજય પ્રાપ્ત કરે. ૨૪ ઉપરોક્તઅર્થને સ્પષ્ટ કરતાં કહે છે“ સોજા ” ઈત્યાદિ. અન્વયાર્થ -વાર સંયમરૂપી ધૈર્યને વિદારણ કરવાવાળી દુસહ-મનમાં વજ તુલ્ય આઘાત પહોંચાડવાવાળી રામ -રામદા: તથા ઈન્દ્રિયને કંટક સમાન દુઃખને ઉત્પાદન કરનાર હોવાથી પ્રતિકૂળ પદ-ઉજાર રૂક્ષ કઠોર એવી માતા-આવા અસભ્ય લોકોના વચનેને રોબિં-શુ છુ સાંભળીને મુનિ તુરિળી લો જેના જૂળ ૩ર ચુપચાપ રહી, મૌન ધારણ કરી તે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૫૦ Page #165 -------------------------------------------------------------------------- ________________ તરફ ઉપેક્ષાભાવ ધારણ કરે પરંતુ તાળો મળતી જ રે-ત્તા મનસિ કુર્યાત તેને વચનેને પિતાના મનમાં સ્થાન ન આપે. અજ્ઞાનવશતાથી તેણે સંયમ ધનું અપમાન કરનાર ભાષાનો ઉપયોગ કર્યો છે તે તેમાં એને દેષ નથી. પરંતુ મારા પૂર્વોપાજીત પાપ કર્મોનું જ એ ફળ છે. આવું સમજીને એ અસભ્ય ભાષા બોલવાવાળા ઉપર કેશબુદ્ધિ ન કરે. દષ્ટાંત-ક્ષમાધર નામના દુષ્કર તપશ્ચર્યા કરવામાં લીન એવા એક મુનિ હતા. તેમના ગુણેના અનુરાગી એવા કેઈ એક દેવે વંદના કરીને એમને કહ્યું કે, મારા યોગ્ય કેઈ કાર્ય હોય તે આપ મને અવશ્ય કહે એમ હ આપને હાથ જોડી પ્રાર્થના કરી કહું છું એક વખત તે મુનિ ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં સામેથી આવતો એક ચંડાલ મળે. તેણે મુનિરાજને જોઈને હાંસી કરતાં કહ્યું કે, હે અકર્મણ્ય ભિક્ષુક ! તું ક્યાં જઈ રહ્યો છે. મુનિએ જ્યારે તેનાં આવા દુર્વચન સાંભળ્યાં ત્યારે તેને કોલ આવી ગયે અને કહેવા લાગ્યા કે, શું તું આ સમયે ઉન્મત્ત બની રહ્યો છે? મુનિનું વચન સાંભળીને ચાંડાલના ક્રોધનું ઠેકાણું ન રહ્યું અને તેણે ચિડાઈને મુનિને કહ્યું અરે ભિક્ષુક ! તું શું બકે છે? તારા જે મલીન દેહવાગે બીજે કયું છે? ખાતાં કમાતાં ન આવડયું એટલે મુંડ મુંડાવીને મુનિ બની ગયા, અને ઘર ઘરમાં કુતરાની માફક ભીખ માગવા લાગે છે, શરમ નથી આવતી? કાંઈ કામ કરતાં આવડતું નથી એટલે સાધુ બનવા નિકળી પડશે. પૂર્વભવમાં દાન નહીં દીધું હોય એટલે તે એનું આ ફળ ભેગવવું પડે છે. અને ઘરઘરને ભિખારી બની રહ્યો છે. છતાં પણ અકકડ થઈને ફરે છે. જરા લાજ! તારા જેવા અનેક કાર્ય કરવામાં અસમર્થ હોઈને મેં બાંધીને પેટ ભરવા માટે ગામ ગામ ભટકે છે. આમ કહી ત્યારે તે ચાલ્યો ગયો ત્યારે ક્રોધના આવેશથી તે મુનિ અંદરને અંદર બળતા બળતા પિતાના સ્થાન ઉપર ગયા. જ્યારે તેમને ક્રોધ શાંત થયે ત્યારે તેમને આ વિષયમાં ભારે પશ્ચાત્તાપ થયે. આ પછી પિલા દેવ મુનિની પાસે આવીને નમસ્કાર કરીને બેઠા અને કહ્યું, આપની સંયમયાત્રા તે સુખપુર્વક છે ને ? શાંત આત્મા મુનિએ અંદરથી હસતાં હસતાં પ્રત્યુત્તરમાં કહ્યું કે, જે સમયે આ સંયમયાત્રામાં ચંડાલે વિઘ્ન નાખ્યું તે સમયે તમે કયાં ગયા હતા? દેવે જવાબ આપ્યો જ્યારે આપ બંનેને કલહ ચાલી રહ્યો હતો ત્યારે હું અદશ્ય રૂપે ત્યાં જ હતો. તે પછી એ પરિસ્થિતિમાં તમે મારી સહાયતા કેમ ન કરી ? આ પ્રકાર મુનિના કહેવાથી પ્રત્યુત્તરમાં દેવે કહ્યું, અને તે સમયે સહાયતા કરવા લાયક કોઈ વિશેષતા આપવામાં ન દેખાઈ એ વખતે જેતે ચાંડાલ મને દેખાય તેવા જ આપ મારી દષ્ટિમાં દેખાતા હતા. પછી સહાયતા કેની કરવી ? દેવના આ ઉત્તરથી ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૫૧ Page #166 -------------------------------------------------------------------------- ________________ વધ પરીષહ યાચના પરીષહ ઔર અલાભ પરીષહ કા વર્ણન મુનિને ઘણું આશ્ચર્ય થયું અને કહેવા લાગ્યા. મારામાં અને ચંડાલમાં સમા નતાને અનુભવ તમને કેવી રીતે થયો? દેવે કહ્યું એક ક્રોધથી–આપની અંદર તે સમયે ક્રોધ રૂપી ચંડાલ પ્રવિષ્ટ થયે હતે. અને તે તે ચંડાલ હતું જ. આથી સહાયતા કરવા જેવી વાત મને તે સમયે ઉચિત ન લાગી. એ માટે સહાયતા ન કરી. અને તેને પણ દંડ આદિ રૂપ કાંઈ શિક્ષો નકરી. હા! કહો એને કઈ રીતે શિક્ષા કરવામાં આવે! મુનિ મહારાજે કહ્યું કે, હવે શું આવશ્યક્તા છે. જે અજ્ઞાની હોય છે તે ઉપેક્ષાને પાત્ર જ છે. આ માટે તેને દંડાદિકરૂપ શિક્ષા આપવાની કેઈ જરૂરત નથી. મુનિઓને તે આચારજ છે કે તેઓ આક્રોશપરીષહને સહન કરે. મુનિની આ વાત સાંભળીને દેવ ઘણા અનુરાગી બની તેની સેવામાં રહેવા લાગ્યા. આ કથાથી સુનિઓએ એ જ શિક્ષા ગ્રહણ કરવી જોઈએ કે, આક્રોશપરીષહ સહન કરવું તે મુનિરાજોનું કર્તવ્ય છે. જે ૨૫ કોઈ ઉષ્ઠ માણસ આક્રોશ માત્રથી સંતોષ ન પામવાથી મુનિને વધુ પણ કરવા લાગે છે. એ માટે હવે તેરમાં વધપરીષહને કહે છે. “શો શંક-ઈત્યાદિ. અન્વયાર્થ-મિલ્થ-મિલ્લુ મુનિ --હૃતેઃ કઈ પણ દુષ્ટ દ્વારા લાકડી ગડદાપાટુથી તાડિત થઈ જાય તે પણ ન સંજે-સંક્રેત ક્રોધથી તપી ન જાય મણિ ન પોસા--મનો મનને પણ દૂષિત ન કરે પણ નિતિ-રિરિક્ષાં ઉત્તમ ક્ષમાને પામ-માં દશવિધ ધર્મોમાં સર્વોત્કૃષ્ટ રખ્યા-જ્ઞાત્વા જાણીને મિજૂ-મિલ્સ: તે સાધુ ધનં વિતા-ધમઁ વિચિન્તર ઉત્તમ ક્ષમાદરૂપ સાધુના કર્તવ્યને તથા પોતાના આત્મસ્વરુપને વિચાર કરે કે ક્ષમા એ જ ધર્મ છે. આજે મને નિમિત બનાવીને કર્મોને ઉપચય કરી રહેલ છે. તેમાં મારાં જ પૂર્વોપાજીત કર્મ કારણરૂપ છે. આથી તેમાં મારે જ દેવ છે માટે તેના પ્રતિ કેધ કરે મને ઉચિત નથી, ભાવાર્થ–મુનિએની આ વિચારધારા કેટલી સુન્દર છે વજ હદયવાળે શત્રુ પણ આ વિચાર સામે નતમસ્તક બની પોતાની કુરતાને ત્યાગી દે છે. એક તરફ ધાકધમકી અને માર મારવાની હદ સુધીની ક્રિયાઓ થાય છે, ત્યારે બીજી તરફ આને પ્રતિકાર ન કરાતા પિતાના પૂર્વોપાજીત કર્મોને જ બળવાન માનવામાં આવે છે. “પૂર્વોપાર્જીત કર્મોનું ફળ મને મળી રહ્યું છે. એ બિચારાને કેઈજ દેષ નથી”મુનિના આત્મામાં અફસોસ ફક્ત એ વાતને થાય છે કે, આ પ્રાણું મને નિમિત્ત બનાવીને નવા કર્મોને બંધ બાંધી રહેલ છે. આ પ્રમાણે મનમાં પણ પ્રતિકાર કરવાની ભાવનાના ઉદયનો નિષેધ બતાવવામાં આવેલ છે, ત્યાં અન્ય પ્રતિકાર કરવાની તો વાત જ કયાં રહી? મહાત્માને આ કે સુન્દર ઉપદેશ છે કે તેને ધાકધમકી કેઇના તરફથી અપાય અથવા માર મારવામાં આવે તો પણ પિતાની ઉત્તમ ક્ષમાને ન ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૫ર Page #167 -------------------------------------------------------------------------- ________________ છેડે. કુહાડે ચદન વૃક્ષને કાપી નાખે છતાં ચન્દન વૃક્ષમાં જે સુવાસિતતાને ઉત્તમ ગુણ છે તે પિતાને કાપનાર કુહાડાને પણ આપે છે. જે એમ ન કર તે તે ચંદન શેનું? મહાત્મા પણ પિતાના શત્રુ તરફ આવું જ વર્તન રાખે છે. નહીં તે એ મહાત્મા શાના ? ધન્ય છે મહાત્મા ! તમારા આ શુભ વ્યવસાયને! આ પવિત્ર ભાવના પર ત્રણ લોકનું રાજ્ય પણ છાવર છે, કેવી સુન્દર વિચારધારા છે! આ વિચાર ધારાના બળ ઉપર શ્રી મહાવીર પ્રભુના શાસનમાં સર્વોત્કૃષ્ટત રહેલ છે. પ્રત્યેક મેક્ષાભિલાષીએ આ અભિનંદનીય વંદનીય વિચારધારાને અપનાવવી જોઈએ કે ૨૬ છે કેવા ભાવથી વધપરીષહને સહન કરવાને કહે છે–સમજે ઈત્યાદિ. અન્વયાર્થ–સ્રોફોડ કેઈ અજ્ઞાની તથા સુત્રાફિ કઈ જગ્યાએ પણ રંગચંસંવતન પટકાય જેનું જતન કરનારા સંતાના પાંચ ઈન્દ્રિય અને મનને નિગ્રહ કરનારા તમi-શ્રમણ શ્રમણ તપસ્વી મુનિને પા ક્યા કેસ પાટુ વગે રેથી મારે એ સમયે સાચે સંવતઃ તે મુનિવર જાણો રજિ ની રચનારા વારિત જ્ઞાન સ્વરૂપ આત્માને નાશ થતું નથી પરંતુ એ પર્યાયાન્તરિત હોય છે, આથી શરીરને જ નાશ થાય છૅ gવે જન્ન-પર્વ વ્રત એવો વિચાર કરે, ભાવાર્થ-આત્માએ ક્રોધિત છે ત્યારે થવું જોઈએ કે જ્યારે તેની પિતાની વસ્તુને વિનાશ થતો હોય. જેમ સંસારી લોકે પોતાની વસ્તુઓને વિનાશ થતા કોધિત અને દુઃખ થયા કરે છે, બીજાની વસ્તુઓના વિનાશમાં નહીં. આ પ્રકારે મહાત્માને પણ કઈ તરફથી માર મારવામાં આવે કે ધાક ધમકી આપવામાં આવે ત્યારે તેણે વિચાર કર જોઈએ કે, આ શરીર પુદ્ ગલનું છે, આ કારણે તે મારી પિતાની વસ્તુ નથી, પારકી વસ્તુ છે. એને વિનાશ થવાથી હું શા માટે ક્રોધી અથવા દુઃખી બનું? મારી પિતાની જે વસ્તુ જ્ઞાનાદિક ગુણ છે તે એના આઘાતથી નાશ પામતી નથી. એ તે સદાય અક્ષય જ રહે છે. આથી ક્રોધી અથવા દુઃખી થવાની મારે લેશ માત્ર પણ આવશ્યકતા નથી. દષ્ટાંત–શ્રાવસ્તી નગરીમાં રીપુદમન નામને એક રાજા રાજ્ય કરતો હતો. તેને ધારિણી નામની એક રાણી હતી. ધારિણદેવીથી રાજાને એક કુમા રનો જન્મ થયે, જેનું નામ &દક હતું, ઔદકને એક બહેન પણ હતી. તેનું નામ પુરંદરયશા હતું. કુંભકારકટક નામના નગરના દંડકી નામના રાજાની સાથે તેને વિવાહ કરવામાં આવેલ હતું. દંડકી રાજાને એક બ્રાહ્મણ પુરોહિત હતું તેનું નામ પાલક હતું. તે મિથ્યાદિષ્ટી હતે. આ એક સમયની વાત છે કે જ્યારે વીસમા તીર્થકર શ્રી મુનિસુવ્રત સ્વામી શ્રાવસ્તી નગરીમાં પધાર્યા. તેમની દેશના સાંભળીને સ્કંદકકુમારે શ્રાવકધર્મ અંગિકાર કર્યો. કેટલેક વખતે પાલકપુરેહિત શ્રાવસ્તી નગરીમાં આવ્યા. રાજસભામાં બેસીને જૈન સિદ્ધાંતનું ખંડન કરવાવાળી વાતની શરૂઆત કરી. જ્યારે તેણે વાત પુરી કરી ત્યારે તે વાત સાંભળીને ત્યાં બેઠેલા ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૫૩ Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકવ્રતધારી સ્કંદકકુમારે જૈનસિદ્ધાતને સમર્થન કરતાં તેને નિરૂત્તર બનાવી દીધું. આથી પાલક સ્કંદકકુમારને મહાન વિરોધી બની ગયે. કેટલાક સમય પછી સ્કંદકકુમારે પાંચસે કુમારની સાથે ભગવાન મુનિસુવ્રતસ્વામી પાસેથી ધાર્મિક દેશના સાંભળીને દીક્ષા અંગીકાર કરી, એ પાંચસે કુમારોને ભગવાને સ્કંદકકુમારની દેખરેખ નીચે રાખ્યા, આથી તે કંદમુનિ સ્કંદકાચાર્ય બની ગયા, સ્કંદકાચાયે એક દિવસ ભગવાનને પૂછયું કે, હે ભગવંત! હું અહિંથી આપની આજ્ઞા હોય તે કુંભકારકટકપુર તરફ વિહાર કરવાની ઈચ્છા રાખું છું. ભગવાને કહ્યું, જે રીતે તમને સુખ થાય એ રીતે કરે. પરંતુ તમારે ત્યાં મરણાંતિક ઉપસર્ગને સામને કરે પડશે. તે વાત સાંભળીને સ્કદકે પ્રભુને પૂછયું, કે હે પ્રભે! અમે બધા આરાધક છીએ કે વિરાધક? ભગવાને કહ્યું, કે તમારા શીવાય બધા આરાધક છે. ભગવાનના મઢાથી આ ભવિષ્યવાણી સાંભળીને પણ સ્કદકાચા ભાવિવશાત્ ૫૦૦ શિષ્યની સાથે કુંભકારકટકપુરની તરફ વિહાર કરી દીધા. પાલકપુરેશહિત તેમના વિહારની વાત સાંભળીને જાયું સ્ક દકાચાર્ય વિહાર કરતા કરતા આ તરફ આવી રહ્યા છે. તેણે પિતાનું અગાઉનું તેમની સાથેનું વૈર યાદ કરીને બદલે લેવાને અવસર આવી ચુક્યા છે” આવા અભિપ્રાયથી જે બગીચામાં સ્કંદકાચાર્ય આવીને ઉતર્યા હતા તેની અંદરની જમીન ખોદાવીને તેની નીચે જુદી જુદી જાતનાં શસ્ત્ર અશ્વ દાટી દીધાં. પછી રાજાની પાસે આવીને તે કહેવા લાગ્યું કે, પાંચસે શિાના પરિવાર સાથે સ્કંદકાચાર્ય સાધુના વેશમાં અહિ આવ્યા છે. તે આપનુ રાજ્ય લઈ લેવા ઈચ્છે છે. કેમકે, તેમણે ગુપ્ત રીતે બગીચામાં ચારે બાજુ શસ્ત્ર અશ્વ દટાવી રાખ્યાં છે. આ વાત મેં રાત્રિના વખતે છુપી રીતે જોઈ લીધી છે. આપને જે વિશ્વાસ ન હોય તે આપ ખુદ જઈને જોઈ શકો છે. પુરોહિતની વાત સાંભળીને રાજા બગીચામાં ગયા અને ત્યાં જમીનની અંદર દાટેલાં અનેક શસ્ત્ર અસ્ત્ર જોયાં. આથી રાજાને ખૂબ ક્રોધ ચડ અને ક્રોધના આવેશમાં આવીને તેણે પુરોહિતને કહ્યું, પાલક! આથી બધા સાધુઓને હું તમારે હવાલે કરૂં છું. તમેને ઠીક લાગે તેમ તેને ફેંસલે તમે કરે. રાજાએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે પુરોહિતના આનંદનો પાર ન રહ્યો. તેણે તરત જ ચારે તરફથી તે મુનિઓને ઘેરી લઈ પકડીને એક પછી એક મુનિને ઘાણીમાં પીલવાનું શરૂ કર્યું. ૪૯૮ મુનિઓએ સમભાવથી વધપરીષહને સહન કરીને અંત સમયે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરીને મુક્તિને પામ્યા. દકાચાર્ય અને એક મુનિ પીલવા માટે બાકી રહ્યા. જ્યારે પાલકે તે મુનિને પીલવા માટે ઘાણીમાં નાખવા પ્રવૃત્ત થયા ત્યારે કંદકાચાર્યે તેને કહ્યું કે, આ તે કમળ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૫૪ Page #169 -------------------------------------------------------------------------- ________________ કાય બાળક છે, માટે એને છોડી દે. એને ઘાણીમાં રાખેલ જોઈને મને પીડા થાય છે માટે તે મારવાને યોગ્ય નથી. સ્કંદકાચાર્યનું આ પ્રમાણેનું વચન સાંભળીને પાલક પુરોહિત કહેવા લાગ્યા કે, સાંભળો ! તમે મને અગાઉ રાજસભામાં પરાજીત કરેલ હતું જેથી તેના ઉપલક્ષમાં હું અધિકમાં અધિક કષ્ટ જે હોય તે હું તમને આપીશ એ મારે નિર્ણય છે. તેમાં જરા પણ હું ફેરફાર કરવા ઈચ્છતું નથી. આ પ્રમાણે કહીને તેણે તે બાળક મુનિને સકંદકાચાર્યની સામે જ ઘાણીમાં નાખીને પીલી નાખ્યો. આ બાળ અનગાર પણ ખુશીથી વધપરીષહ સહન કરીને અંતમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મુક્તિ પામ્યા. આ સમયે સ્કંદકાચા રેષના આવેશમાં આવીને આ પ્રમાણે નિદાન કર્યું કે, જે મારા તપ અને સંયમનું ફળ થતું હોય તે હું આ બધાને દુઃખ દેવાવાળો બનું. પાલકે છેવટે સ્કંદકાચાયને પણ ઘાણીમાં પીલીને તેનો નાશ કર્યો. સ્કંદકાચાર્ય મરીને નિદાનના પ્રભાવથી અગ્નિકુમાર દેવ જાતીમાં ઉત્પન્ન થયા. દેવપર્યાયમાં પિતાના અવસાનથી પિતાના પૂર્વભવનું વૃત્તાંત જાણીને તે દેવ ક્રોધના આવેશમાં આવીને રાજા પુરોહિત અને આમાત્ય સહિત સમસ્ત કુંભકારકટકપુરને ભસ્મીભૂત બનાવી દીધું. દંડકી રાજાને તે દેશ પછીથી દંડકારણ્ય તરીકે પ્રસિદ્ધ થયો. આ કથાથી મુનિઓએ શિક્ષા ગ્રહણ કરવી જોઈએ કે, વધપરીષહને સમભાવથી સહન કરે. જે પ્રકારે મુનિઓએ વધપરીષહને સહન કર્યો એ પ્રકારે સહન કરે અંકાચાર્યની માફક કે પાયમાન થવું ન જોઈએ રછા હવે ચૌદમે યાચનાપરીષહ સહન કરવાને ઉપદેશ સૂત્રકાર કહે છે– “દુ શત્રુ ઈત્યાદિ. અન્વયાર્થી-નિશ્ચયથી મો-થો છે જબ્બ! સાત મિનgો મનસ્ય મિ ગૃહ રહિત ભિક્ષુની સારૂ રોફ સાજિદં મવતિ સમસ્ત વસ્તુઓ યાચિત જ હેાયા છે. રિ મનાä ન0િ Fવિન રિતે નાહિત કઈ પણ વસ્તુ અયાચિત નથી, માટે મુનિજીવન ટુ ટુમ્ ઘણું જ દુષ્કર છે. કેઈન આપ્યા વગર તે દાત ને સાફ કરવા માટે તણખલું પણ લઈ શકતા નથી. ૨૮ | સૂત્રકાર પૂર્વોકત અર્થને જ ફરી સમજાવે છે–ોચર’ ઈત્યાદિ. અન્વયાર્થ– પવિત-જાવિર જાણેલા અગર અજાણ્યા કુળમાં ગોચરી માટે જનારા સાધુને કાળી–ાળિઃ હાથ નો સુજાનg-નો મુકરઃ સુપ્રસાર્ય નથી. કેમકે, મુનિ કેઈ ગૃહસ્થના સંબંધી નથી તેથી અજાણ ગો-ગરવાસઃ શ્રેયાન તે અપેક્ષાએ ગૃહસ્થ જીવન શ્રેષ્ઠ છે એવો ભાવ મિલ્લુ = જિંતર-મન્નુર જિન્ન ભિક્ષુએ લાવ ન જોઈએ. કેમકે, ગ્રહવાસ બહુ સાવદ્યયુક્ત તથા જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોના બંધનું કારણ છે. આથી તે કઈ પ્રકારે શ્રેયસ્કર માનવામાં આવેલ નથી. ભાવાર્થ-ગોચરી માટે જાણીતા છે અજાણ્યા કુળમાં જતા સાધુએ એ વિચાર ન કરવો જોઈએ કે, હું ત્યાં કેની સામે હાથ લાંબે કરૂં? કેઈ મારે સંબંધી તો નથી. સંબંધી પાસે માગવામાં કઈ શરમની વાત નથી. આથી તે ગૃહસ્થાશ્રમ સારે કે જેમાં એક બીજાથી ચીજ માગવામાં સંકેચ થતું નથી. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૫૫. Page #170 -------------------------------------------------------------------------- ________________ સાધુના આવા વિચાર એટલા માટે ઠીક નથી કે, ગૃહસ્થાશ્રમ ઘણા સાવદ્ય ક્રમાંથી ભરેલ છે. તથા એનાથી જ્ઞાનાવરણીય આદિ આઠે કર્મોના બંધ થાય છે. દૃષ્ટાંત—દસમા તીથ કર શ્રી શીતળનાથ સ્વામીના શાસન કાળમાં તેમના જ વંશના એક વપ્રિય નામના રાજા હતા. તેણે ધાર્મિક ઉપદેશ સાંભળીને દીક્ષા ગ્રહણ કરી. મુનિ ખનીને તેણે ખૂબ તપશ્ચર્યા કરી. માસ માસ ખમણની તપશ્ચર્યા કરવા લાગ્યા. એક સમયની વાત છે, જ્યારે તેમનુ પહેલા માસ ખમણનું પારણું હતુ એટલે તે અંગે પોતે ભિક્ષાચર્યા માટે ગયા. તે સમયે તેમણે વિચાર કર્યો કે, હું આજ કાની પાસે યાચના કરીશ? મારા વંશ તા એવા નથી કે જે યાચના કરે. હું. તે ઈક્ષ્વાકુશના અગ્રેસર છું. જાતિકુળ સૌંપન્ન છું. ઉચ્ચ નીચ મધ્યમ કુળમાં હાથ ફેલાવવા એ મારા માટે તરવારની ધાર માફક કઠીન છે. મારા ચરણેામાં જે રાજાઓના મુગઢ નમતા હતા, જેની આજ્ઞા કલ્પવૃક્ષાના કુલાની માળા સમાન મનુષ્યા આદર સાથે માથા ઉપર ધારણ કરતા હતા, જેને જોઇને લાકે પાતાને સફ્ળ જન્મવાળા માનતા હતા. આજ તેજ હું એ લેાકેાના ઘામાં જઇ ભીક્ષા માગવા માટે કેવી રીતે હાથ લાંખા કરૂ ? મે' આજ સુધી કઇ રાજા સામે પણ હાથ લાંખા કર્યાં નથી. પછી સંયમના વિષયમાં વિચાર કરવા લાગ્યા કે જો આ સંકેાચથી હું ગૃહવાસને સ્વીકારી લઉં તે મારી સાવદ્ય ત્યાગરૂપ વીરપ્રતિજ્ઞા નાશ પામે છે. તેનુ ફળ એ આવશે કે, મારા અનત સસાર વધશે. અનંત સંસારી બનાવથી નરક નિંગાદનાં અનત દુઃખાને ભાગવ્યા પછી પણ જ્ઞાન,દન ચારિત્રરૂપ રત્નત્રયની પ્રાપ્તિ મને દુલ ભજ રહેશે. કેમકે, દન વીના જ્ઞાન નહીં, અને જ્ઞાન વગર ચારિત્ર નહીં, અને ચારિત્રના અભાવમાં મુક્તિની પ્રાપ્તિ નહીં, માટે યાચનાપરીષદ્ધ મારે સર્વથા સહન કરવા જ જોઈએ. આ પ્રકારના વિચાર કરીને તેમણે પ્રાસુક એષણીય આહારની યાચના કરી, અને યાચનાથી પ્રાપ્ત થયેલા આહારને લઈને પેાતાની સંયમયાત્રાનું નિર્વિઘ્ને નિર્વાહ કરતાં કરતાં અંતમાં તેઓએ આયુની સમાપ્તિ થતાં, કાળધમ પામી આત્માનું કલ્યાણ કર્યું. પરા યાચનામાં પ્રવૃત્ત મુનિને કદાચીત લાભાન્તરના ઉડ્ડયથી ભિક્ષાના લાભ મળી શકતા ન હોય તે તેથી હવે પંદરમા અલાભપરીષહને જીતવા જોઈએ એ વાત હવે સૂત્રકાર પ્રદર્શિત કરે છે.—સુ ’ ઈત્યાદિ. અન્વયા -પંડ઼ેિ—પંદિતઃ ભિક્ષુધાઁના મના જ્ઞાતા સંયમી સાધુ મોમોગને એકનાદિક લેાજન ચેનિટ્રિ-વિનિશ્ચિતે નિષ્પન્ન હેાવાથી જ વરેલુ-પરેવુ ગૃહસ્થાના ઘેર જઈ વાસ’પ્રાણ પિન્ડની ડ્વે જ્ઞા-ચેન્ગવેષણા કરે વિન્ટે ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૫૬ Page #171 -------------------------------------------------------------------------- ________________ અ વા–વિષે ૪ અરુષે એ સમયે તેને થોડું ભેજન મળે અથવા બીલકુલ ન મળે પણ તે નાજુક-નાનતત હું ભાગ્યહીન છું, મને ભિક્ષા ન મળી” એવી રીતે સંતાપ ન કરે પરિનિટ્રિા એ વિશેષણ દ્વારા સૂત્રકાર સાધુ માટે એવું સૂચન કરે છે કે, તે ગેચરી માટે ભેજના સમયે જ નિકળે શા આ પદથી ગૃહસ્થને ત્યાંથી જે કંઈ આહાર ગ્રહણ કરવામાં આવે તે બ્રમરવૃત્તિથી સ્વીકાર કરે જઈએ. આ સૂચના આપવામાં આવે છે. ભાવાર્થ–સાધુએ ગોચરી માટે ભોજન કાળમાં જ નિકળવું જોઈએ તે સમયે જે ડું મળે અગર ન મળે તે પણ આ વિષયમાં તેના મનમાં કોઈ પ્રકારને સંતાપ થ ન જોઈએ. એ ૩૦ “ જેવાણું” ઈત્યાદિ. અન્વયાર્થ–ાદું- મને જોવા ગ્રામમિ-કચૈવ ન ર આજ જો ભજનને લાભ થ નથી અવિ- તે સુu– આગામી દિવસમાં ઉપલક્ષથી બીજા પણ કેઈ દિવસે સામો સિગા-જામર સ્થાત્ એને લાભ મળશે. પર્વ-gવF આ પ્રકારે - સાધુ સંવિ-કતિસમીતે વિચારી લે છે તે-તેને માટે બટામોમામ અલાભપરીષહ કદી પણ સંતાપ આપનાર બનતું નથી. આનું તાત્પર્ય એ છે કે, યાચના કરવા છતાં પણ જે ગૃહસ્થ દાતાની ઈચ્છા હશે તે આપશે. નહીં હેય તે નહીં આપે. જે તે આપે નહિં. તે સાધુ માટે તેમાં અસંતેષ લાવવાની વાત જ કયાં છે, જે સાધુ આ પ્રકારની વિચારધારાથી યુકત છે તે ભિક્ષાને લાભ ન થવાથી પણ સમચિત્ત બની રહે છે. તેના મનમાં વિકૃતી આવતી નથી. તેનાથી તે અલાભપરીષહને વિજેતા બની રહે છે. ભાવાર્થ—અલાભપરીષહ ઉપર વિજય મેળવવા માટે સાધુની વિચારધારા કેવી હેવી જોઈએ એ વાત આ ગાથા દ્વારા સૂત્રકારે પ્રદર્શિત કરેલ છે. તેઓ કહે છે કે, સાધુ જ્યારે ગોચરી માટે કોઈ ગૃહસ્થને ઘેર જાય અને આહારાદિકની યાચના કરે તે તેની ઈચ્છાની પૂતી થવી કે ન થવી તે સાધુના હાથની વાત નથી. ગૃહસ્થની ભાવના હોય તે આપે, નહીં હોય તે આપવાના નથી. સાધુની કઈ જબરજસ્તી હોઈ શકે નહિં. આથી આવી પરિસ્થિતિમાં કઈ સાધુને આહારને લાભ ન થાય તે તેનું કર્તવ્ય છે કે તે પિતાના આત્માને નકામો કલુષિત ન કરે. અને ન તે તેના ઉપર ગુસ્સો કરે. વિચાર એ કરે કે, આજ ન મળ્યું તે કાલે મળશે. કાલે નહીં મળે તે પરમ દિવસ મળશે. આમાં ફિકર ચિંતા કરવાની હોય જ નહિં. દાતાને ભાવ હશે તે આપશે, નહીં હોય તે નહીં આપે. આ પ્રકારે જે સાધુ વર્તતા રહે છે તે વીર મુનિ અલાભપરીષહને અવશ્ય જીતી લે છે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૫૭ Page #172 -------------------------------------------------------------------------- ________________ દષ્ટાંત—વિંધ્યાચળ પ્રદેશમાં એક હુંડ નામનું ગામ હતું. તેમાં એક નિર્ધન સોવીર નામને ખેડુત રહેતું હતું. કુટુંબ મોટું હોવાના કારણે તેને સદા તેના પાલન પિષણની ચિંતા રહ્યા કરતી હતી. આ ચિંતાના બેજાના કારણે તેનું શરીર ઘસાઈ ગયું હતું. વિંધ્યાચળ પ્રદેશના ગિરિસેન રાજાએ વારા પાડીને પાંચસે હળ જોડવા માટે પાંચસો ખેડુતેને નિયુકત કરી રાખ્યા હતા. સૌવીર ખેડુતને પણ એક વખત વારો આવ્યો. એ દિવસે તેણે ખેતરમાં બળ લઈ જઈને હળ તૈયાર કરી ખેડવાનું શરૂ કર્યું. ખેતર ખેડતાં ખેડતાં બળદ થાકી ગયા અને વચમાં વચમાં ઉભા રહેવા લાગ્યા. ઉનાળાના સખ્ત તાપથી અતિશય સંતપ્ત થઈને ભૂખ તરસથી તે ઘણા વ્યાકુળ બની ગયા. અને એ વાતની પ્રતીક્ષા કરવા લાગ્યા કે, કયારે અમને હળથી મુકત કરવામાં આવે અને કયારે ઘાસ વગેરે ખાઈ ભૂખને શાંત કરીએ. આવા ભાવથી તે બીચારા વારંવાર પોતાના માલીક સોવીરના મોઢા તરફ જતા હતા. પરંતુ તેમની આ પરિસ્થિતિ ઉપર સૌવીર નો જરા પણ ધ્યાન આપ્યું કે નતો તેમને ધુંસરીથી છોડયા. વધારામાં તેમને ખાવા પીવાના સમયને વખતે એક ચાસ વધારે ખેડાવ્યું. આથી સૌવીરને પ્રબળ અંતરાયકમને બંધ થયે. ઘેડા સમય પછી સૌવીર ખેડૂત મરીને પર્યાયથી પર્યાયાન્તરિત થયે. ઘણા કાળ સુધી તેણે સંસારમાં પરિભ્રમણ કર્યું. સંસારપરિભ્રમણ કરતાં કરતાં કાળાંતરે તે એક ગોવાળને ત્યાં જન. મેટો થતાં તે ગાયને ચરાવતું હતું. એક દિવસ જંગલમાં તેની દષ્ટી ઝાડની નીચે બેઠેલા એક મુનિરાજ ઉપર પડી, જે પટકાયના જીની રક્ષા કરવામાં તત્પર હતા. તેમના મોઢા ઉપર દેરા સાથે એક મુખવસ્ત્રિકા બાંધેલી હતી. તેની પાસે પહોંચીને તેમની પાસેથી ધર્મ દેશના સાંભળી. એને પ્રભાવ તેના આત્મા પર એ પડશે કે તે એજ સમયે દીક્ષિત બની ગયો. સાધુચર્યાને ઠીક ઠીક નિર્વાહ કરતાં કરતાં તે મૃત્યુના અવસરે કાળધર્મ પામ્યો અને તે સૌધર્મ દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંની સ્થિતિ સમાપ્ત થતાં તે ત્યાંથી ચવીને દ્વારિકા નગરીમાં શ્રી કૃષ્ણ વાસુદેવને ઘેર પુત્ર રૂપે ઉત્પન્ન થશે અને ત્યાં તેમનું નામ ઢંઢણું રાખવામાં આવ્યું. આ ઢંઢણકુમારે શ્રીનેમીનાથ તીર્થંકર પાસે ધર્મદેશના સાંભળી દીક્ષા ગ્રહણ કરી. ભિક્ષાચર્યા કરવા માટે તે સ્વયં જતા હતા. શ્રીકૃષ્ણના પુત્ર તેમજ ત્રીજગદ્ગુરૂ તીર્થંકર નેમીનાથ પ્રભુના શિષ્ય હોવા છતાં પણ તે વિશાળ દ્વારિકા નગરીમાં તેને મોટા મોટા શેઠ શાહુકારોના ઘરમાં જવા છતાં પણ લાભાંતરાય કર્મના ઉદયથી છેડા પણ પ્રાસુક આહારનો લાભ મળતું ન હતો. આથી એ દિનપ્રતિદિન શુષ્ક શરીરવાળા બનવા લાગ્યા. ભગવાન નેમીનાથ પાસે જઈને એક દિવસ તેમણે આહા૨ના એલાભનું કારણ પૂછયું, ભગવાને કહ્યું કે, હે વત્સ ! તું આ ભવથી પહેલાં નવાણું લાખ નવાણું હજાર નવસો નવાણુના ૯૯,૯૯,૯૯૯ ભવમાં વિધ્યાચળ પ્રદે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૫૮ Page #173 -------------------------------------------------------------------------- ________________ શમાં હંડક ગામમાં સૌવીર નામથી એક ખેડૂતના પર્યાયમાં હતા. તે સમયે તેં હળમાં જોડેલા બળદને ભજન પાનમાં અંતરાય નાખ્યો હતે. તે અંતરાય કર્મ આ ભવમાં તમારા માટે આ સમયે ઉદયમાં આવેલ છે. માટે આ અલાભપરીષહને તમારે સહન કર જોઈએ, ભગવાન તરફથી કહેવામાં આવેલ આ પ્રકારના પિતાના પૂર્વભવના વૃત્તાંતને જાણી ઢંઢણકુમાર મુનિએ આ અસ બદ્ધ અંતરાયને નાશ કરવા માટે ખૂબ જ ઉત્સાહથી ગાઢ વિરાગ્યયુકત અંતઃકરણવાળા બની એ અભિગ્રહ ધારણ કર્યો કે, “આજથી હું પરલાભને ગ્રહણ નહીં કરું.” અર્થાત્ બીજાના નિમિત્તથી મળેલ આહાર પાણી ગ્રહણ નહીં કરૂં. આ પ્રકારને અભિગ્રહ ગ્રહણ કરી તે પ્રતિદિન ભિક્ષાચર્યા માટે જતા પરંતુ લાભાન્તરાય કર્મના ઉદયથી તેમને છેડે પણ આહારને લાભ મળતો નહીં. આ પરિસ્થિતિમાં પણ તેમના ચહેરા ઉપર ઉઠીગ્નતાનું ચિહ્ન દેખાતું નહીં. એ ઉદ્ધીગ્નચિત્ત ન બનતા. અને બીજા કેઈની નિંદા પણ કરતા નહીં. નિંદા કરતા તો તે ફકત પિતાના અશુભ કર્મની. એક દિવસની વાત છે કે, શ્રી કૃષ્ણ વાસુદેવે શ્રી નેમીનાથ પ્રભુને પૂછયું કે, ભગવદ્ ! આ અઢારહજાર મુનિઓમાં આ સમયે દુષ્કર સ્થિતિ કેણ ભેગવે છે? પ્રભુએ કહ્યું કે, બધા શ્રમણ દુકર કષ્ટ ભેગવે છે છતાં ઢંઢણસુનિ આ બધાથી વધુ દુષ્કર સ્થિતિમાં છે. વાસુદેવે કહ્યું એમ કેમ? પ્રભુએ કહ્યું કે, અલાભપરીષહને સમ્યફ સહન કરવાથી. આ સાંભળતાં જ શ્રી કૃષ્ણનું શરીર ભકિતના આવેશથી રોમાંચિત બની ગયું અને કહ્યું, પ્રભુ ! મહાત્મા ઢંઢણ મુનિ આ સમયે જ્યાં બિરાજે છે? પ્રભુએ ઉત્તરમાં કહ્યું કે, તે આ સમયે દ્વારિકામાં ભિક્ષા માટે ગયા છે, તમને ત્યાં જતાં જ ભેટો થઈ જશે. ભગવાનની આ વાત સાંભળી વાસુદેવ શ્રીકૃષ્ણ નેમીનાથ ભગવાનને વંદના કરી ત્યાંથી ચાલી નીકળ્યા. એ સમયે તેમણે કૃશશરીરવાળા અને શાંતચિત્ત ઢંઢણ મુનિને દ્વારિકાપુરીના દ્વારમાં પ્રવેશ કરતી વખતે જોયા. જોતાં જ પિતાના હાથી ઉપરથી નીચે ઉતરી ઢઢણમુનિ પાસે જઈ પહોંચ્યા અને નીચા નમી વંદના કરી. કૃષ્ણ વાસુદેવને વંદના કરતા કેઈ શેઠ જોઈ ગયા અને મનમાં વિચાર કર્યો છે, જે મહાત્માને વાસુદેવ વંદના કરી રહ્યા છે તે કોઈ સાધારણ સાધુ ન હોવા જોઈએ. જ્યાં શેઠ એ વિચાર કરી રહ્યા હતા ત્યાં ઢઢણમુનિ એજ શેઠને ઘેર ભિક્ષા માટે જઈ પહોંચ્યા. એણે ખૂબ જ આદર ભાવથી ઢઢણમુનિને લાડુની ભિક્ષા આપી. ભિક્ષા લઈ તે પિતાના સ્થાન ઉપર પહોંચ્યા અને પિતાને જે કાંઈ ભિક્ષામાં મળ્યું હતું તે તેમણે ભગવાન શ્રી નેમીનાથને બતાવ્યું. ભગવાનને બતાવીને પછી તેમણે પૂછયું કે, ભગવદ્ ! મારૂં લાભાન્તરાય કર્મ ક્ષીણ થઈ ગયું કે કેમ? ભગવાને કહ્યું, ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૫૯ Page #174 -------------------------------------------------------------------------- ________________ હજી સમય ખાકી છે. ભિક્ષામાં લાડવાના લાભ તમને થયા છે તે લાભ તમારા નથી પરંતુ એ લાભ વાસુદેવના છે. કારણ કે કૃષ્ણે તમારી વંદના કરી આ જોઈ ને શેઠે તમને લાડવા વહોરાવ્યા છે. આથી તમારા આ લાભમાં નિમિત્ત કૃષ્ણ અન્યાછે. ઢંઢણમુનિએ ભગવાનનાં આ વચન સાંભળી “ બીજાને લાભ મને ક૫ત નથી ” એમ કહી રાગદ્વેષ અને મૂર્છાથી વર્જીત રહી નગરની મહાર જઈ કાઈ પ્રાસુક ભૂમિમાં એ લાડવાને યતનાપૂર્વક છોડી દીધા. તપ અને ભિક્ષામાં દીનતા ન કરવાથી લાભાન્તરાય કને નષ્ટ કરતાં એ ઢંઢણુમુનિએ ક્ષપકશ્રેણી પર આહેણુ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ રીતે અન્ય મુનિઓએ પણ અલાભ પરીષહુને સહન કરતા રહેવુ જોઈ એ. ॥ ૩૧ || P રોગ પરીષહ, કૃષ્ણપાશ, જલપરીષહ કા વર્ણન આહારના અલાભથી અથવા અહિતકર્તા (અપથ્ય) આહારથી શરીરમાં રોગ થવા સંભવ છે તેથી સાળમાં રાગપરીષહ સાધુએ જીતવા જોઈ એ એ વાત સૂત્રકાર કહે છે મજ્જા ' ઇત્યાદિ, અન્વયાથ (યળા ધમયા વેદનીય કર્માંના ઉદયથી તુનું દુઃતમ્ શ્વાસ કાસ આફ્રિ સાળ પ્રકારના રોગ સંબંધી દુઃખ ધ્વયં-ઉત્પત્તિતમ્ ઉત્પન્ન થાય છે એવું નન્ના-જ્ઞાા જાણીને વ્રુદ્ધિ-દુવાર્તિત ભાવી દુ:ખની આશંકાથી આ ભાવને પ્રાપ્ત કરનાર મુનિ દ્દીનો-અફોનઃ સૈન્ય ભાવથી રહિત મની પન્નૂ ઝાવ-પ્રજ્ઞાં સ્થાચેત્ ભાવી દુઃખની આશંકાથી ચલીત થતી પોતાની બુદ્ધિને સ્થિર કરે અગર જો સાધુ પુદ્દો-સ્જીદ: ૧ શ્વાસ, ૨ કાસ, ૩ ૧૨, ૪ દાહ, ૫ અટ્ઠગાંઠ, ૬ ભગન્દર, ૭ હરસ, ૮ અછણુ, હું દષ્ટિરોગ, ૧૦ મુશળ, ૧૧ અરૂચિ, ૧૨ નેત્રશુળ, ૧૩ કશૂળ, ૧૪ ખસ ખુજલી, ૧૫ ઉદરરોગ, અને ૧૬ કાઢ. આ સેાળ પ્રકારના રોગથી વ્યાકુળતા થાય તેા તથ-સત્ર એ સમયે તે સાધુ દિયાલ—ધિવત એ રોગને શાંતિપૂર્વક સહન કરે. અર્થાત−‘હું આ સમય જે વ્યાધિથી પીડિત થઈ રહ્યો છું એ મારા પૂર્વભવનાં કરેલાં કર્મના બદલેા છે.” એવેા વિચાર કરી મુનિ રાગને સમભાવથી સહન કરે. ॥ ૩૨ । ભાવા આ ગાથા દ્વારા સૂત્રકાર સાધુને રાગપરીષહ સહન કરવાના ઉપદેશ આપે છે, તેઓ કહે છે કે, સસારીએ અને મુનિઓને રાગેામાં તેને સહન કરવાની વિચારધારામાં ભારે અંતર હાય છે. સ’સારી તા રાગેાને ઉત્પન્ન થતાં જ અધિરા થઈ જાય છે ત્યારે સયમી જન તેના અત્યંત ધૈય થી સામના કરે છે. રાગથી પિડીત હાવા છતાં પણ સાધુએ પેાતાની બુદ્ધિને અસ્થિર નહીં થવા દેવી જોઈએ. પરંતુ અસ્થિર થાય ત્યારે તેને માનસિક બળદ્વારા સ્થિર કરીને લીન ખનાવી રાખવી જોઈએ. અને વિચાર પણ એવા કરવા જોઈ એ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૬૦ Page #175 -------------------------------------------------------------------------- ________________ “આ જે કાંઈ મને રોગ આદિ થયેલ છે તે બધાં મારા અશુભ કર્મોનું ફળ છે.” છે ૩૨૫ ગાકાંત મુનિનું કર્તવ્ય શું છે તે સૂત્રકાર આ ગાથા દ્વારા કહે છે. નિષ્ઠ ” ઈત્યાદિ. અન્વયાર્થ–મુનિ સેજિ$-વિજ્ઞાન સેગના પ્રતિકારની નામનંતિfમના અનુમોદના ન કરે. મુનિ જ્યારે ચિકિત્સા સુધીની અનુમોદના નથી કરતા ત્યારે તેની ચિકિત્સા કરવી અથવા કરાવવી ઘણી દુરની વાત છે સત્તાવેતર -ગરમ : જે સંયમની રક્ષા દ્વારા આત્મકલ્યાણના ગષક હોય છે તેનું કર્તવ્ય છે કે, સંનિવ-સંત રોગાદિક અવસ્થામાં સમાધીભાવથી રહે છું–ચાત કેમ કે, તરત- એ મુનિનું ચિં–પતા એજ સામur-જામ શ્રમણપણું છે જે તે = ના 7 કારણ-ચત ન રુતુ ન થાત્ સ્વયં ચિકિત્સા ન કરે અગર બીજાઓ પાસે ન કરાવે, તથા ઉપલક્ષણથી બીજા કરવાવાળાઓની અનુમોદના ન કરે. એજ પ્રમાણે કહેવામાં આવેલ છે તે જનકલ્પી સાધુઓની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. સ્થવિરકલ્પિઓની અપેક્ષાએ તે સાવદ્ય ચિકિત્સા જ વજીત છે. નિરવદ્ય ચિકિત્સા ચાહે છે તે કરાવે અને ન ચાહે તે ન કરાવે. તે તેની ઈચ્છા પર નિર્ભર છે. દષ્ટાંત–મથુરા નગરીમાં શત્રુઓને ત્રાસ પહોંચાડવાવાળા જીતશત્રુ નામના એક રાજા હતા. તેણે કાલ નામની એક સર્વાગ સુંદર વેશ્યાને પોતાના અંતઃપુરમાં રાખેલ હતી. તે વેશ્યાથી તેને એક પુત્ર ઉત્પન્ન થયે. રાજાએ એ પુત્રનું નામ એ ખ્યાલથી કાલવિંશિક રાખ્યું કે એ કાલ વેશ્યાથી પેદા થયેલ છે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૬૧ Page #176 -------------------------------------------------------------------------- ________________ એની લોકોને જાણ થાય. કાલવૈશિકને એક મોટી બહેન હતી. જેને વિવાહ રાજાએ મુગશૈલ નગરના અધિપતિ હતશત્રુ રાજા જોડે કર્યો હતો. એક સમયની વાત છે કે કાલશિક કુમારે રાત્રિના વખતે શીયાળને શબ્દ સાંભળી પિતાના સેવકને પૂછયું કે, આ શબ્દ શેને સંભળાઈ રહ્યો છે? સેવકેએ કહ્યું કે, આ શબ્દ શીયાળને સંભળાય છે. કુમારે કહ્યું કે તેને બાંધીને મારી પાસે લઈ આવો. સેવકો તેને બાંધીને કુમાર પાસે લઈ આવ્યા. અને કાલવેશિક ને સેંપી દીધું. કુમાર ખેલવાને ભારે શેખીન હતો એટલે તે શીયાળને વારંવાર લાકડીના ગોદા મારવા લાગ્યો. જેમ જેમ કુમાર તેને લાકડીને ગોદા મારવા લાગ્યું તેમ તેમ તે દુઃખી થઈને ખી...ખી...શબ્દ કરીને જોરથી ચીડાવા લાગ્યું. તેના શબ્દો સાંભળીને કુમાર ઘણે ખુશી થતું હતું અને જોરથી હસતે હતું. આ પ્રમાણે કુમારથી મારવામાં આવેલ તે શૃંગાલ મરીને અકામ નિજ રાથી વ્યંતરદેવ થઈ ગયું. કુમાર જ્યારે યૌવન અવસ્થામાં આવે ત્યારે પ્રભાસ નામના આચાની પાસેથી ધાર્મિક ઉપદેશ સાંભળીને વિષયોથી વિરકત થઈને દીક્ષા ધારણ કરી શ્રતજ્ઞાનને ખૂબ અભ્યાસ કર્યો. જ્યારે તે મુનિ આગમિકજ્ઞાનથી વિશિષ્ટ જ્ઞાની બની ચુક્યા ત્યારે તેમણે એકાકી વિહારની પ્રતિમાને અંગીકાર કરી એક ગામથી બીજે ગામ વિહાર કરવાને પ્રારંભ કર્યો. વિહાર કરતાં કરતાં એક દિવસ મુદ્દગશૈલનગરમાં આવ્યા. ત્યાં તેમને હરસની બીમારી ઉત્પન્ન થઈ તેનાથી તેમને અત્યંત કષ્ટ થયું. પરંતુ આ વ્યાધિની ચિકિત્સા કરાવવાની ઈચ્છા પણ તેમને થઈ નહીં. આ વ્યાધિ કયારે મટશે, એવો સંકલ્પ પણ તેના દિલમાં ઉઠયે નહીં. પરંતુ એ વિચાર તેમના મનમાં અવશ્ય થયે કે, પોતાના કરેલા કર્મનું આ ફળ છે. આ પ્રમાણે દઢ અધ્યવસાયથી તેઓ પગથી ઉત્પન્ન થયેલી વેદનાને ખૂબ શૂરવીરતાથી સહન કરતા હતા. એક દિવસની વાત છે કે, જ્યારે ભિક્ષા માટે પર્યટન કરતાં કરતાં હતશત્રુ રાજાના મહેલમાં જઈ પહોંચ્યા. ત્યાં તેની સંસારી બહેને તેને હરસની બીમારી થયેલ છે એમ જાણુને ઔષધથી મિશ્રીત એવી ભિક્ષા આપી કે જેથી તેને હરસને રેગ મટી જાય. અજાણ પણે તેમણે એ ભિક્ષા લઈ લીધી. આહાર કરતી વખતે તેમને ખબર પડી કે, આ આહાર તે ઓષધી મિશ્રીત છે. મુનિને આ બાબતનો ઘણે પશ્ચાત્તાપ થશે. વિચાર કરવા લાગ્યા. આ કામ ઠીક નથી થયું. જે હું ચિકિત્સા કરાવવાની ભાવનાથી રહિત હોવા છતાં ઓષધમિશ્રીત આહાર મેં લીધે અને ખાઈ પણ લીધે. આ પ્રકારના આહારથી મુનિઓના અભિગ્રહને અવશ્ય ભંગ થાય છે. આથી હું આજથી આહાર જ નહીં લઉં, આ પ્રમાણે વિચાર કરીને તે મુનિરાજ મુદ્દગશૈલ નગરથી નીકળી કોઈ પહાડપર ગયા અને ત્યાં આત્મબળથી સંપન્ન થઈને પાદરે ગમન સંથારે કરવાની તૈયારી કરવા ગયા. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૬૨ Page #177 -------------------------------------------------------------------------- ________________ એટલામાં વ્યંતરદેવ કે જે પૂર્વભવમાં શગાલ હતું, જેનું આ મુનિરાજે પિતાની કુમાર અવસ્થામાં તાડન તર્જન કરેલ અને એ તાડન તર્જનના પરિ. ણામે અકામનિર્જરાથી મરીને વ્યંતર થયેલ તે વિમાનમાં બેસીને કોઈ બીજે સ્થળે જઈ રહેલ હતા. એનું વિમાન ત્યાં આવી પહોંચ્યું કે જ્યાં મુનિરાજે પાદપિયગમન સંથારે ધારણ કરેલ હતા. ત્યાંથી પસાર થતા તે વિમાનની ગતી અટકી ગઈ. વિમાનને એકદમ અટકેલું જઈને વ્યંતરદેવને ખૂબ આશ્ચર્ય થયું. તેણે અવધી જ્ઞાનથી વિમાનની ગતી રોકાવાના કારણરૂપ મુનિરાજને પૂર્વભવને સમસ્ત વૃત્તાંત જાણે. એનાથી મુનિ ઉપર તેને ક્રોધ એકદમ વધવા લાગે. પિતાના પૂર્વભવના મૃત્યુના કારણરૂપ મુનિરાજ જ છે તેમ જાણીને તે વ્યંતરદેવે બદલે લેવાની ઈચ્છાથી તે મુનિરાજની પાસે પિતાની વૈક્રિયશક્તિ દ્વારા એક બાવાળી પ્રબળ શિયાળને ઉત્પન્ન કર્યું. એ શિયાળ “ખી ખી” શબ્દ કરીને પિતાના તીર્ણ દાંતથી મુનિરાજના શરીરને કાપવા લાગ્યું. કરડ્યા પછી ફરીથી તેની ચારે બાજુએ ઘુમીને કાનને અપ્રિય એવા કર્કશ શબ્દો બોલવા લાગ્યું. આ પ્રકારે તે ત્યાં સુધી કરતું રહ્યું કે, જ્યાં સુધી તેનું મૃત્યુ ન થયું, એ વ્યંતરદેવે પણ મુનિ માટે શગાલના વધ કરવારૂપ પાપનું સ્મરણ કરી, કરાવીને દુઃખીત કરવાની ખૂબ ચેષ્ટા કરી, આ પ્રકારે તે મુનિરાજે શ્રગાલીની મારફત થયેલી અને વ્યંતરદેવે કરેલી અને હરસની ઘેર દુસહ વેદનાને વૈર્યપૂર્વક સમભાવથી સહેતાં ૧૫ દિવસ વ્યતિત કર્યા પછી શુકલધ્યાનના પ્રભાવથી કેવળી બની સર્વ કર્મ ક્ષય કરી મુકિત પામ્યા. આવી રીતે અન્ય મુનિજએ સમભાવથી રોગપરીષહ સહન કરવો જોઈએ. જે ૩૩ છે હવે સૂત્રકાર સત્તરમાં તૃણસ્પર્શ પરીષહ જીતવાનું વર્ણન કરે છે. “ હા”-ઈત્યાદિ. અન્વયાર્થ–સ્ટાર– ચ સર્વથા વા રહિત જનકલિપક, તથા શાસ્ત્રની મર્યાદાથી અતિરિક્ત વસ્ત્ર ન રાખવાવાળા સ્થવિરકલ્પિ મુનિ સૂરણરાહ્ય જેને તેલ આદિની માલીશ કરવાનું વજીત હોવાથી શરીર બીલકુલ રૂક્ષ બની ગયેલ છે. સંજયર-સંચય અને જે નિરતિચાર સંયમની આરાધના કરવામાં તરૂર રહે છે તારો પરિવાર તથા અનશન આદિ તપ કરનાર હવાથી કૃશ શરીરવાળા છે. અને જે તળેણુ ચમraળપુ ફયાના દર્માદિક ખૂણેની ઉપર સુવે છે, ઉપલક્ષણથી ઉપર બેસે છે, તેમના નાવિહાર -નાવિરાધના શરીરમાં તૃણસ્પર્શ જન્ય પીડા થાય છે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૬૩ Page #178 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ—અલક પદથી અહિં સ્થવિરકપિકને જે અલક કહ્યા છે. તે એવા અભિપ્રાથથી કે તે, શાસ્ત્ર મર્યાદાની અનુસાર જ વસ્ત્ર રાખે છે. તેનાથી અધિક નહીં. આગમમાં સ્થવિરકલ્પિક માટે અમુલ્યવાળાં પ્રમાણપત વસ્ત્રોને રાખવાં મર્યાદિત છે, એને જ તેઓ ધારણ કરે છે. આથી આ અવસ્થામાં પણ તે અલક જ માનવામાં આવે છે. આ વિષયને વિશેષરૂપથી ખુલાસો પહેલાં છટ્ઠા અચેલકપરીષહના પ્રકરણમાં આપવામાં આવી ગયેલ છે. મુનિએ તેલ આદિનું માલીસ કરવું વજીત છે. તથા તપસ્યા કરતા રહે છે. આથી તેમનું શરીર રૂક્ષ થઈ જાય છે. રૂક્ષ શરીરમાં લેહી ખૂબ ઓછું હોવાથી તૃણસ્પર્શની વેદના અધિક થાય છે. આથી એવી અવસ્થામાં સાધુનું કર્તવ્ય છે કે, તે વેદનાને સમભાવથી સહન કરે. છે ૩૪ છે - જ્યારે તૃણુપર્શથી પીડા થાય ત્યારે મુનિએ શું કરવું જોઈએ તે સૂત્રકાર કહે છે – જયવર’–ઈત્યાદિ. અન્વયાથ–પ્રાયવર–જાતા ઘામ તડકાના નિવા–નિતિન પડવાથી શરીરમાં જે પરસેવે આવે છે તે પરસેવે તૃણક્ષત અર્થાત શરીરમાં તૃણના સ્પર્શથી ઉત્પન્ન ચેલા ઘાવમાં લાગે છે ત્યારે મરછા રેચ -અતુલા વેના અતિ ભારે વેદના થાય છે પૂર્વ નષા-પર્વ જ્ઞાતિવા એવી વેદનાને અનુભવ કરીને પણ તતક્લિા -તુળર્કિતા દર્શાદિજન્ય ઘાવ વાળા મુનિએ સંતુષ–સનુગ ઉનના તાંતણુએથી બનાવેલ કમ્બલ આદિ તથા કપાસથી બનાવેલ વસ્ત્રાદિકનું આચ્છાદન ન કરવું જોઈએ. એને ભાવ આ પ્રમાણે છે, શયન અને આસનમાં છિદ્રો વગરના દર્ભ આદિ ખડને પરિગ જીનકપિક તથા સ્થવિરકલ્પિક બનેને માટે અનુ. જ્ઞાત છે, જેમાં જીનક૯િ૫ મુનિ તેને દઢતાથી સહન કરીને, પૂર્વનુ જ્ઞાન, તીક્ષણ ઉપયોગ, તથા અલ્પનિંદ્રા આદિ પ્રખર ગુણવાળા હોવાથી તેના શરીરનું હલન ચલન આદિ ક્રિયા ઉપગ પુરતી અને અલ્પ હોય છે. તેનાથી આવનાર કિંઈન્દ્રિયાદિક ની વિરાધના થવાને સંભવ નથી. આ માટે તે વસનું સેવન કરતા નથી. સ્થવિરકલ્પિક મુનિ એવા ન હોવાથી દર્માદિક તૃણેને ભૂમિ ઉપર બીછાવી તેમાં આવવાવાળા કંથવા, પીપાલીકા, આદિ જંતુઓની વિરાધનાનું નિવારણ કરવા માટે પ્રાન્ત ભાગમાં કાપ ન પડે તે માટે તેના ઉપર વસા બિછાવીને સુવે છે અને બેસે છે. આ પ્રકારે જે કઠોર કુશ-દર્યાદિક તૃણસ્પર્શને સારી રીતે સહન કરે છે તે મુનિ તૃણસ્પર્શ પરીષહના વિજેતા કહેવાય છે. દષ્ટાંત–શ્રાવસ્તી નગરીમાં જીતશત્રુ નામના રાજાને ભદ્ર નામને પુત્ર હતા. પદ્મ નામના આચાર્યની પાસે તેણે એક સમય ધર્મને ઉપદેશ સાંભળી દીક્ષા ધારણ કરી લીધી. કમથી આગમને અભ્યાસ કરી જ્યારે તે બહેશત ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૬૪ Page #179 -------------------------------------------------------------------------- ________________ બની ગયા ત્યારે તેમણે એકાકી વિહાર પ્રતિમા અંગિકાર કરી, અપ્રતિબદ્ધ વિહાર કરવાને પ્રારંભ કર્યો. એક દિવસની વાત છે કે, આ મુનિરાજ વિહાર કરતા કરતા બીજા કેઈ રાજ્યમાં જઈ પહોંચ્યા રાજપુરૂએ તેને “આ કેઈ રાજ્યને ગુપ્તચર છે” એમ સમજીને પકડી લીધા અને એને પૂછવા લાગ્યા કહે તમે કેણ છે? કેણે તમને ગુપ્ત બાતમીદાર તરીકે અહિં મોકલેલ છે? રાજ પુરૂની એ વાત સાંભળી પ્રતિમા ધારી હોવાથી મુનિરાજે કાંઈ પણ ઉત્તર ન આપ્યો. મુનિરાજની આ મૌન પરિસ્થીતિ જોઈ સઘળા તેને ઉપર ખૂબ જ કોધિત બન્યા. તેઓએ પ્રતિભદ્ર તે મુનિરાજને પ્રથમ છરાથી ઘાયલ કરી પછી તરવારની ધાર જેવા, છરાની ધાર જેવા, અને ભાલાની અણુ જેવા તીક્ષણ અણીવાળા દર્ભોથી ગાઢ વ્યથિત કરીને ઉપરથી મીઠાનું પાણી છાંટી એક ખાડામાં નાખી દીધા અને બધા રાજપુરૂ પોત પોતાને સ્થાને ચાલ્યા ગયા. અતિ તીક્ષણ અણીવાળા દર્ભના પાનથી વીંધાયેલા શરીરના પ્રત્યેક અવયવમાંથી માંસ, ખારા પાણીથી વિદીર્ણ થવાથી, ક્ષોભથી વજત અને શાંત રસમાં નિમગ્ન એવા તે ક્ષમાનિધિ મુનિરાજે કલુષભાવ ન રાખતાં સમાધીભાવથી એ ઘેર અતિ ઘોર દુસહ વેદનાને સહન કરી. આ પ્રકારે તેઓએ તૃણસ્પર્શ પરીષહને જીતીને અંતમાં ક્ષપકશ્રેણી પર ચડીને કેવળજ્ઞાનની પ્રાપ્તિથી શિવપદ પ્રાપ્ત કરી લીધું. આ રીતે અન્ય મુનિરાજેએ તૃણસ્પર્શ પરીષહ સહન કરવું જોઈએ રૂપા હવે અઢારમે જલમલપરીષહ જીતવા માટે સૂત્રકાર કહે છે જિસ્ટિvor Te' ઈત્યાદિ. અન્વયાર્થ-જેહાથી-મેલાવી સ્નાન પરિત્યાગરૂપ મર્યાદામાં રહેવાવાળા મુનિ સુજીજે ઉનાળાની ત્રાતમાં તથા ન–વા શરદકાળ અને વર્ષાકાળમાં પિતા-પરિતાપન ઉષ્ણસ્પર્શ દ્વારા આવેલા પંખ ૨-૫ ના પરસેવા દ્વારા પલળેલા મેલથી ના વા-ના વા અગર પરસેવામાં ભળેલ ધૂળથી શિસ્ટિour IIM-મિત્ર વ્યાપ્ત શરીર બનવા છતાં પણ સાથે નો પરિવા-સારં નો પરિત્ મારા આ મેલનું નિવારણ કેમ અને કયારે થશે એ વિચાર કરી વિલાપ ન કરે. પરંતુ તેવી હાલતમાં તે પરીષહને સારી રીતે સહન કરે તેનું નામ જલમલ પરિષહ જય છે. ભાવાર્થશીષ્યકાળમાં યા વર્ષાકાળમાં અધિક ગરમી પડવાથી શરીરમાં અધિક પરસેવે વળે છે. તેનાથી શરીર ઉપર મેલ ઢીલું પડે છે ચોળવાથી તે ચોટેલ મેલ શરીરથી છુટો પડે છે. ફરી એજ સ્થળે ઉડતી રજ આવીને ચાટે છે તેનાથી શરીરમાં આકુળતા થતી રહે છે. આથી એ આકુળતાથી ન ગભરાતાં જે સુનિ તે મેલને સંસક્તપરીષહ સહન કરે છે એનું નામ જલમલ્લ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૬૫ Page #180 -------------------------------------------------------------------------- ________________ પરીષહજય છે. સાધુ સ્વપ્નામાં પણ સુખનો અનુભવ કયારે અને કેમ થશે. આ પ્રકારને વિલાપ ન કરે છે ૩૬ g '–ઈત્યાદિ. અન્વયાર્થ–નિકી -નિરાલી આત્યંતિક રૂપથી કમેને ક્ષય કરવાના અભિલાષી મુનિ શારિર્થ-હેય અને ઉપાદેયના સ્વરૂપના નિરૂપક લઘુત્ત-અનુત્તરમ્ સર્વોત્કૃષ્ટ જેનાથી શ્રેષ્ઠ બીજે કઈ નથી. સર્વોત્તમ એવા ધ-ઘર્ષ શ્રુતચારિત્રરૂપ ધર્મને પ્રાપ્ત કરી લેપss-વેચેન્ન મલના દુઃખને સહન કરે. તેનું, કર્તવ્ય છે કે જ્ઞાન મેળો-ચાવતું રમે રૂતિ જ્યાં સુધી શરીરને ભેદ નથી થતું મૃત્યુ દ્વારા શરીરને વિયેગ થતું નથી ત્યાં સુધી –ાન તે શરીરથી જ બાહુ-કરું ધાન્ મેલને રાખે. તેણે એ વિચાર કરતા રહેવું જોઈએ કે, સંસારમાં એવાં અનેક પ્રાણી, મનુષ્ય દેખવામાં આવે છે જે દાવાનળથી દગ્ધ પાણાની જેવા તદન કાળા સ્વરૂપના જ હોય છે. તેનું શરીર શીત, વાત આદિથી સદા પીડિત રહે છે. ધૂળથી ભરેલું હોવાને કારણે અત્યંત મલીન હોય છે, છતાં પણ એમને એની ચિંતા હતી નથી. અકામનિજેરાથી એમને એટલું બધું સહન કરવા છતાં પણ કોઈ લાભ નથી. મારા માટે તે આ મેલને પરીષહ સહન કરવાથી મહાન લાભ છે, આથી તેને દૂર કરવા માટે મારે સ્નાન આદિ સાવઘક્રિયાઓની અભિલાષા સ્વપ્ન પણ ન કરવી જોઈએ. કહ્યું પણ છે.– न शक्यं निर्मलीका, गात्रं स्नानशतैरपि। અજામિલ હોતોમ-મર્માિ II अत्यंतमलिनो देहो, देही चात्यन्तनिर्मलः । उभयोरन्तरं ज्ञात्वा, कस्य शौचं विधीयते ॥२॥ કેમકે, માતા પિતાના રજવિર્યથી આ શરીર અપવિત્ર જ સ્વભાવતઃ ઉત્પન્ન થયેલ છે. જ્યારે કારણે સ્વયં અશુચિ સ્વરૂપ છે તે તેના કાર્ય રૂપ આ શરીર શશિરૂપ કઈ રીતે ગણાય, ડુંગળીને અથવા લસણને સમુદ્રના પાણીથી ધોવાથી પણ તેમાં નિગધતા આવી શકતી નથી તેવી રીતે હજારે વાર સ્નાન કરવા છતાં પણ આ અપવિત્ર શરીરમાં નિમળતા-શુચિતા આવતી નથી. કેમકે, આ શરીર નિરંતર નવ દ્વારેથી મળને બહાર કાઢયા જ કરે છે. દેહને જ્યારે સ્વભાવ એવો છે તે પછી એના શુચિ વિધાયક સાધન જ કયાંથી મેળવી શકાય. જે હું છું તે તે સદા પવિત્ર જ છું, અત્યંત નિર્મળ છું, જે પ્રકારથી વસ્તુ સ્થિતિને વિચાર કરવા છતાં, શૌચાલયમાં રહેલું આકાશ અપવિત્ર બની શકતું નથી તેવીજ રીતે દેહમાં નિવાસ કરવાવાળે આ આત્મા પણ અપવિત્ર છે તે નથી. તે તે સદા નિમળ જ છે. આ પ્રકારે શરીર અને આત્મામાં અંતર જાણું જ્ઞાની એ સદા ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૬૬ Page #181 -------------------------------------------------------------------------- ________________ પંચાર કરતા રહે કે, હું હવે સ્નાન આદિથી કેની શુદ્ધિ કરૂ ? જેની શ્રુષિ માવી સ્નાનાદિક ક્રિયાઓથી કરવા ચાહું છું તે તે સ્વભાવથી જ અવિ તથા આત્મા પવિત્ર હાવાથી એની શુચિ કરવાના પ્રયાસ વ્યર્થ છે એવું સમજી ધુ જળપરીષહને સહન કરે. દૃષ્ટાંત—ચંપાનગરીમાં સુનંદ નામના એક ધનાઢય વૈશ્ય-શ્રાવક રહે તા. તેના વેપાર ખૂબ ચાલતા હતા. અનેક ચીજો ના રાજગાર તે કરતા તે નાથી દુકાનદારીમાં તેને અધિક લાભ થતા હતા. તેને પાતાની દુકાનદારી અભિમાન હતુ. વિવેકથી રહિત હાવાના કારણે એક દિવસનો વાત છે કે કોઈ એક સાધુને જોઈને તેની ખૂમ નિંદા કરી, કહેવા લાગ્યું કે, જીઅે । ખરા! આ શરીરના સસ્કારથી તદ્ન વત રહે છે. તેને વેષ પણ ભ રૂષા જેવા નથી. શરીર ઉપર તે ધૂળ ચાંટેલી રહે છે, એ નાતા ધેાતા નથ ાત દ્વિષસ પરસેવા આવતા હૈાવાથી તેમનાં કપડાં પણ દુગંધ મારતાં હા । અને શરીર પણ પરસેવોથી તર હાવાને કારણે મેલથી ભરેંલુ રહે છે. પણ આ લાકા પેાતાને ખૂબજ ઉંચા સમજે છે અને અહીં તહીં ભટકતા રહે છે. આ પ્રકારની મુનિની નિંદાથી તેણે ગાઢ દુષ્કર્મના અધ કરી લીધા અને શ્રાવક હાવાના કારણે તે મરીને સૌધર્મ દેવલાકમાં દેવ પર્યાયથી ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને તે કૈાશામ્બી નગરીના વસુચંદ્ર નામના ઈન્ચ-શેઠના પુત્ર થયું. તેનું નામ વિશુદ્ધમતિ રાખવામાં આવ્યું. એક દિવસની વાત છે કે, વિશુદ્ધમતિએ વિશાખાચાયની પાસે ધમ શ્રવણુ કરી દીક્ષા લઈ લીધી કાળાન્તરમાં વિશુદ્ધમતિ મુનિના શરીરમાં સુનંદ વણી. ના ભવમાં કરાયેલ મુનિ નિંદાથી ઉપાર્જન કરેલ પાપકમના ઉદયથી અતિ દુર્ગંધ આવવા લાગી. સડેલા સપ વગેરેની જે દુર્ગંધ આવે છે તેનાથી પણ અધિક દુર્ગંધ તેના શરીરની હતી. આથી એ દુર્ગંધને સહન કરવા કાઈ સમર્થ ન બન્યુ, તેના શરીરને સ્પર્શ કરીને જે પવન આવતા તે પવનથી પણ લોકો ગભરાઈ જતા હતા. જ્યાં જ્યાં એ ભિક્ષા લેવા જતા ત્યાં ત્યાં લેાકા એના શરીરની દુર્ગંધથી વ્યાકુળ અની જતા. અને આ દુર્ગંધના કારણે જ્યાં ત્યાં મુનિરાજના પણ તિરસ્કાર થવા લાગ્યા. તે પણ તેમણે એ તરફ ધ્યાન ન આપ્યું. અને જળપરીષહ જીતવામાં જ પેાતાની બધી શક્તિ લગાડી રહ્યા. વિશાખાચાચે તેને એક દિવસ કહ્યું, 'હે વત્સ! તમારા શરીરની દુર્ગંધથી લેાકામાં ઘણા અસતષ ફેલાઈ રહ્યો છે. આથી ઘણા ઉદ્વિગ્ન બને છે, માટે તમે હવે કયાંય ન જતાં કૃત ઉપાશ્રયમાં જ રહ્યા કરે. આ પ્રકારનું ગુરુમહાશજનું વચન સાંભળીને વિશુદ્ધમતિ મુનિરાજ હવે ઉપાશ્રયમાં જ રહેવા લાગ્યા. અહાર ગૃહસ્થાને ત્યાં જવા આવવાનુ` બંધ કરી દીધુ', અન્ત પ્રાન્ત આહારથી તેમનું શરીર પણ દુખળ થઈ ગયું, અંતે પેાતાના ગુરુમહારાજને પ્રાર્થના કરી તેમની આજ્ઞા અનુસાર પદાપગમન સંથારા ધારણ કર્યાં. આથી પોતાનુ કલ્યાણ સાધીને જન્મમરણથી સદાને માટે વિમુક્ત બની ગયા. આ રીતે અન્ય મુનિઓએ પણ જળપરીષહને સહન કરવા જોઈ એ. ના ૩૭ હવે આગણીસમા સત્કારપુરસ્કારપરીષહ જીતવાને સૂત્રકાર કહે છે. ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૬૭ Page #182 -------------------------------------------------------------------------- ________________ સત્કાર પુરસ્કાર પરીષહ, પ્રજ્ઞા પરીષહ, અજ્ઞાન પરીષહ કા વર્ણન “મિરાચં 'ઈત્યાદિ. અન્વયાર્થચદિ નામી-સ્વામી રાજા વગેરે મિરાચં મુળ નિમંતi-શમિવાવ જમ્મુથાનમ્ નિમંત્રણન્ પિતાના મસ્તકને ઝુકાવી ચર્ણસ્પર્શ કરી નમસ્કાર કરે, તથા અભ્યસ્થાન-મુનિને આવતા જોઈને ઘણા આદરભાવથી પોતાના આસનને પરિત્યાગ કરી તે ઉઠીને ઉભા રહે અને મુનિની સામે જાય, તથા નિમંત્રણઆહાર આદિ ગ્રહણ કરવા માટે પ્રાર્થના કરે કે, મહારાજ ! આજ આપ મારા ઘરે ભિક્ષા લે. આ પ્રકારે અભિવાદન, અભ્યથાન તથા નિમંત્રણ કુiાકરે અને તારૂં-તાનિ એમને જે-જે જે સ્વચૂથવતી અવસન પાસસ્થ આદિ અથવા પતિથીક દંડી, શાયાદિક દ્રવ્યલિંગી સાધુ પરિવંતિ-પ્રતિશેવત્તે સેવન કરે છેએને સ્વીકાર કરે છે મુળી તેહિ ર વી-મુનિ સેમ્યા છત્ તે મુનિ એ ઋદ્ધિરસ સાત ગૃદ્ધિયુકતની પૃહા ન કરે. રાજા આદિ દ્વારા કરાયેલા સત્કાર પુરસ્કારનું પ્રતિસેવન કરવાવાળા અવસન્ન પાર્થસ્થાદિ દ્રવ્યલિંગી સાધુઓને જોઈને અહ” એ અવસત્ર પાશ્વસ્થાદિક તથા શાકયાદિક ઘણા જ પુન્યશાળી છે, જેથી તે આ પ્રકારનાં વંદન અભ્યસ્થાન આદિ સંસ્કાર પામે છે. એથી હું પણ એમના જે થાઉં તે સારું થાય. આ પ્રકારે અણગાર મુનિ તેમની સમાનતાની અર્થાત્ તેમના જેવા થવાની વાંચ્છના ન કરે. ૩૮ હવે સૂત્રકાર આ અર્થને સ્પષ્ટ કરે છે–અનુસા” ઈત્યાદિ. અન્વયાર્થ—અનુસારું-અનુશાથી સત્કાર આદિની અભિલાષાથી રહિત અથવા અ૫ કષાયવાળા-સત્કારાદિ વિષયક કષાયભાવ રહિત, અર્થાત્ વંદના આદિ ન કરનાર તરફ કોઇ નહીં કરવાવાળા તથા વંદનાદિ કરવાથી અભિમાન નહીં કરવાવાળા તથા માન સન્માન આદિ નિમિત્ત શીત, ઉષ્ણ, આતાપના આદિ દ્વારા માયાચાર નહીં કરવાવાળા તથા એ વિષયમાં લાભ કષાય પણ નહીં કરવાવાળા gિછે-કરછ તથા–અપ ઈચ્છાવાળા–ધર્મોપકરણ માત્રની અભિલાષાવાળા-સત્કાર પુરસ્કાર આદિની અભિલાષાવાળા નહીં તથા કાનાણી જાતૈિલી જાતિ અગર કૃત આદિથી અપરિચિત બનીને શુદ્ધ પિંડાદિકની ગવેષણ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૬૮ Page #183 -------------------------------------------------------------------------- ________________ કરવાવાળા અથવા અજ્ઞાત કુળમાં આહારની ગવેષણા કરવાવાળા તથા જોહુણ-અજોજીન: સરસ આહારાદિકમાં રસનાઇન્દ્રિયની લેાલુપતાથી રહિત એવી વળવું-પ્રજ્ઞાવાર્ હેય અને ઉપાદેયનું વિવેચન કરવામાં નિપુણ બુદ્ધિવાળા મુનિ, પ્લેયુ નાણુશિક્લિંજ્ઞા-લેપુ નાનુષ્યેત્ મના રસાદિ દ્વારા સત્કારપુરસ્કાર ઢાવા છતાં રસાદિમાં મૂર્છા-ગુદ્ધિભાવ ન કરે. તથા મનેાસ રસાદિ નહીં' મળ વાથી વિષાદ ન કરે. લાભ આના સારાંશ એ છે કે–ભકત, પાન, વસ્ત્ર, અને પાત્રાદિકના સત્કાર છે, તથા ગુણાના કથનરૂપ, તથા વંદના અભ્યુત્થાન અને આસનપ્રદાન રૂપ જે વહેવાર છે, તે પુરસ્કાર છે. સાધુને સત્કારપુરસ્કારની પ્રાપ્તિ હાવાથી ગૃદ્ધિ અને તેના અભાવમાં દ્વેષ ન કરવા જોઈએ. તેમ મનના સંતાપથી પાતે પેાતાને દૂષિત ન કરે, પરંતુ દીનતાના પિરહારથી અને સત્કારપુરસ્કારની અનાકાંક્ષાથી સત્કારપુરસ્કાર આ અન્ને ને સહન કરતા રહેવુ. જોઈ એ. આ પ્રકારે સદ્ભાવ અને અસદ્ભાવના ભેદથી એ પ્રકારના આ પરીષહ સાધુએ સહન કરવા ચેાગ્ય બતાવેલ છે. કહ્યું છે કે— उत्थाने वंदने दाने, न भवेदभिलाषुकः । असत्कारे न दीनः स्यात्, सत्कारे स्यान्न हर्षवान् ॥ १ ॥ ભાવાથ વસ્ત્ર પાત્રાદિકના લાભ હાય અગર ન હોય, કોઈ વંદ્મના આદિ કરે કે ન કરે, એ તરફ લક્ષ ન આવું. અથવા ન આ વિષયમાં હ વિષાદ કરવા. ચાહે કોઈ સત્કાર કરે, ચાહે ન કરે સઘળામાં સમભાવ રહેવા તે સત્કારપુરસ્કાર પરીષહ જય છે. દૃષ્ટાંત—એક સમયે અરૂણાચાય પેાતાના શિષ્ય પરિવાર સાથે મથુરા નગરીમાં વિચરતા હતા. એ વખતે ત્યાં અરિમન રાજાનું રાજ્ય હતું. રાજાના પુરોહિતનું નામ ઇન્દ્રદત્ત હતું. તે એજ નગરીમાં રહેતા હતા. જીનશાસન પ્રત્યે તેના વિરાધ સદા ચાલ્યા આવતા હતા. એક દિવસની વાત છે કે, જ્યારે તે પોતાના મકાનના ઝરૂખામાં બેઠેલ હતા તે સમયે તેણે અરૂણાચાયના એક શિષ્યને કે જેનું નામ સુધર્મશીલ મુનિ હતું તેને નીચે માથું રાખી જતા તેણે જોયા. જોઈ ને ધર્મના તરફ દ્વેષ હોવાના કારણે તેણે તે વખતે વિચાર કર્યાં ૐ, આજ હું આ મુનિના મસ્તક ઉપર પગ રાખું, એવા વિચાર કરી જીરૂખાની પાસેથી નિકળતા મુનિના માથા ઉપર પેાતાના પગ લટકાવ્યા. એક દિવસ એ નગરના જ સુભદ્ર નામના શેઠે આ પુરાતિને મુનિના માથા ઉપર પગ રાખતા જોઈ લીધા. મુનિના માથા ઉપર પુરહિત પગ એવી રીતે રાખતા કે, મુનિ જ્યારે જ્યારે ભિક્ષા માટે અગર શૌચ માટે તેના મકાનની ખડકીની પાસેના માગેથી નીકળે ત્યારે ત્યારે તે પુરહિત પોતાના મકાનની ખડકીમાં ખેસી રહેતા, અને ચાલતા મુનિના માથા ઉપર પેાતાના પગ રાખતા, ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૬૯ Page #184 -------------------------------------------------------------------------- ________________ આ ક્રિયા એવી રીતે કરતા કે, પગ લાંખા કરી પસારતા કે જેથી તે મુનિના માથા ઉપર આવે. આ કાર્યમાં પુરાહિતને ખૂબ મજા આવતી. પુરૈાહિતની આ પ્રકારની પ્રવૃત્તિને જોઈ ને મુનિના મનમાં જરા પણ વિકૃતિ આવતી ન હતી. કારણ કે, તેઓ શાંતરસના સમુદ્ર હતા. પરંતુ સુભદ્રશ્રાવકથી પુરાહિતનું આ વર્તન સહન ન થયું. ગુરુનું અપમાન જોઈ ને એનું મન ખૂબ વ્યગ્ર થઈ ગયું. તે તરત જ અરૂણાચાયની પાસે પહેાંચીને કહેવા લાગ્યા, હે ભદન્ત ! પુરાહિતથી થતું આપનું અપમાન મારાથી સહન થતું નથી કેમકે, તે આપના શિષ્યના મસ્તક પર કેટલાક દિવસથી પગ રાખી અસાતના કરે છે. હું તેને આના ચિત ઉત્તર આપવા ચાહું છુ. સુભદ્રશેઠની વાત સાંભળીને આચાય મહારાજે કહ્યું કે, દેવાનુપ્રિય! અમે લેાકેા જે પ્રકારે નૃપાર્દિક દ્વારા કરાયેલા સત્કારપુરસ્કારમાં પ્રસન્ન નથી થતા, તેવી રીતે તેના અભાવમાં દ્વેષ અને દૈન્ય આદિક પણ કરતા નથી. આ પુરાહિત જે કાંઇ કરે છે તે જૈનધમ તરફના તેના દ્વેષને લઈને કરે છે. અમારા તા એ આચાર છે જ કે, અમારે આ પરીષહુ સહુન કરવા જ જોઈ એ. આચાર્ય મહારાજની વાત સાંભળીને શેઠ પેાતાને ઘેર ચાલ્યા ગયા. ફરીથી એક વખતે આવીને સુભદ્રશ્રાવકે આચાર્ય માહારાજને એવી ખબર આપી કે, પુરહિતે એક નવું મકાન બનાવ્યુ છે. અને આજ તેના વાસ્તુ મુહૂતમાં તેણે રાજાને ભેજન માટે આમંત્રણ આપેલ છે. ચાહું છું કે, પુરહિતના આ વહેવાર જે તેણે મુનિરાજની સાથે કર્યાં છે, તે ત્યાં જઈને રાજાને ચુપકીઢીથી કહેવામાં આવે. આ પ્રકારની શેઠની વાત ઉપર ધ્યાન ન આપતાં આચાર્ય મહારાજે જોઈને કહ્યું કે એ મકાન એવા કુમુહૂતમાં તૈયાર કરવામાં આવ્યું છે કે તે મુહૂતને દિવસે જ પડી જવાનુ છે. માટે રાજા જે સમયે એમાં દાખલ થવા જાય તે સમયે તમે તેમના હાથ પકડીને બહાર ખેંચી લેજો. મરતાને બચાવવા તે આપણા ધર્મ છે. આચાર્ય મહાાજની આ વાત સાંભળી શ્રાવક સુભદ્ર શેઠે ત્યાંથી નિકળી પુરાતિના નવા મકાને પહોંચ્યા અને રાજાના આવવાની પ્રતિક્ષા કરવા લાગ્યા. રાજાએ આવી એ મકાનમાં પ્રવેશ કરવા શરૂ કર્યાં એટલે રાજાને મચાવીલેવાના અભિપ્રાયથી તેની પ્રતિક્ષા કરી રહેલ સુભદ્ર શેઠે રાજાના હાથ પકડી આગળ વધતા અટકાવી દીધા અને થાડા પાછા ખેંચી લીધા. રાજાના મહાર ખે'ચાઈ જવાની સાથેાસાથ જ એ આખુંએ મકાન કડડભુસ કરતું જમીનદાસ્ત બન્યું. રાજાને આ પરિસ્થિતિ જોઇ ખૂબજ આશ્ચય થયું. તેણે સુભદ્રશેઠને તેનું કારણ પૂછ્યુ ત્યારે તેણે સઘળી વાત રાજાને કહી સંભળાવી. રાજાએ પ્રસન્ન થતાં કહ્યું કે, આ વાતની જાણ કઇ રીતે થઈ ? સુભદ્રશેઠે જણાવ્યુ` કે, આજ મારા ગુરુદેવ સાથે વતચિતમાં આ પ્રસંગની વાત ઉપસ્થિત થતાં તેઓશ્રીએ કહ્યું કે, પુરાહિતના એ મકાનના પાયે એવા મુહૂત માં નાખવામાં આવ્યા છે કે રાજાના પ્રવેશ થતાંજ એ આખુ એ મકાન જમીનદોસ્ત થવાનુ. રાજાને આ વાતથી ઘણાજ સતાષ થયા. એણે આચાર્ય મહારાજના અગાધ એવા જ્ઞાનની પ્રેમજ પ્રસશા કરી અને ત્યાંથી જ એમને પરાક્ષ વંદન કર્યું". આ વખતે સુઅવસર જોઈ સુભદ્ર શેઠે ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૭૦ Page #185 -------------------------------------------------------------------------- ________________ પુરાહિતદ્વારા મુનિપ્રત્યે કરાતા અપમાનીત વ્યવહારની વાત વિગતથી રાજા સમક્ષ રજુ કરી અને કહ્યું કે, હું રાજ! આપના આ પુરેહિતે આ મકાનનું નિર્માણુ કુમુહૂર્તમાં કર્યું અને તેમાં પ્રવેશના ઉત્સવ ઉપર આપને લેાજન માટે આમંત્રણ આપેલ છે. મારા ગુરુમહારાજ આ મકાનના ઝરૂખાપાસેથી જ્યારે જ્યારે નિકળે છે ત્યારે ત્યારે પુરોહિત ધર્મના દ્વેષથી ઝરૂખામાં બેસી એમના માથા ઉપર મારા અન્ને પગ રહે” આ ભાવનાથી પગ લાંખા કરી દે છે. સુભદ્ર શેઠેની વાત સાંભળી રાજાએ આ પુરાહિત દુષ્ટ ભાવનાથી ભરેલ છે’” આ વાત જાણી લીધી, અને પેાતાના નાકરાને હુકમ કર્યાં કે, પુરોહિતના અન્ને પગ કાપી નાખેા. આ પ્રમાણેની રાજાની આજ્ઞા વાયુવેગથી નગરમાં ફેલાઈ ગઈ અને તે અરૂણુાચાય મુનિના જાણવામાં આવતા તેઓએ પેાતાના શિષ્ય મારફત રાજાને સમજાવી પુરહિતને બચાવી લીધા. આ કથાથી એ જાણી શકાય છે કે, સુધર્મશીલ મુનિની જેમ પ્રત્યેક મુનિએ સત્કારપુરસ્કારપરીષહ સહન કરતા રહેવું જોઈએ. ।। ૩૯ ॥ હવે વીસમા પ્રજ્ઞાપરીષહને સૂત્રકાર બતાવે છે‘ સે ચ મૂળ ’ઈત્યાદિ. ‘દ્વા’ ઇત્યાદિ. અન્વયા ——પ્રજ્ઞાપરીષહને જીતવા માટે સાધુ વિચાર કરે કે, મૂળ—જૂન નિશ્ચયથી મ-મા મેં પુત્રં પૂર્વ પૂર્વ ભવમાં અળાળા મા જડા-ગજ્ઞાતજજ્ઞાનિ-ક્ષોનિ વૃત્તાનિ ધર્માચાર્ય. ગુરુમહરાજ અને શ્રુતજ્ઞાનની નિંદા કરવામાં તથા કોઈના ધ્યાન અધ્યયનમાં વિઘ્ન નાખવાનું, ભાજ્ઞાનાત્પાદક જ્ઞાનાવરણીય આદિ કર્મોનું ઉપાર્જન કરેલ છે ને-ચેન્ન એના કારણથી હેળફ-જૈનશ્વિત્ કાઈ જીજ્ઞાસુ દ્વારા જુદુ મિશ્ચિત્ કાઈ પણ જીવાદિક તત્વના વિષયમાં વુડ્ડો-Đg: પુછવામાં આવવાથી અરૂં હું. નામિનાળામિ-નામિઞાનામિ કાંઈ પણ જાણતા નથી અર્થાત્ અજ્ઞાનવશ એમના પ્રશ્નના કાંઈ પણ ઉત્તર આપી શકતા નથી. કહ્યુ પણ છે કે— ↓↓ 'नाणस्स नाणिणं चिय, निंदा पदोसमच्छ रेहिं य । उवधायण विग्धेहि, नाणग्धं वज्झए कम्मं ॥ જ્ઞાન અને જ્ઞાનીચેાની નિંદા કરવાથી, એમનામાં દ્વેષભુદ્ધિ રાખવાથી, એની સાથે મત્સરભાવ રાખવાથી, એના ઉપઘાત કરવાથી અથવા જ્ઞાનના સાધનામાં અથવા જ્ઞાનીયેાના જ્ઞાનાપાર્જનમાં વિઘ્ન કરવાથી જીવ જ્ઞાનનાશક કને અધ કરે છે. ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ܕܙ ૧૭૧ Page #186 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ–સાધુના ઉપર દરેકને વિશ્વાસ હોય છે, પ્રત્યેક વ્યક્તિ પિતપિતાની જીજ્ઞાસાનું સમાધાન એમની પાસેથી મેળવવાના અભિલાષી તથા ઉત્સુક રહે છે. આ પરિસ્થિતિમાં જે કંઈ જીજ્ઞાસુ પુરૂષ મુનિની પાસે આવી જીવાદિતત્વ વિષયક પિતાની શંકાનું નિવારણ કરવા ઈચછે અને તે સાધુને આ વિષયમાં પ્રશ્ન કરે અને મુનિ એને ઉત્તર ન આપી શકે તે એ મુનિ પિતાના આત્મામાં શંકાશિત વૃત્તિ ન જાગવા દે પરંતુ સમભાવથી એવું વિચારે કે, મારા જ્ઞાનાવરણીયાદિક કર્મોને કેટલો તીવ્ર ઉદય છે કે જે જ્ઞાનના સાધન હોવા છતાં પણ મને જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકી નથી. બુદ્ધિમાં આ પ્રકારની મંદતાનું કારણ મેં-પૂર્વભવમાં ગુરુ આદિની નિંદા વગેરેથી ઉપાજીત કરેલ જ્ઞાનાવરણીયાદિક કર્મ જ છે. એમાં કેઈને દોષ નથી. જેમ કહ્યું પણ છે– "सुहासुहाणि कम्माणि, सयं कुव्वंति देहिणो। સથવોવમુંગતિ, કુશળ જ મુદાનિય છે ?” આત્મા શુભ અને અશુભ કર્મોને સ્વયં ઉપાજીત કરે છે, અને એના સ્વરૂપ સુખ દુઃખાદિકને સ્વયં ભગવે છે. એ ૪૦ અન્વયાર્થ-કાશનાળા વર્મીક્ષત્તિ અજ્ઞાનાનિ મન પૂર્વભવમાં ગુરુ આદિની નિંદાથી ઉપાજીત તથા જ્ઞાનમાં અંતરાયનાખવારૂપ-જ્ઞાનના નિરોધકએવા જ્ઞાનાવરણીયાદિક કર્મ પિતાના વિતેલા કાળ પછી કરૂન્નતિ-ચિત્તે હડકાયા કુતરાના અથવા વકરેલા ઉંદરના વિષના વિકારની માફક અજ્ઞાન રૂપથી ઉદયમાં આવે છે. પર્વ જન્મવિલાયં-પર્વ વિપામ્ આ પ્રકારે કર્મના ફળને નવ-ૌત્રિા જાણી હે શિષ્ય! મા રારિ-મિનં શ્વાસ તમે પોતાના આત્મામાં કાંઈ ન આવવાથી બીજાના પ્રશ્નોને ઉત્તર આપી શકતા નથી એ. જાણીને આ બધાના નિમિત્તને લઈ વિષાદ ન કરે. ભાવાર્થ–પ્રજ્ઞાપરીષહને જીતવા માટે સૂત્રકાર સાધુઓ માટે શિક્ષા રૂપથી કહે છે કે, જે જેવું કરે છે, તેને તેવું ફળ મળે છે. કેઈ બાવળનું ઝાડ વાવીને તેમાંથી આંબાના ફળની આશા રાખે છે તે વ્યર્થ છે. આ પ્રકારે પૂર્વભવમાં જે જીવે છે જે કારણો દ્વારા જે જે કર્મોને બંધ કર્યો હોય તે તે કર્મ અબાધાકાળની બાદ તે તે જીવને ઉદયમાં આવે છે. આથી હે આત્મન્ ! ગુરુ આદિની નિંદા કરવાથી, શાસ્ત્રોને અવર્ણવાદ બોલવાથી, ઉપઘાતથી અર્થાત્ જ્ઞાનાદિકનાં સાધનો નાશ કરવાથી જ્ઞાનમાં અંતરાય નાખવાથી, તે તીવ્ર જ્ઞાનાવરણીયાદિક કર્મને બંધ કર્યો છે તે તેનું ફળ પણ તારે તેવું જ ભોગવવું પડશે. તેમાં કેઈના હાથની વાત નથી. જે જ્ઞાનાવરણીય કર્મોને તે બંધ કર્યો છે, તે તેવા તેવા રૂપમાંજ ઉદયમાં આવશે. આથી જે તને કઈ જવાદિક તના વિષયમાં કાંઈ પુછે છે તે તને એ વિષયને કઈ જ્ઞાનભર્યો ઉત્તર જડતું નથી તો તેનાથી તે પોતાના આત્મામાં હિનતાની ભાવના અને ખેદ કરીશ નહીં. પરંતુ પોતાના આત્મામાં હૈયે રાખ અને એ પ્રકારે સમજાવ કે, આ તારાંજ કરેલાં કર્મ છે. એથી એ તારે જ ભોગવવા પડશે. પછી આમાં હર્ષ વિષાદ કરવાની જરૂર જ શું છે? આ પ્રકારે આ પરિણતીથી આત્મા પ્રજ્ઞા પરીષહને ખૂબ જ સારી રીતે સહન કરી શકે છે. ગાથામાં “જન્મા” એ બહુ. ઉત્તરાધ્યયન સૂત્ર: ૧ ૧૭ર Page #187 -------------------------------------------------------------------------- ________________ વચનાત્મક શબ્દનો પ્રયોગ કરેલ છે તે કર્મના બંધના હેતુ અનેક છે તે આશય બતાવવા માટે જ કરેલ છે. ચાળીસ અને એકતાળીસમી ગાથામાં જે આ પ્રકારે વિવેચન કરેલ છે તે બુદ્ધિની મંદતાને લક્ષમાં લઈને કરેલ છે. જે કદી જ્ઞાનાવરણીય કર્મોના ક્ષપશમથી પ્રજ્ઞાને ઉત્કર્ષ આત્મામાં હોય તો તે સમયે સાધુએ આ પ્રજ્ઞા નિમિત્તક મદ અહંકાર ન કરવો જોઈએ. આ વાત પણ ઉપલક્ષણથી સમજી લેવી જોઈએ. કહ્યું પણ છે – पूर्वपुरुषसिंहानां, विज्ञानातिशयसागरानन्त्यम् । श्रुत्वा साम्मतपुरुषाः, कथं स्वबुदया मदं यान्ति ॥१॥ પહેલાં શ્રેષ્ઠ પુરૂષની અસાધારણ વિજ્ઞાનની વાત સાંભળીને એ કર્યો પરૂષ હશે કે જે પિતાના જ્ઞાનને મદ અહંકાર કરશે? આથી બુદ્ધિની પ્રકિર્ણ તાને પણ મદ ન કરવો જોઈએ. તંત્ર ન્યાયથી પ્રજ્ઞા ઉત્કર્ષ અપકર્ષરૂપ બને અર્થ પણ યુગપત્ વિવક્ષિત બની શકે છે. જેમ એક લાંબે ફેલાએલ દે આડા અવળા ફેલાએલા અનેક તાણાવાણાને વસ્ત્રરૂપમાં ફેરવનાર બને છે, તે પ્રકારે એક ગાથા દ્વારા યુગપત અનેક અર્થોને પણ સંગ્રહ થાય છે આ તંત્ર જાય છે આ વિવક્ષાથી આ બનને ગાથાઓ દ્વારા પ્રજ્ઞાને ઉત્કર્ષ લઈને પણ પ્રજ્ઞાપરીષહનું કથન બની શકે છે, આ અભિપ્રાયથી ભગવાન સૂત્રકારે આ બને ગાથાઓ કહી છે. બુદ્ધિની પ્રકતા બતાવનાર વ્યાખ્યાન આ પ્રકારનું છે. મેં પૂર્વભવમાં જ્ઞાન પ્રશંસા, શાનિઓની વૈયાવૃત્તિ આદિ રૂપ શુભ કર્મ કરેલ છે. એનું ફળ મને વિમર્શ પૂર્વક બેધરૂપમાં મળેલ છે. આ કારણે એના પ્રભાવથી જ્યારે કે મારી પાસે કઈ પણ વિષયની પિતાની જીજ્ઞાસા સમા ધાન કરવાના રૂપમાં ઉપસ્થિત કરે છે ત્યારે હું એ જીજ્ઞાસાનું યાચિત સમાધાન કરી દઉં છું. આથી એ પૂછવાવાળાને સંતેષ થાય છે, આ માટે સૂત્રકાર એક્તાળીસમી ગાથા દ્વારા એવા શ્રતશાળી–સાધુને એમ સમજાવે છે કે, તે સાથે ! તમે કદાચ પૂર્વભવમાં જ્ઞાનના સાધનોનું અનુષ્ઠાન કરી જો આ ભાવમાં બીજાની અપેક્ષાએ કાંઈ વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરેલ છે તે તમે એ જ્ઞાનરૂપ શ્રતને મદ ન કરે. પણ તમારા આત્મામાં શાંતિભાવથી રહો આત્માને સમજાવતા રહો કે કયાંય એવું ન બની જાય કે, મદ કરવાથી આત્મા જ્ઞાનાવરણીય આદિ કર્મોનું બંધન કરી લે. એ કર્મના બંધમાં જ્યારે એને ઉદય પોતાની અબાધાકાળની પછી આવે છે ત્યારે જીવ યથાર્થ જ્ઞાનથી રહિત થઈ જાય છે. આ માટે શિષ્ય તું શ્રતને મદદન કર. આ બને ગાથાનું તાત્પર્ય એ છે કે, જે સમયે આત્મામાં પ્રજ્ઞાની હિનતા હોય ત્યારે મુનિએ એ વિચાર ન કરવું જોઈએ કે, હું કાંઈ જાણતું નથી, મૂર્ખ છું, જ્યાં ત્યાં મારો પરાભવ થાય છે. આ વિચારથી આત્મામાં પરિતાપ થાય છે માટે આ પ્રકારને વિચાર ન કરે તે પ્રજ્ઞાપરીષહ છે. અથવા શ્રુતજ્ઞાનની વિશિષ્ટતા આત્મામાં થવાથી તે સમયે તે મનિએ તેને મદ ન કરવું જોઈએ કે હું, વિશિષ્ટ જ્ઞાન સંપન્ન છું. પ્રત્યેક વ્યક્તિ મારી પાસે પિતપતાની જીજ્ઞાસાનું સમાધાન કરવા આવે છે. પ્રત્યેક આત્માને મારાથી કેટલે લાભ થાય છે? આ પ્રકારને મદ ન કરવું જોઈએ. પ્રજ્ઞાને મદ કરવાનો આ માટે નિષેધ છે કે, જે જ્ઞાન પ્રાપ્ત થયું છે તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી પ્રાપ્ત થયેલ છે. આને હું કઈ રીતે મદ કરી ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૭૩ Page #188 -------------------------------------------------------------------------- ________________ શકું? આ પ્રકારે આત્માને પેાતાના સ્વભાવમાં સ્થિર કરીને પ્રજ્ઞાના પ્રકશ સહન કરવા તે પણ પ્રજ્ઞાપરીષદ્ધ છે, આવી રીતે પ્રજ્ઞાના ઉત્કર્ષ અને અપકશના ભેદથી આ પરીષહુ એ પ્રકારના અને છે. આ બન્ને પ્રકારના પરીષહ સહન કરવા મુનિને માટે આવશ્યક છે. પ્રજ્ઞાના અપકર્ષતુ ષ્ટાંત— કાઈ એક સમયે પુષ્પદંતાચાર્ય શિષ્યપરીવાર સાથે ચંપાનગરીમાં આવ્યા. આ શિષ્ય મંડળીમાં ભદ્રમતિ નામના એક શિષ્ય ધણે! મદમતી હતા. એક દિવસની વાત છે કે, તેણે આવશ્યકની સમાપ્તિ બાદ દશવૈકાલિક સૂત્રના અભ્યાસ કરવા શરૂ કર્યાં. પરંતુ તે સમયે તેને પ્રમળ જ્ઞાનાવરણીય કર્મના ઉદય થવાથી એક પણ અક્ષર યાદ રહેતા નહીં. તેણે વિચાર કર્યો કે, હું પૂર્વાંધર આચાયના શિષ્ય છું, વાત્સલ્યભાવથી તેએ મને શાસ્ત્રાધ્યયન કરાવે છે. ખીજા મુનિ પણ મારા ઉપર વિશેષ ભાવ રાખે છે અને સમય સમય ઉપર તે મને બતાવે છે, તે પણ મને યાદ રહેતું નથી. અમારામાં કેટલાક મુનિરાજ એવા છે કે, તેઓ એકવાર સાંભળીને તેને કંઠસ્થ કરી લે છે, કોઈ કાઈ એવા છે કે, તેમને એ વખત કહેવાથી યાદ થઈ જાય છે, કાઈ કાઈ ત્રણ વાર સાંભજ્યાથી વિષયને સારી રીતે યાદ કરી લે છે. કેટલાક એવા પણ છે કે જે એક જ દિવસમાં ૧૦૦-૧૦૦ (સા-સા) ગાથાઓ યાદ કરી લે છે. કાઇ કાઇ ૨૦૦-૨૦૦ (મસા–મસા) ગાથાએ કંઠસ્થ કરી લે છે. કાઈ કાઈ પૂધર છે, કાઇ એ પૂર્વધર છે, કાઇ ત્રણ, કાઇ ચાર, કાઇ પાંચ, કેાઈ છ, કેાઈ સાત, કેઇ આઠ આદિથી લઇને ચૌદ પૂર્વ સુધીના પાડી છે આ બધા વચ્ચે હું એકજ એવા મંદબુદ્ધિના છું કે મને કાંઈ પણ આવડતુ નથી. હું બુદ્ધિહિન બનેલા વખત યાદ કરવા છતાંયે ગ્રહણ કરી શકતા નથી. શું કરૂ? પૂર્વાપાત જ્ઞાનાવરણીય કરેંજ આ સમયે તીવ્ર ઉયમાં આવેલ છે. એના જ આ પ્રતાપ છે. આથી પ્રજ્ઞાના આ અસદ્ભાવરૂપ પરીષહ મારે શાંતિથી સહન કરવા જોઈ એ. તેમાં જ મારૂ કલ્યાણ છે. કેાઈની સામે ઇષ્ટ અથવા દ્વેષ કરવાથી કાઇ લાલ નથી. આ પ્રકારે ભદ્રમતિ મુનિ વારંવાર વિચાર કરતા અને પેાતાના પૂર્વીપાર્જીત કર્મોની નિંદા કરતા. પણ પેાતાના પઠન-પાઠન આદિને તેણે બંધ ન કર્યાં. “ ભ્ભો મામુનિક ’’ એ એક ગાથાને એકલાં તેણે બાર વર્ષ સુધી યાદ કરી ગેાખ્યુ છતાં પણ તેને એ ગાથા યાદ ન થઇ. જે સમય તે યાદ કરવા બેસતા તે તે વખતે યાદ રહી જતી પણ એ પછી યાદ કરવાનુ બંધ કરી ક્રિયામાં ગુથાતાં તે ગાથા ભૂલાઈ જતી. છતાં પણ તે એને યાદ કરવાનુ છેાડતા નહીં. અને વિચાર કરતા કે, આ ખારવÖમાં યાદ ન થઇ તે આવતા ખારવાઁમાં જરૂર યાદ થઈ જશે. ચિંતા શા માટે કરવી જોઇએ. જે રીતે અનશે તે રીતે પણ ગાથાને સા ન ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૭૪ Page #189 -------------------------------------------------------------------------- ________________ યાદ કર્યો જ છુટકે, તે મને ભાવ છે. આ પ્રકારને નિશ્ચય કરીને પ્રજ્ઞાઅપકર્ષપરીષહને સહન કરતાં કરતાં તે ભદ્રમુનિએ શુભ અધ્યવસાય જન્ય પ્રશસ્ત ધ્યાનથી ક્ષપકશ્રેણું ઉપર ચડી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પ્રજ્ઞાના પ્રકાશમાં દષ્ટાંત આ પ્રકારનું છે– એક સમય કાલકાચાર્ય પ્રમાદશિલ પિતાના શિષ્યને ઉજેનિ નગરીમાં મૂકીને ધારાવાસ નગરમાં સ્વશિષ્ય સાગરચંદ્ર મુનિની પાસે આવ્યા. સાગરચંદ્ર શિષ્ય તેમની સાથે સામાન્ય સાધુ જે વહેવાર કર્યો, ગુરુ શિષ્ય જે નહીં. કાલકાચાચે આ વાત ઉપર કાંઈ ધ્યાન ન આપ્યું, અને પિતાને પરિચય પણ ન આપે. એક દિવસની વાત છે કે, જ્યારે સાગરચંદ્ર મુનિએ આગમ નિર્જીત તના સ્વરૂપને સમજાવવાનું વ્યાખ્યાન આપ્યું તે સાંભળીને લોકોને અપાર આનંદ થયે. સઘળાએ પ્રવચનની મુકતકંઠે પ્રસંશા કરી. સાગરચંદ્ર મુનિએ અપરિચિત ગુરુની સમીપ આવીને કહ્યું. આપે આજ મારૂં તાત્વિક પ્રવચન સાંભળ્યું? તે કેમ હતું? કાલકાચાયે કહ્યું, સારું હતું. વાતચીતની ચર્ચામાં જ ગુરુ શિષ્યને તકશાસ્ત્ર ઉપર પરસ્પરમાં વાદવિવાદ થયે. સાગરચંદ્ર મુનિને એ ખ્યાલ ન હતો કે આ મારા ગુરુમહારાજ કાલકાચાર્ય છે. સાગરચંદ્ર મુનિ કાલકાચાર્યની તકે ધારાઓને પ્રત્યુત્તર આપી શક્યા નહીં. આથી તે કાલકાચાર્યના અગાધ જ્ઞાનથી ખૂબ પ્રભાવિત બની ગયા. આ તરફ ઉજજેનીમાં રહેલા તે શિષ્યને ત્યાંના ચતુર્વિધ સંઘે ઘણે તિરસ્કાર કર્યો. તે સઘળા આથી ખૂબજ શરમાયા. અને બધાએ મળી એ વિચાર કર્યો કે, ગુરુમહારાજને પત્તો મેળવો જોઈએ કે તેઓ કયાં વિચરે છે. વિચાર નકકી કરી એ શિષ્યએ ગુરુમહારાજની તપાસ માટે વિહાર કર્યો. ગ્રામનુગ્રામ વિચરણ કરતાં તેમણે પ્રત્યેક જગ્યાએ, પ્રત્યેક ગામમાં, પ્રત્યેક શહેરમાં, કાલકાચાર્ય મહારાજની પૃચ્છા કરી. અને તેમની ખબર પૂછી. પૂછતાં પૂછતાં ખબર મળી જતાં તે સઘળા ધારાવાસ નગર તરફ વિહાર કરવા લાગ્યા. સાગરચંદ્ર મુનિને એ ખબર મળ્યા કે, ગુરુમહારાજ કાલકાચાર્ય શિષ્યો સાથે વિહાર કરતા કરતા અહીં પધારે છે ત્યારે તે તેમનું સ્વાગત કરવા સામે ગયા. ત્યાં એ મુનિઓમાં ગુરુમહારાજને ન જોયા ત્યારે તેણે પોતાના એ ગુરુભાઈએને પૂછ્યું કે પૂજ્ય ગુરુમહારાજ તે દેખાતા નથી કહે, તે આ સમયે કયાં છે? સાગરચંદ્ર મુનિનાં આ વચન સાંભળતાં તે શિષ્ય હતાશ બની ગયા અને આંસુભરી આંખે ગદ્દગદ્દ કંઠેથી બેલ્યા, હતભાગી અમે બધાને છોડીને ગુરુમહારાજ કયાં ચાલ્યા ગયા છે એ અમે જાણતા નથી. કહે કહે આપને ખબર છે? સાગરચંદ્ર મુનિએ કહ્યું, એમને હું ઓળખતે નથી પરંતુ એક વૃદ્ધ મહાત્મા આ વખતે ઉપાશ્રયમાં રોકાયેલા છે. સાગરચંદ્રની આ વાત સાંભળી સઘળા શિષ્ય જે ગુરુમહારાજના વિરહથી ખેદખિન્ન બનેલ હતા, તે સઘળા ગુરુભક્તિના ભાવથી પ્રેરિત બની ઉપાશ્રયમાં પહોંચ્યા. સાગર ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૭૫ Page #190 -------------------------------------------------------------------------- ________________ ચંદ્ર મુનિએ આંગળીના ઈસારાથી બતાવીને કહ્યું કે, જુઓ આ છે તે આવેલા મહાનુભાવ! આથી તે સઘળા શિષ્યો તે સમયે અપાર હર્ષથી પ્રફુલ્લિત બની ખુશી થતાં થતાં ખૂબજ આદરથી “આ જ છે અમારા ગુરુમહારાજ” કહીને તેમના ચરણમાં પડીને વંદન કરવા લાગ્યા. સાગરચંદ્રમુનિ એ સમયે કાલકાચાર્યના પરિચયથી પશ્ચાત્તાપ કરતાં કરતાં તેમને કહેવા લાગ્યા, ભગવંત! શ્રતનિધિ પૂજ્ય મારાથી આપની અશાતના થઈ છે. આથી હું તેની ક્ષમા ચાહું છું. આપ મને ક્ષમા કરે. કાલકાચાયે કહ્યું, વત્સ ! શ્રુતજ્ઞાનને મદ ન કરે જોઈએ. આ કથાથી એ જાણવાનું મળે છે કે, કાલકાચાર્યની માફક પ્રજ્ઞાના પ્રકમાં મદદ નહીં કરવાથી પ્રજ્ઞાપરીષહને જય થાય છે. ૪૧ મતિશ્રત રૂપ પક્ષજ્ઞાનને આશ્રિત કરી પ્રજ્ઞાપરીષહનું સૂત્રકારે આ વર્ણન કરેલ છે. હવે અવધિ આદિરૂપ જે પ્રત્યક્ષજ્ઞાન છે તેના અભાવરૂપ એકવીસમા અજ્ઞાનપરીષહનું વર્ણન કરવામાં આવે છે– નિ”િ ઈત્યાદિ. અન્વયાર્થ– નિધિ એgrો વિરો-નિરર્થવÉમૈથુનાત્ નિરતઃ કામસુખને છેડીને હું નકામે વિરક્ત બન્યો છું સુસંધુડો–સુસંવૃત્તઃ ઈન્દ્રિયો અને મનને તેના અભિલષિત વિષયોથી હટાવીને મેં વ્યર્થ સુસંવૃત કરેલ છે, જે આજ સુધી પણ कल्लाणं पावगं धम्म सक्ख नाभिजाणामि-कल्याणं पापकं धर्म साक्षात् नाभिનાનાનિ શુભ તથા અશુભ વસ્તુ સ્વભાવરૂપ ધર્મને અવધિ આદિ પ્રત્યક્ષ જ્ઞાનના અભાવથી સાક્ષા–સ્પષ્ટરૂપથી જાણતો નથી. આ પ્રકારને વિચાર ભિક્ષુ ન કરે રૂફ મિનરલૂ ન ઉતર આ આગળ બતાવવામાં આવેલ ૪૪ મી ગાથાનું વાક્ય અહિં જીત કરી લેવું જોઈએ. એ ગાથામાં એક મૈથુન માત્રનું એટલા માટે ગ્રહણ કરવામાં આવેલ છે કે, અહિંસા આદિ બધાની અપેક્ષા એ ત્યજ હોય છે. આ માટે મુનિ વિચારતા હોય છે કે, આ દુષ્કર ત્યાગ કરવા છતાં પણ મને કાંઈ લાભ થયો નહીં. ભાવાર્થ–આને ભાવ એ છે કે, અવધિ આદિ પ્રત્યક્ષ જ્ઞાનની પ્રાપ્તિના અભાવમાં ભિક્ષએ પિતાના આત્મા માટે આ પ્રકારને વિચાર કરી કદી વિષાદિત બનવું ન જોઈએ-કે, મને બ્રહ્મચર્યનું પાલન અને તપશ્ચર્યા કરતાં કરતાં ઘણે સમય ગયો તેમ છતાં પણ વસ્તુને વાસ્તવિક શુભાશુભ સ્વભાવ સ્પષ્ટ રીતે બતાવનાર પ્રત્યક્ષ જ્ઞાનેમાંથી કેઈ એક પણ જ્ઞાનની પ્રાપ્તિ થવા પામી નથી. આ દીક્ષા, બ્રહ્મચર્યવ્રત અને તપશ્ચર્યા વગેરે મેં નકામાં ધારણ કર્યા છે. આની અપેક્ષા તે સંસાર દશામાં જ આનંદ હતો ! ૪૨ છે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ १७४ Page #191 -------------------------------------------------------------------------- ________________ કિંચ–ાવોવાળમાા” ઈત્યાદિ. અન્વયાર્થ–“તવોવનમાલા”—તપ૩પધાજં ચ યવમધ્યચંદ્રપ્રતિમા –વા મધ્યચન્દ્ર પ્રતિમા આદિક તપને તથા સાભિગ્રહ પરૂપ ઉપધાનને સ્વીકાર કરી તથા તેનું આચરણ કરી જરિ વિષષો-ત્તિમાં પ્રતિપમાન અભિગ્રહ વિશેષરૂપ માસિયાદિ પ્રતિમાને અંગીકાર કરવાવાળા મમ હૃકે જે– પિ વિશેgવમર વિરતઃ આ પ્રકારની વિશિષ્ટ ચર્યાથી મુક્તિના માર્ગમાં વિચરણ કરી રહ્યો છું ૩-% છતાં જ્ઞાનાવરણીયાદિક કર્મોનું આવરણ ને નિયન રિવર્તતે દૂર થતું નથી. આ પ્રકારને વિચાર ભિક્ષુ ન કરે. બેંતાલીસ અને તેંતાલીસ આ બે ગાથાઓ અવધિ આદિ પ્રત્યક્ષ જ્ઞાનની અપ્રાપ્તિના વિષયમાં કહેવામાં આવેલ છે. તાત્પર્ય આ છે કે- હું યવમધ્ય ચંદ્રપ્રતિમા આદિક તપ કરૂં છું તથા અભિગ્રહ પણ કરું છું. આ પ્રકારથી હું મોક્ષમાર્ગમાં જ વિચરણ કરી રહ્યો છું તે પણ મને હજી સુધી અવધિમનપર્યયરૂપ જ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી. આ પ્રકારને સાધુએ વિચાર ન કર જોઈએ. આ રીતે અવધિમનઃ પર્યાયરૂપ જ્ઞાનની પ્રાપ્તિના અભાવમાં વિષાદ ન કરવો જોઈએ. આનું જ નામ અજ્ઞાન પરીષહને જીત એ છે. અથવાતંત્ર ન્યાયથી પણ આ બનને ગાથાઓના અર્થ જાણવા જોઈએ. એમાં અજ્ઞાનના સદ્ભાવપક્ષને લઈ પહેલાં વ્યાખ્યા કરવામાં આવી છે હવે જ્ઞાનના સદૂભાવ પક્ષને લઈ વ્યાખ્યા કરવામાં આવે છે, તે આ પ્રકારે છે. અવધિમ પર્યયજ્ઞાનના અભાવમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થવાથી સાધુ આ પ્રકારને વિચાર ન કરે કે મેં મિથુન જેવા દુષ્કર કાર્યોને પરિત્યાગ કર્યો છે, પ્રાણાતિપાતાદિકનું વિરમણ કર્યું છે, તથા ઇન્દ્રિયને (મન) ઇન્દ્રિયને નિગ્રહ પણ કર્યો છે. તે બધું નિરર્થક છે. કેમકે, હજી સુધી મને શુભાશુભ વસ્તુનું સંપૂર્ણ રૂપથી જ્ઞાન કરાવનાર કેવળજ્ઞાન તે પ્રાપ્ત થયું નથી. તેના ન હેવાથી આ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદાને લઈને વસ્તુના સ્વરૂપને પ્રગટ કરાવનાર આ અવધિમનઃપયયજ્ઞાનથી શું લાભ છે ? આ પ્રકારનો વિચાર કરી સાધુ પિતાના આત્માને દુઃખી ન કરે. તથાનિરાનું કારણ આ તપ અને ઉપધાન આદિનું આચરણ કરવાથી મને લાભ શું થશે ? કેમકે, હજી સુધી મારી છા અવસ્થા દૂર થઈ નથી. જ્યાં સુધી જ્ઞાનાવરણીય કર્મને નાશ થઈ કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી છવસ્થ અવસ્થા રહે છે. આથી કેવળજ્ઞાનની પ્રાપ્તિના અભાવ સ્વરૂપ અજ્ઞાનપરીષહ સાધુએ જીતવો જોઈએ. તથા તપ અને ઉપધાન આદિ જે નિજ રાના હેત છે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૭૭ Page #192 -------------------------------------------------------------------------- ________________ તેનાથી મારાં જ્ઞાનાવરણીયાદિક કર્મ સર્વથા નાશ પામેલ નથી. તે આ કિયા કરવાથી મને શું લાભ થયે? એ વિચાર કરી સાધુ વિષાદ ન કરે. અજ્ઞાનના સભાવ પક્ષમાં દષ્ટાંત એક સમય ચતુનસંપન્ન ભદ્રગુપ્ત આચાર્ય શિષ્ય પરિવારની સાથે રામાનુગ્રામ વિચરતા શ્રાવસ્તી નગરીનાં તિન્દુક ઉદ્યાનમાં આવ્યા. ત્યાં વસુમિત્ર નામના એક શેઠે તેમને ધર્મ ઉપદેશ સાંભળી દીક્ષા ધારણ કરી. અગીઆર અંગોને ભણીને તેમણે સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું. સદા ઉગ્ર તપસ્યા કરવી, ઉગ્રવિહાર કરો, ઉત્કૃષ્ટ આચારનું પાલન કરવું, યતનાથી ઉઠવું, યતનાથી બેસવું, યાતનાથી આહાર કર, યતનાથી બોલવું, યતનાથી ચાલવું, આ રીતે તેમની પ્રત્યેક કિયાએ યતનાપૂર્વક થવા લાગી. શ્રાવતી નગરીને રાજા કે જેનું નામ સુવીર હતું તે દરરોજ ભદ્રગુપ્ત આચાર્યની પાસે વંદના અને પર્યું પાસના કરવા માટે આવતા હતા. આચાર્ય મહારાજ પણ તેમને ધર્મદેશના આપતા હતા. રાજાના હૃદયમાં એક દિવસ બંધ અને મોક્ષના યથાર્થ સ્વરૂપને જાણવાની જીજ્ઞાસા થઈ તે તુરત જ આચાર્યની પાસે આવ્યા અને વંદના કરી સામે બેઠા. આચાર્ય મહારાજે તેમને કહ્યું, કહે રાજન ! આજ બંધ અને મોક્ષનું યથાર્થ સ્વરૂપ પુછવાને આવ્યા છે ને ? રાજાએ વિનય સાથે બન્ને હાથ જોડીને કહ્યું, હા ! ચાર જ્ઞાનના ધારક આચાર્ય મહારાજે રાજાને જ્ઞાન અને બંધનું યથાર્થ સ્વરૂપ સારી રીતે સમજાવ્યું. ઉપદેશમાં કહેવામાં આવેલ બંધ અને મોક્ષના સ્વરૂપ ને સાંભળીને રાજાને ઘણે આનંદ થયે અને વૈરાગ્ય ભાવના જાગૃત થતાં રાજાએ આચાર્ય મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી. વસુમિત્રમુનિ કે જેમનું સંસારી અવસ્થામાં નામ વસુમિત્ર શેઠ હતું. તેમણે ભદ્રગુપ્ત આચાર્યને ચાર જ્ઞાનને પ્રભાવ જોઈને મનમાં વિચાર કર્યો, અહો ! આત્માની શક્તિ અચિંત્ય છે. તેના બળથી આત્મા એક અંતમુહૂર્તમાં જ જ્ઞાનાવરણીયાદિક આઠ પ્રકારની કમરજને નાશ કરી સર્વજ્ઞ સર્વદર્ષિ બની જાય છે. મેં અગીયારસંગને અભ્યાસ કર્યો છે. તેનું ખૂબ મનન કર્યું છે. એ પ્રકારે નિરતિચાર શ્રતજ્ઞાનની આરાધના કરેલ છે. નિઃશંકિત અને નિકાંક્ષિત આદિ ભેદેથી યુક્ત દર્શનાચારનું યથાવત્ પાલન કર્યું છે. સમિતિ ગુપ્તિઓ દ્વારા પ્રશસ્ત ઉપયુક્ત બનીને ચારીત્રાચારનું પણ સારી રીતે આરાધન કર્યું છે. અગ્લાનભાવથી અનશન આદી ૧૨ પ્રકારના તપનું અનુષ્ઠાન કરવાથી તપ આચારને પણ સારી રીતે પાળેલ છે. એવી રીતે કાલ વિનયાદિકના ભેદથી આઠ પ્રકારના જ્ઞાનાચાર, નિશકિત, નિઃકાંક્ષિત, આદિ ભેદથી આઠ પ્રકારને દર્શનાચાર, સમિતિગુપ્તિ આદિના પાલન સ્વરૂપ આઠ પ્રકારને ચારિત્ર આચાર અને વીસ તથા અનશન અદિ બાર પ્રકારનું તપ આ પ્રકારે છત્રીસ ભેદવાળા આ આચારને ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૭૮ Page #193 -------------------------------------------------------------------------- ________________ પરિપૂર્ણ પાતાની શક્તિના પ્રયાગથી ઉપયાગપૂર્વક તલ્લીન બની પાલન કર્યું છે, તેનું નામ વીર્યાચાર છે. મેં આ પાંચે આચારનું સમ્યક્ રીતિથી પાલન કર્યું છે. છત્રીસ લેઃ વિશિષ્ટ આ આચારરૂપ ઉદ્યાનને વીર્યાચાર રૂપ નિળ જળથી મે નિરતર સિંચિત કરી હર્યું ભર્યું રાખ્યું છે. શુભ ભાવનાઓથી તેને શેભિત કર્યું" છે. તા પણ હજી સુધી જ્ઞાનાવરણીયકર્મોના ક્ષય ન થવાથી મને અધિ આદિ પ્રત્યક્ષજ્ઞાનની પ્રાપ્તિ થયેલ નથી. આ માટે હું ફરી એ પ્રકારના યત્ન કરૂં કે, જેનાથી મને આ પ્રત્યક્ષ જ્ઞાનની પ્રાપ્તિ અવશ્ય થઈ જાય. આ પ્રકારથી વિચારીને વસુમિત્ર મુનિએ ક્રીથી એ વિચાર કર્યો કે પ્રત્યક્ષજ્ઞાનની પ્રાપ્તિ ન થવાના મારે આ સમયે કાંઈ પણ વિષાદ ન કરવા જોઇએ. કેમકે, વિષાદ કરવાથી અજ્ઞાનપરીષહુને તાતા નથી. આથી વિષાદ ન લાવતાં અજ્ઞાનપરીષહ સહન કરવા એ સાધુમાગ છે. આ માટે વીર્યાચારની નિરતિચાર સમ્યક્ આરાધના કરતાં કરતાં પ્રત્યક્ષ જ્ઞાનની પ્રાપ્તિ મને થઈ જશે. આ પ્રકારના વિચાર કરી તેણે પ્રશસ્ત ધ્યાનના હેતુભૂત શુભ અધ્યવસાયથી અવધિ અને મનઃ૫યજ્ઞાનને પ્રાપ્ત કર્યું”, તથા ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈ કેવળ પદને પણ પ્રાપ્ત કરી લીધું. આ પ્રકારે અન્ય મુનિએએ પણ અજ્ઞાનપરીષહુ જીતવા જોઈએ— જ્ઞાનના સદ્ભાવ પક્ષમાં દૃષ્ટાંત આ પ્રકારનુ છે.- ઉગ્ર વિહાર કરવાવાળા, મતિ, શ્રત, અવધિ અને મનઃપયજ્ઞાનના ધારી, ચૌઢ પૂના પાડી, અને જીનવચન અનુસાર ચાલવાવાળા ગૌતમસ્વામી શિષ્ય પરિવારની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતા, સૂર્યની માફ્ક ભચૈાના અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરતા સ્યાદ્વાદસિદ્ધાંતની વિજયપતાકા ફરકાવતા, ક્ષાંતિ આદિ ધમ ના ઉદ્યોત કરતા કરતા અને ભૌક્તિકવાદિ ચાર્વાક આદિ મતનું નિરાકરણ કરતા કરતા, વિચરણુ કરતા ફરતા, ચંપાનગરીના પૂર્ણ ભદ્ર ઉદ્યાનમાં પધાર્યાં. એક દિવસની વાત છે કે, સામભદ્ર નામના કોઇ એક વિશિષ્ટ વિદ્વાન શાસ્ત્રાર્થ કરવા માટે તેમની પાસે આન્યા. તે જૈનધમથી અતિષ્ઠિત ધમના અનુયાયી હતા. અધસેવી હતા, અધર્મિષ્ટ હતા, અધર્માઝ્યાયી હતા, અષ માઁનુરાગી હતા, અધમ પ્રલેાકી હતા, અધર્મ જીવી હતા, અધમ પ્રર જક હતા, અધમ પ્રચારક હતા, સકળ શાસ્ર દી હાવા છતાં પણ તત્વ-અવિમશી હતા. આ માટે પ્રકાંડકુતર્ક કેસરી હતેા. ગૌતમસ્વામી અને સેામભદ્રને પરસ્પર શાસ્રાર્થના વિષયમાં વિવાદ શરૂ થયા. એક બીજાનું ખંડન મંડન કરવામાં પ્રવત અન્યા. આ બન્નેમાંથી જ્યારે કાઈ ના પણ જય અને પરાજય ન થયા ત્યારે ગૌતમસ્વામીએ શાસ્ત્રાના વિષયમાં પેાતાની પ્રતિભાના બળ ઉપર નાસ્તિકમતનું નિરાકરણ કરવાનું શરૂ કરી દીધું. સામભદ્ર કે જે નાસ્તિક મતના પક્ષપાતી હતા તેણે જ્યારે પોતાના મતનું ખંડન થતું જોયું તા તેણે કુકત પાતાની બુદ્ધિની કુશળતાથી સ્પર્ધાને વશ થઈ ગૌતમસ્વામીની યુકિતઓને ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૦૯ Page #194 -------------------------------------------------------------------------- ________________ સભાની વચમાં ખંડન કરવાને પ્રારંભ કરી દીધું. પરંતુ ગૌતમસ્વામીએ જ્યારે તેની યુકિતઓનું પુરી રીતે ખંડન કર્યું ત્યારે તે પિતાની જાતને સંભાળવામાં સમર્થ ન બન્યો. ગૌતમસ્વામીના અગાધ જ્ઞાનને જોઈ એ સમય એના મનમાં એ વિચાર આવ્યો કે, વાસ્તવમાં આ ગૌતમસ્વામી વિશિષ્ટવિદ્યાનિધાન છે. પરંતુ જે તેઓ મારા આ મનેભાવને બતાવી આપે તે હું એમને શિષ્ય બની જાઉં. ગૌતમસ્વામી મન:પર્યયજ્ઞાનના ધારી હતા. આથી એજ વખતે તેમણે એના માનસિક વિચારને સ્પષ્ટ રૂપથી જાણી લીધા. અને એજ વખતે સભાની વચમાં કહ્યું કે, આ તકેસરી સમભદ્રના મનમાં એ પ્રકારને વિચાર ઉત્પન્ન થયે છે કે, “આ ગૌતમસ્વામી મહાન વિદ્યાનાનિધાન છે તેઓ જે મારા આ અભિપ્રાયને બતાવી આપે તે હું તેમના શિષ્ય બની જાઉઝ તમારવામીએ એવું કહીને સોમભદ્રને કહ્યું કે, કહે મહાનુભાવ! તમારા મનમાં આ વિચાર ઉત્પન્ન થયેલ કે નહીં? ત્યારે સમભદ્ર ગૌતમસ્વામીના આ કથનને સ્વીકાર કરીને કહ્યું, ભદંત! આપે બીલકુલ યર્થાથે કહ્યું છે. મારા મનમાં આ જ વિચાર ઉત્પન્ન થયો હતો. આ પ્રકારે પિતાના હૃદયમાંના અભિપ્રાયને પ્રગટ કરીને તેણે ગૌતમસ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી લીધી. અને તેમના શિષ્ય બની ગયા. મુનિ સેમભદ્ર અને બીજા શિષ્યો સાથે રામાનુગામ વિહાર કરતા કરતા ગૌતમસ્વામી રાજગૃહ નગરના ગુણશિલચમાં ભગવાન વર્ધમાન સ્વામીની પાસે આવ્યા. વંદના અને નમસ્કાર કરી ગૌતમસ્વામીએ પોતાનામાં ચારજ્ઞાન વિશિષ્ટતાને ગર્વ ન કરતાં પ્રભુને ઘણા વિનય સાથે કહ્યું, ભગવન! આ સમભદ્રમુનિ આપના જ પ્રભાવથી સન્માર્ગમાં અવ્યા છે. ભગવાનશ્રી વર્ધમાન સ્વામીએ શ્રમનિર્ચાને બોલાવીને કહ્યું કે, હે મુનિએ ! જુઓ ચાર જ્ઞાનના ધારી અને ચોદપૂર્વના પાઠી ગૌતમે મત્ત ગજરાજની માફક સ્વૈરવિહારી અને યુક્તિ પ્રયુક્તિઓના સ્વામી એવા આમને પિતાના જ્ઞાનવડે વશ કરીને દીક્ષિત કરેલ છે. અને તેને અહીં લઈ આવેલ છે. ગૌતમને જ આ પ્રયત્ન છે કે જે આ મોક્ષમાર્ગમાં આવેલ છે. છતાં પણ ગૌતમને પિતાના વિનય અતિશયથી આ વાતને જરા પણ ગર્વ નથી તથા કેવળજ્ઞાનની અપ્રાપ્તિના વિષયમાં વિષાદ પણ નથી. જેવી રીતે ગૌતમે અવધિમન:પર્યયજ્ઞાનના પરીષહને મદ નહીં કરવાથી તથા કેવળજ્ઞાનની અપ્રાપ્તિમાં વિષાદ નહીં કરવાથી જીતેલ છે. આ રીતે તમે સઘળા મુનિઓએ પણ અજ્ઞાન અભાવ અર્થાત જ્ઞાનને સદભાવ છત જોઈએ. ૪૩ છે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૮૦ Page #195 -------------------------------------------------------------------------- ________________ દર્શન પરીષહ કા વર્ણન હવે સૂત્રકાર બાવીસમા દર્શનપરીષહને જીતવાનું બતાવે છે– “નત્યિ કૂળ” ઈત્યાદિ. અન્વયાર્થ–જરે ટોણ નૂM સ્થિ-g : નૂર્વ રાતિ નિશ્ચયથી જન્માક્તર નથી. આ શરીર ભૂતાત્મક છે, આ માટે તે તે અહિં જ વિનષ્ટ થઈ જાય છે. આ શરીરમાં જે ચૈતન્ય વર્તમાન છે તે પણ ભૂતેને ધર્મ હોવાથી શરીરની સાથોસાથ નાશ પામે છે, બીજું શરીરથી ભિન્ન આત્મા નામને કઈ પદાર્થ છે, એ કઈ પણ પ્રત્યક્ષ પ્રમાણુથી ઓળખી શકાતું નથી. આથી પરલોકીને (પરલેક જવાવાળે આત્મા) અભાવ હોવાથી પરલેકને અભાવ સ્વતઃ સિદ્ધ છે. અર્થાત જન્માન્તર નથી. અથવા “નૂનં” આ પદ સંભાવનામાં પણ પ્રયુક્ત કરાય છે. આ અપેક્ષા પરાક, સ્વર્ગાદિક જે માનવામાં આવે છે તે પણ નથી એવી સંભાવના થાય છે. કેમકે, કેઈ એ તે છે જ નહીં જે પરલોકમાં જઈ પાછા અહિં આવી તે એમ કહે કે હું અમુક સ્વર્ગમાં જઈને આવ્યો છે. આ માટે પ્રત્યક્ષથી તેની ઉપલબ્ધીને અભાવ હોવાથી પરલેક નથી. અથવા રવાિળો ફુરી શનિ તપસ્વીઓને ઋદ્ધિની પ્રાપ્તિ થઈ જાય છે એ વાત પણ ઠીક નથી. કેમકે, અદ્ધિની સિદ્ધિ પણ પ્રત્યક્ષ પ્રમાણુથી થતી નથી. ઋદ્ધિ ૨૮ પ્રકારની છે. તે આ પ્રમાણે છે. (૧) આમષધિ, (૨) વિપુડેષધિ, (૩) ખેલષધિ, (૪) જલષધિ, (૫) સવૌષધિ, (૬) સંભિન્નશ્રોતેલબ્ધિ, (૭) અવધિલબ્ધિ, (૮) ઋજુમતિ લબ્ધિ, ) વિપુલમતિલબ્ધિ, (૧૦) ચારણુલબ્ધિ, (૧૧) આશીવિષલબ્ધિ, (૧૨) કેવલીલબ્ધિ, (૧૩) ગણધરલબ્ધિ, (૧૪) પૂર્વધરલબ્ધિ, (૧૫) અહલ્લબ્ધિ, (૧૬) ચક્રવર્તિલબ્ધિ, (૧૭) બલદેવલબ્ધિ, (૧૮) વાસુદેવલબ્ધિ, (૧૯) ક્ષીરાસવલબ્ધિ, મધ્વાસપલબ્ધિ, સપિરાઅવલબ્ધિ, (૨૦) કેષ્ઠબુદ્ધિલબ્ધિ, (૨૧) પદાનુસાલિબ્ધિ, (૨૨) બીજબુદ્ધિલબ્ધિ, (૨૩) તેજેશ્યાલિબ્ધિ, (૨૪) આહારકલબ્ધિ, (૨૫) શીતલેયાલબ્ધિ, (૨૬) વૈકિયલબ્ધિ, (૨૭) અક્ષીણમહાનસિકલબ્ધિ, (૨૮) જુલાકલબ્ધિ. હવે ભવ્યત્વભાવવિશિષ્ટ અને અભવ્યત્વભાવ વિશિષ્ટ પુરૂષોને જેટલી જેટલી લબ્ધિઓ થાય છે તે બતાવે છે. ભવ્યત્વભાવ વિશિષ્ટ પુરૂષને આ બધી લબ્ધિઓ થાય છે. ભવ્ય રિાઓને ૧ અéલ્લબ્ધિ, ૨ ચકવતિલબ્ધિ, ૩ વાસુદેવલબ્ધિ, ૪ બલદેવલબ્ધિ, ૫ સંભિન્નશ્રોતેલબ્ધિ, ૬ ચારણલબ્ધિ. ૭ પૂર્વધરલબ્ધિ, ૮ ગણધરલબ્ધિ, ૯ જુલાકલબ્ધિ, અને ૧૦ આહારકલબ્ધિ. આ દશ લબ્ધિ થતી નથી. બાકીની અઢાર લબ્ધિ ભવ્ય સ્ત્રીઓને પણ થાય છે. જેમ મલ્લિ સ્વામીને સ્ત્રીપણું હોવા છતાં પણ તીર્થકરત્વ તેમને થયું. તે અચ્છેરા-આશ્ચર્ય થવાની ગણત્રીમાં ગણવામાં આવતું નથી. આ તેર લબ્ધિઓ અભવ્ય પુરૂષને થતી નથી ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૮૧ Page #196 -------------------------------------------------------------------------- ________________ કેવલીલબ્ધિ, ઋજુમતિલબ્ધિ, વિપુલમતિલબ્ધિ, ત્રણ આ તથા ભવ્ય સ્રીઓને જે દશઋદ્ધિઓને અભાવ ખતાવેલ છે તે આ પ્રકારની તેર લબ્ધિઓના અલભ્ય પુરૂષાને અભાવ રહે છે. બાકી પંદર લબ્ધિએ થાય છે. આ રીતે અજન્ય સ્ત્રીઓને પણ આ તેર લબ્ધિ થતી નથી. તથા ક્ષીરાસ્રવ અને મવાસવ સર્પિ રાત્ર નામની પણ તેને થતી નથી. આ રીતે તેર પૂર્વોક્ત અને ચૌદમી ક્ષીરાવ મવાસવ લબ્ધિને તેને અભાવ જાણવા જોઇએ. બાકી ચોદ લબ્ધિઓ અસન્ય સ્ત્રીઓને થાય છે. આ લબ્ધિએની વ્યાખ્યા કહેવામાં આવે છે,-હાથ આદિ દ્વારા થવાનું નામ આમ છે. આ સ્પર્શી જ જેને ઔષધિનું કામ કરે છે તે આમશ ઔષધિ છે. આ લબ્ધિના ધારીને જે રાગી પેાતાના હાથથી અડે છે એના એ રાગ અડતાં જ નાશ પામે છે. (૧) જેના પ્રભાવથી મૂત્ર, પુરીષ, આદિ રાગ વિનાશ કરવામાં ઔષધિનું કામ કરવા લાગે છે તથા તેમાં સુંગધ આવવા લાગે છે. તેનુ નામ વિષુડ ઔષધિ છે. (૨) જેના પ્રભાવથી શ્લેષ્મા સ ફાગેાના નાશ કરનાર છે તેનું નામ ખેલૌષધિ છે, તેના પ્રભાવથી શ્લેષ્મ પશુ સુગધવાળા થઈ જાય છે. (૩) જેના પ્રભાવથી કાન, માઢું, નાક, નેણુ અને જીભના મેલ તથા શરીરના મેલ, ઔષધિની જેમ પરિમિત અને છે તેનું નામ જલ ઔષધિ છે. (૪) જેના પ્રભાવથી વિષ્ટા, મૂત્ર, વાળ, નખ, આદિ ઔષધિ જેવા થઈ જાય છે તેનું નામ સર્વોષધિ છે. (૫) જેના પ્રભાવથી શરીરનાં તમામ અવયવેા દ્વારા સભળાય અથવા એક જ ઇન્દ્રિય જેના પ્રભાવથી ખીજી ઈન્દ્રિયાનુ ક્રામ કરવા લાગી જાય તેનું નામ સભિન્નશ્રોતાલબ્ધિ છે. જેને આ લબ્ધિ હાય છે તે એક કણ ઇન્દ્રિયથી જ અવશિષ્ટ ઇન્દ્રિયેાનાં કામ દર્શનાર્દિક કરવાની શક્તિવાળા ખની જાય છે. (૬) જેના પ્રભાવથી અમુર્તિક દ્રવ્યને છેડીને મુકિ દ્રવ્યને જાણવાનું સમર્થ આત્મામાં પ્રગટ થાય છે. તેનું નામ અવધિલબ્ધિ છે. આ અવધિ ઈન્દ્રિય અને મનની સહાયતાથી ઉત્પન્ન થતા નથી. અવધિ જ્ઞાનાવરણીય કના પ્રતિવિશિષ્ટ ક્ષયે પશમથી ઉત્પન્ન થાય છે, દેવ, મનુષ્ય, નરક અને તિર્યંચ આ ચાર ગતીના જીવા તેના સ્વામી ખની શકે છે.(૭) જેના પ્રભાવ દેશ, કાલ આદિ અનેક પર્યાયેાથી વર્જીત સામાન્ય જ્ઞાન થાય છે. અને જે સજ્ઞી જીવ દ્વારા ચિંતિત પદાર્થને ગ્રહણ કરે છે. અને તેનું નામ ઋનુમતિલબ્ધિ છે. જેવા જેણે પેાતાના મનની સાથે વિચાર કર્યાં તે તે ઋનુમતિ લબ્ધિવાળા તેને તુરત ખતાવી શકે છે કે આણે મનમાં આ વિચાર કર્યાં છે.(૮)જૈના પ્રભાવથી મનુષ્ય ક્ષેત્રવત્ સમસ્તસ ધની પાઁચેન્દ્રિય જીવાના મનેાદ્રબ્યાને સાક્ષાત કરવાવાળુ જે વિશુદ્ધતરજ્ઞાન હોય છે. તેનું નામ વિપુલમતિલબ્ધિ છે. આ મન:પર્યયજ્ઞાનને એક લે છે. જેમ કેાઈ એ મનમાં વિચાર કર્યો હોય તે આ લબ્ધિવાળા તેને પ્રસંગવશ એવા ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૮૨ Page #197 -------------------------------------------------------------------------- ________________ તેવા રૂપથી સ્પષ્ટ જાણી લે છે કે, તેણે દ્રવ્યની અપેક્ષા, સુવર્ણના ક્ષેત્રની અપેક્ષા, મરૂદેશના અથવા ઘરની અંદરના કાળની અપેક્ષા ત્રણ માસનું અને ભાવની અપેક્ષા સારા આકારનું અથવા ચળકાટ ચકચકાટાદિ રૂપથી ચુકત ઘટ જાણે છે. આ પ્રકારે વિપુલમતિ લબ્ધિવાળા ઘટને અનેક વિશેષણેથી વિશિષ્ટ જાણી શકે છે. ત્યારે જુમતિ લબ્ધિવાળા આ રીતે ઘટને જાણી શકતા નથી. તે તે એને સામાન્યરૂપથી જ જાણે છે. (૯) આકાશમાં ઉડવાની શકિત જે લબ્ધિ. દ્વારા ઉત્પન્ન થાય છે તે ચારણલબ્ધિ છે. (૧૦) જેના પ્રભાવથી અનુગ્રહ અને નિગ્રહ કરવાની શકિત પ્રગટ થાય છે તે આશીવીપલબ્ધિ છે. (૧૧) કેવલીઓને કેવળજ્ઞાની લબ્ધિ થાય છે તેનું નામ કેવળલબ્ધિ છે. (૧૨) ગણધર પદની પ્રાપ્તિ થવામાં જે કારણ હોય છે તે ગણધરલબ્ધિ છે. (૧૩) પૂર્વધરત્વની પ્રાપ્તિ પૂર્વધરલબ્ધિ. (૧૪) અર્હસ્પદની પ્રાપ્તિ અલબ્ધિ. (૧૫) ચક્રધરત્વની પ્રાપ્તિ ચક્રવર્તિલબ્ધિ. (૧૬) બલદેવપદની પ્રાપ્તિ બળદેવલબ્ધિ. (૧૭) વાસુદેવ પદની પ્રાપ્તિ વાસુદેવલબ્ધિ. (૧૮) ખીર જેવાં મીઠા વચનેની જેના પ્રભાવથી થાય તે ક્ષીરાસવલબ્ધિ. મધુતુલ્ય મધુર વચનનું બનવું તે મધ્વાસપલબ્ધિ. સિગ્ધ અને અક્ષવચન જેના પ્રભાવથી થાય તે સર્પિરાસવલબ્ધિ છે. (૧) જે રીતે કેઠીમાં રાખેલું અનાજ જેમનું તેમ ઘણુ સમય સુધી રહે છે. છતાં બગડતું નથી. તે પ્રકારે જેના પ્રભાવથી પ્રાપ્ત શ્રત પણ જ્યાંનું ત્યાં સિથર રહે, વિસ્મૃત ન બને, તેનું નામ કોષ્ટબુદ્ધિલબ્ધિ છે. (૨૦) જેના પ્રભાવથી શ્રતનું એક પદ પણ અવધારીત થવાથી આગળ ન સાંભળેલ પણ શ્રત અવધારીત થઈ જાય તેનું નામ પદાનુસારીણલબ્ધિ છે. (૨૧) જે રીતે એક નાના બીજથી વિશાળકાય વૃક્ષ ઉત્પન્ન થાય છે. તે પ્રકારે ઉત્પાદ, વ્યય, અને બ્રોવ્ય યુક્ત સત્ છે રૂપ એક પણ અર્થ પ્રધાનપદના અનુસરણથી શેષ પ્રભુતારઅર્થ પદ પણ તેવી રીતે જ્ઞાત થઈ જાય તે બીજબુદ્ધિ લબ્ધિ છે. (૨૨) જેના પ્રભાવથી અનેક જન પ્રમાણ ક્ષેત્રમાં રહેલી વસ્તુઓને જાણનાર તેજને કાઢવાની શકિત ઉત્પન થાય છે તેનું નામ તેજલેશ્યાલબ્ધિ છે. જે શમી-ક્ષમાશીલ મુનિ નિરંતર વિહાર છઠ્ઠ તપ કરે છે અને પારણાના દિવસે બાફેલા એક મુઠીભર અડદ ખાઈને એજ વખતે એક ચાપવું પાણી પીવે છે અને આતાપના લે છે આ પ્રકાર લગાતાર છ મહિના સુધી કરતા રહે છે તે તેને તેજલેશ્યાલબ્ધિ ઉત્પન્ન થાય છે. (૨૩) આહારક શરીરના ઉત્પન્ન થવાની લબ્ધિનું નામ આહારકલબ્ધિ છે, આહારક શરીર સ્ફટિકમણીના જેવું ઉજ્વળ અને એક હાથનું હોય છે. એક ભવમાં તેની પ્રાપ્તિ જીવને બે વાર તથા સંસાર અવસ્થામાં ચાર વાર થાય છે. પછીથી એ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૮૩ Page #198 -------------------------------------------------------------------------- ________________ જીવ અવશ્ય મુકિત પ્રાપ્ત કરી લ્યે છે. ચૌદપૂર્વના પાઠી કેાઈ મુનિ આહારક લબ્ધિને પ્રાપ્ત કરી તીર્થંકરના સમીપમાં મેાકલવા માટે આહારક શરીરની રચના કરે છે. નિગેાદાદિ સધિ સંશયને દૂર દૂર કરવા માટે, સૂક્ષ્મ અના નિય કરવા માટે, ઋદ્ધિનાં દર્શન કરવા માટે, પ્રાણીઓની રક્ષા કરવા માટે, અને છદ્મસ્થાના ઉપકાર કરવા માટે આ શરીરનું તીર્થંકરના પાદમૂલમાં ગમન થાય છે. કહ્યું પણ છે. -- “ નાળીય—ઋદ્ધિસિળ, છઙમત્યોવાળદેવું વા। सुहुमत्थ-संसयच्छेयत्थं, गमणं जिणस्सते ॥ छाया - प्राणीदया ऋद्धिदर्शन, छद्मस्थोपग्रहणहेतुं वा । सूक्ष्मार्थ संशयच्छेदार्थ, गमनं जिनस्यान्ते ॥ આહારક શરીરને જે સ્થાનમાં લબ્ધિધારી મુનિ માકલે છે. ત્યાં જો લગવાન ન હોય તે તે આહારક શરીરથી એક હાથ એક (મુડહાથ ) શરીર ખીજું નીકળે છે તે ભગવાનની પાસે જઈને પોતાના કાર્યને સંપાદિત કરી પૂના હસ્ત પ્રમાણ શરીરમાં સમાઇ જાય છે. અને તે પૂર્વહસ્ત પ્રમાણુ શરીર પણ ત્યાંથી પાછ’ફરી પોતાના મૂળ શરીરમાં સમાઈ જાય છે. (૨૪) પરમ કરૂણાના વશથી દયા કરીને ચેાગ્ય પ્રાણી તરફ તેજોલેશ્યાના પ્રશમનના હેતુ, જે શીત તેજ વિશેષને કાઢવાની શક્તિ છે તેનું નામ શીતલેશ્યાલબ્ધિ છે. (૨૫) વૈક્રિયશરીરને મનાવવાની શક્તિનુ નામ વૈક્રિયલબ્ધિ છે. આ લબ્ધિ અણુત્વ, મહત્વ, લઘુત્વ, ગુરૂત્થ, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ, વશિત્વ, અપ્રતિઘાતિત્વ, અન્તન, કામરૂપિત્વ આદિના ભેદથી અનેક પ્રકારની છે. (૨૬) મહાનસ શબ્દના અર્થ જો કે રસાઈ ઘર છે તે પણ તદ્યાશ્રીત હેાવાથી અન્નને પણ મહાનસ કહેવાયેલ છે. માટે મહાનસ શબ્દથી અન્ન સમજવુ' જોઈ એ. આથી આ અન્ન લેાજન સામગ્રી જેના પ્રભાવથી અક્ષીણુ-સ્વલ્પ પણ અન્ન પાત્રમાં પડે તેા પણ તેનાથી હજારા મનુષ્ય પેટભરીને આહાર કરી લે છતાં પણ ખૂટે નહી... જ્યાં સુધી તે પોતે આહાર ન કરી લે. આવી શક્તિનું નામ અક્ષીણમહાનસલબ્ધિ છે. (૨૭) પ્રવચનની લઘુતાના સમયે જીન શાસનના વિરાધી સેના અને વાહન સહિત કેાઈ ચક્રવતિ હાય તા તે પણ જેના પ્રભાવથી પુલા*ની માફ્ક નિ:સાર કરી દેવામાં આવે છે. એવી શક્તિનું નામ પુલાકશક્તિ છે. આ લબ્ધિ તપ અને શ્રુત હેતુક હોય છે. (૨૮) આ પ્રકારે એ અત્યાવીસ લબ્ધિએ જે બતાવવામાં આવી છે તે અથવા આમાંથી એક લબ્ધિ પણ મને પ્રાપ્ત થયેલ નથી. આ રીતે કેશના લેચ કરવા પાંચ મહાવ્રતનુ પાલન કરવું, યતનાત્મક અનશનાર્દિક તાને તપવા, પૃથ્વી. કાયાદિકાની રક્ષા કરવારૂપ સત્તર પ્રકારના સંયમનુ` પાલન, મહાકષ્ટપ્રદ દ્વીશાને ગ્રહણ કરવી, આ સઘળી વાતાથી હું ગાયા છે. અર્થાત્ સ ંસારીક વિલાસતાથી ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ܕܙ ૧૮૪ Page #199 -------------------------------------------------------------------------- ________________ મોઢ મરડીને હું આ કષ્ટપ્રદ નિઃસાર કાર્યોની આરાધનામાં લાગી ગયો છું તે સઘળું વ્યર્થ છે. કહ્યું છે– “તifસ વાતનાશ્વત્રા સંચમો મોવિંદના” ઈત્યાદિ. અર્થાત્ તપ એક વિશિષ્ટ પ્રકારનું કષ્ટ છે સંયમ જે છે તે ભાગોને ઠગનાર છે. ભૌતિકવાદી બની ભિક્ષએ આ પ્રકારને વિચાર નહીં કરવો જોઈએ. કેમકે, આ પ્રકારની વિચારધારા સર્વથા તુછ બતાવવામાં આવી છે તેનો વિચાર હવે અહીં કહેવામાં આવે છે. પહેલાં જે ભૌતિકવાદીએ એવું કહ્યું છે કે, “જન્માંતર નથી કેમકે આ શરીર ભૂતના સમુદાય સ્વરૂપ છે અને ચિતન્યરૂપ આત્મા પણ ભૂતેને ધર્મ છે. તેને વિનાશ પણ શરીરના વિનાશની સાથે થાય છે. તેનું તેવા પ્રકારનું કહેવું ઠીક નથી. કેમકે, અમે લોક અર્થાત જેનશરીરને પરલોકમાં જવા વાળું માનતા નથી. અમે તે એક આત્મા ભૂતને ધર્મ નથી. જ્યારે જુદી જુદી અવસ્થામાં ભૂતેથી ચૈતન્યની ઉત્પત્તિ નથી થતી તો તેના સમુદાયમાં ચૈિતન્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ શકે? જેમ રેતીના એક કણમાંથી તેલ નીકળી શકતું નથી તે રેતીના ઢગલામાંથી તેલ નીકળી શકે તેવું કેણ કહી શકે ? બીજી વાત એ પણ છે કે, જે ચિતન્યને ભૂતેને ધર્મ માનવામાં આવે તો મરણને અભાવ પ્રસક્ત થાય છે. કેમકે, મૃતકાયમાં પણ પૃથ્વી આદિ ભૂતને સદ્દભાવ તે રહેલે જ છે. જે મરણ શરીરમાં મરણ સદુભાવ ખ્યાપિત કરવા માટે એમ કહેવામાં આવે કે, “ત્યાં વાયુ અને તેજને અભાવ છે માટે આ બને તને અભાવ હોવાથી ત્યાં પણ મરણને સદૂભાવ અંગિકાર કરવામાં આવે છે.” તે એમ કહેવું એ માટે ઉચિત નથી કે, મૃતકોમાં પણ સુજનની ઉપલબ્ધિ હોવાથી વાયુને ત્યાં અસદુભાવ માની શકાતું નથી. અગ્નિતત્વને પણ ત્યાં તેવી રીતે અભાવ નથી માનવામાં આવતે કેમકે, તેના અભાવમાં એનું સડવું બનતું નથી, જે કદાચ એ ઉપર એમ કહેવામાં આવે કે, “ સૂકમ વાયુ તથા અગ્નિ ત્યાંથી અપગત થઈ ગયેલ છે, આથી શરીરમાં મરણને વહેવાર થવાને છે” તે એવું કહેવું તે આત્માના સદૂભાવને ખ્યાપક મનાય છે. તમે સૂક્ષ્મ વાયુ અગરતો અગ્નિ કહે છે. અમે તેને આત્મા કહીયે છીએ ભૂત સમુદાયથી ચિતન્યને આવિર્ભાવ એ માટે પણ સિદ્ધ નથી થતું કે, એકજ જગ્યાએ તે ચારેને ભેળા કરવા છતાં પણ તેમાં ચિતન્યની ઉપલબ્ધિ થતી નથી. જે કદાચ ભૂતવાદી આ ઉપર એવું કહે કે, “જ્યારે એ ભૂતકાય આકાર પરિણત હોય છે ત્યારે જ જઈને તેનાથી ચિતન્યની અભિવ્યક્તિ થાય છે.” તે એવું કહેવું પણ એ માટે ઠીક નથી કે, લેખમય પુતલીકામાં સમસ્ત ભૂતને સદભાવ હોવા છતાં પણ ત્યાં ચૈતન્યની ઉપલબ્ધિ થતી નથી પરંતુ જડતાજ ઉપલબ્ધ થાય છે. કાર્યકારણ ભાવ અન્વય વ્યતિરેકના ભાવમાં જ બને છે. આ પ્રકાર અહિં ભૂત અને ચૈતન્યને અન્વયે વ્યતિરેક ઘટીત થતું નથી માટે ભૂતનું કાર્ય ચૈતન્ય છે તે કઈ પ્રકારે સિદ્ધ થતું નથી. આ માટે આ ચિતન્ય ગુણ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૮૫ Page #200 -------------------------------------------------------------------------- ________________ અનુમાન વિશેષથી આત્માના જ એક ધમ છે. આથી જ આત્માના સદ્ભાવ સ્થાપિત થાય છે. આ સિદ્ધાંત અનુસરણીય છે. તેમ વધુમાં એમ પણ કહ્યું છે કે, આત્માની પ્રત્યક્ષથી અનુપલબ્ધિ હાવાના કારણે સત્તા જ્ઞાત થતી નથી. ” તેવું કહેવુ. પણ ઠીક નથી. કેમકે, પ્રત્યેક સંસારી જીવાને પાત પેાતાના આત્માના સ્વાનુભવથી પ્રત્યક્ષ થાય છે. કારણ કે, તેને જ્ઞાનાદિક ગુણાના પ્રત્યક્ષ અનુભવ થતા રહે છે. 11 હું ઘટને જાણું છું’ આ અનુભવ તા દરેકને થાય છે. જેવી રીતે ઘટાદિકના તથા રૂપાદિકના ગુણુ પ્રત્યક્ષથી ઉપલબ્ધ છે જેવી રીતે આત્માને પણ જ્ઞાનાદિક ગુણુ સમસ્ત જીવાને પ્રત્યક્ષથી અનુભવિત થઈ રહે છે. એવા કાઈ પણ જીવ નથી, ભલે તે ખાળક અથવા વૃદ્ધ હાય કે જેને તેના પ્રત્યક્ષથી અનુભવ ન થતા હાય, કહ્યુ છે કે-“આત્મપ્રત્યક્ષ બ્રહ્માડચમ્ ” ઈત્યાદિ1 જે આની ઉપર એમ કહેવામાં આવે કે, આત્મા દૃષ્ટાગેાચર થતા નથી માટે આ નથી'' તા આ કહેવું એકાન્તતઃ સત્ય માનવામાં આવતું નથી. “નષ નાસ્તીકૢ તત્સર્વં ચક્ષુષા ચમ્ન વૃાસે ” જે ચક્ષુથી ગૃહિત થતુ નથી, તે નથી. એવું ન કહેા. અર્થાત્ જે વસ્તુ ચક્ષુથી ન દેખાય તે પણ છે એમ કહે। નહી' તે તમારા મતથી ચૈતન્ય પણ દૃષ્ટીગોચર થતુ નથી. માટે તે ભૂતના ધર્મ છે એ વાત અસત્ય માનવી પડશે. આ ઉપર જો કદાચ એમ કહેવામાં આવે કે, તે તે સ્વસ`વેદન પ્રત્યક્ષના વિષય છે આથી એને સાચુ' માની લેવામાં આવે” તે આત્મા પણ સ્વવેદિત છે આ માટે તેને પણ સત્ માનવા જોઈ એ. કહ્યું પણ છે— tr "C 44 અત્ર નામા મત્યક્ષો, નીવો હાત્માનમાત્મના ગમનીતિ સંવેત્તિ, પાયોનિ થશેન્દ્રિયઃ ॥ ૨ ॥ 'ક અર્થાત્—આત્મા પ્રત્યક્ષથી છે. કેમકે, જીવજ આત્માથી આત્માને “હું”” આ પ્રકારનો સ ંવેદન (અનુભવ) કરે છે. જેમ ઇન્દ્રિએથી રૂપ આદિનું સંવેદન થાય છે, જે રીતે આ કથનથી ચૈતન્યના સદ્ભાવ માની લેવામાં આવે એજ રીતે આત્માના પણ સદ્ભાવ માનવે જોઈ એ. કહ્યું પણ છે— “ જ્ઞાને સ્વસ્થ્ય વસ્થ વા, ચયાજ્ઞાનેન થતે ,, ज्ञाता स्वस्थ परस्थो वा, तथा ज्ञानेन गृह्यताम् ॥ १ ॥ જે રીતે પેાતાનામાં રહેલું જ્ઞાન તથા ખીજામાં રહેલું જ્ઞાન જ્ઞાનથી જાણી શકાય છે એવી રીતે પાતામાં અને ખીજામાં રહેલા આત્માને પણ જ્ઞાનથી સમજી લેવા જોઈએ. 66 આત્માના અભાવમાં જે અનુપલમ્ભરૂપ હેતુ આપેલ છે તે આત્માના અનુપલભ દરેકને થાય છે. તેવું જો કહેવામાં આવે તે આ હેતુ અસિદ્ધ ખની જાય છે કેમકે, સઘળાને આત્માનું અનુપલંભ છે. એક તા આ વાત ઈન્દ્રિય જન્ય પ્રત્યક્ષથી જાણી નથી શકાતાં બીજા પ્રત્યેક પ્રાણીને “ મમ્મિ ' ઈત્યાદિ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૮૬ Page #201 -------------------------------------------------------------------------- ________________ કારણે સ્વ સંવેદન રૂપ પ્રત્યક્ષથી તેની ઉપલબ્ધિ થાય છે. કેવલીઓને તે બધા આત્માને ઉપલંભ થાય છે. આને તે નિષેધ થઈ શકે તેમ નથી. અર્થાત–દ્ધિઓની અસતા પ્રગટ કરવા માટે પણ આપે જે અનુપલંભ રૂપ હેત કહેલ છે તે પણ ઠીક નથી. આ સ્થળે અનુપલંભ સ્વ સંબંધી ગ્રહણ કરેલ છે, કે સર્વ સંબંધી ? સ્વ સંબંધિ અનુપલંભ પણ કેવો ? નિયત દેશકાળ અપેક્ષ કે અનિયત દેશકાળ અપેક્ષ. પ્રથમ પક્ષમાં સિદ્ધ સાધનતા છે. અર્થાત્ એ વાત અમે પણ માનીએ છીએ કે, આ પંચમકાળની અંદર ભરતક્ષેત્રમાં અદ્ધિઓના અનુપલંભ છે. બીજા પક્ષમાં હેતુ અનેકાન્તિક છે. દેશવિપ્રકૃષ્ટ મેવદિ કેનું કાલવિપ્રકૃષ્ટ પિતામહ આદિકનું અનુપલંભ હોવા છતાં પણ તેને સદભાવ માનવામાં આવે છે. કોઈ કઈ સ્થળે કદી કદી લબ્ધિના પ્રભાવથી ચરણરજને સ્પર્શ આદિ કરવા માત્રથી વ્યાધિની શાંતિ થતી જોવામાં આવે છે. એજ રીતે અહિં ભરત આદિ ક્ષેત્રોમાં પણ પહેલા સમયમાં લબ્ધિએને સદૂભાવ રહે છે. સર્વસંબંધિ અનુપલંભ તે અસિદ્ધ જ છે. અર્થાત સર્વસંબંધિ અનુપલંભ ત્રાદ્ધિઓની અભાવાત્મકતા પ્રગટ કરવામાં અસમર્થ છે. “હું કામસુખથી વંચિત બની ગયે છુંઆ વાત કહી છે તે પણ ઠીક નથી. કેમકે, વિષયસુખ રાગદ્વેશ મેહની ઉત્પત્તિનું દ્વાર હોવાથી અતૃસિકાંક્ષા સુખ શોક અને વિષાદ આદિને ઉત્પન્ન કરતાં રહે છે, તેનાથી વિવિધ કર્મોને બંધ થતું રહે છે. તેના ઉદયથી જીવ ચારે ગતીઓમાં ભ્રમણ કરતાં કરતાં અનેક દુખ પરંપરાને ત્યાં ભગવતે રહે છે. માટે કામને સુખ માનવું એ ભ્રમ છે. આથી તત્વજ્ઞાનીઓ માટે એ ઉપાદેય નથી. વિચારવામાં આવે તે વિષમિશ્રીત અન્નની માફક એ કામ સુખ કયા વિવેકીના મનને આનંદ પોંચાડી શકે છે? અર્થાત કેઈને પણ નહીં. તપને યાતનાત્મક કહેવું એ માટે અનુચિત છે કે, એનાથી કેઈને પણ કષ્ટ પહોંચતું નથી. આ કારણે તે સકળ દુઃખનું મૂળ કારણ અને કમને ક્ષય કરનાર છે. મન ઇન્દ્રિય તથા વેગ એને હાની ન પહોંચે તેવા રૂપથી યથાશક્તિ તપસ્યા કરવાનું વિધાન છે. કહ્યું પણ છે– मनइन्द्रिययोगाना,-महानिः, कथिता जीनैः। यऽतोत्र तत्कथं तस्य, युक्ता स्यात् दुःखरूपता ॥१॥ તપમાં મન અને ઈન્દ્રિયોના યોગોની હાની થતી નથી એવું ભગવાને ફરમાવ્યું છે. તે પછી તપમાં દુખરૂપતા કેમ માનવામાં આવે ? અર્થાત્ તપ દુઃખ રૂ૫ નથી પરંતુ સુખરૂપ છે. કેશલેચન આદિ ક્રિયાઓ જે કે પિડાજનક કહેવાય છે તે પણ સમીહિત સિદ્ધિનું કારણ હોવાથી તેનામાં સર્વથા દુઃખદાયકતા નથી. કહ્યું પણ છે— दृष्टा चेष्टार्थ संसिद्धौ, कायपीडाप्यदुःखदा। रस्नादिवणिगादीनां, तद्वदत्रापि भाव्यताम् ॥ १ ॥ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૮૭ Page #202 -------------------------------------------------------------------------- ________________ આ માટે એવું અનુમાન બનાવવું જોઈએ કે, જે ઈષ્ટ, અર્થના પ્રસાદક હોય છે–તે કાયાને પીડા કારક હોવા છતાં પણ દુઃખ દાયક થતા નથી. જેમકે રત્નવ્યાપારીઓને માર્ગશ્રમ દેશાટનને પરિશ્રમ--આ માટે તપ પણ ઈષ્ટ અર્થને પ્રસાધક છે. માટે એ પણ દુઃખદાયક નથી. તપમાં ઈટાર્થ પ્રસાધ કતા અસિદ્ધ નથી, કેમકે, તપ પ્રશમને હેતુ છે. તપ દ્વારા પ્રશમભાવની જેવી જેવી તારતમ્યતા આત્મામાં હશે તેવી તેવી પરમાનંદની તરતમતા પણ આત્મામાં અનુભવિત થશે. આ માટે પ્રશમના પ્રકાશમાં પરમાનંદને પણ પ્રકાશ અનુમિત થાય છે. જેમ અગ્નિને તાપના પ્રકમાં કાંચનની શુદ્ધિને પ્રક8 પ્રયોગથી દેખાય છે. આથી પરંપરા રૂપથી તપ પ્રશમનું કારણ, પ્રશમ પરમાનંદનું કારણ આ પ્રકારથી બને છે તે ૪૪ | તથા–“કમ્ Hિળા” ઈત્યાદિ. અન્વયાર્થ–વિના–નિના રાગાદિનને જીતનાર કેવલી ભગવાન અમૂ-મૂવન અતીતકાળમાં થયા છે કિ સ્થિ-જિનાઃ હન્તિ વર્તમાનકાળમાં જીન છે મહુવા વિ માર-થરાઇપિ મવતિ અથવા ભવિષ્યન્ત કાળમાં થશે વંgવ આ પ્રકારનું જે કહેવામાં આવે છે તે મુi શાહંદુ- મુવા ભાદુ તે મિથ્યા કરે છે. ફ્ફ મિસ જ ચિંતા-તિ મિક્ષુ ચિંતવેત્ત આ પ્રકારને વિચાર ભિક્ષુ ન કરે. કારણ કે, અનુમાનાદિક પ્રમાણેથી જેનું ત્રિકાળમાં અસ્તિત્વ સિદ્ધ થયું છે. ભાવાર્થ આત્મામાં જ્યારે મિથ્યાત્વ મેહનિયને ઉદય હોય છે ત્યારે તેના પ્રભાવથી સમ્યકત્વની પ્રાપ્તિને અભાવ હોવાના કારણે જીવ એવું માને છે કે, જીન આદિ પક્ષપદાર્થ નથી. આથી તે પ્રત્યક્ષ ન હોવાથી અન્ય અનુમાનાદિક પ્રમાણે દ્વારા તેની સત્તા સિદ્ધ હોય છે. આ માટે તેની સદૂભાવનાથી તેની અસંભવતારૂપ મિથ્યાત્વ પરિણતીને પરિહાર કરીને સાધુએ પિતાના સમ્યકુત્વનું રક્ષણ કરતા રહેવું જોઈએ તેનું નામ દર્શનપરીષહ જય છે. દ્રષ્ટાંત–વૈશ્રવણાચાર્ય પોતાના શિષ્ય પરિવાર સાથે વિહાર કરતાં કરતાં એક સમય અવન્તી નગરીમાં પધાર્યા. તેમના શિખ્યામાં દઢમતિ નામે એક શિષ્ય હતે. જે ઉગ્રતપસ્વિ, ઉગ્રવિહારી અને ઉતકૃષ્ટ રૂપથી પ્રત્યેક ક્રિયાઓનું પાલન કરતે હતે. અન્નપ્રાન્ત આહારથી તે અવમદરિકા આદિ તપ તપતે હતા. વીરાસન આદિ આસને કરતે હતે, ગ્રીષ્મકાળમાં પ્રચંડ સૂર્યની આતાપના લેતે હતે, શીતકાળમાં ઠંડીના સ્પર્શને સહન કરતે, ફકત એલપટ્ટો અને ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૮૮ Page #203 -------------------------------------------------------------------------- ________________ સદારકમુખવસ્તિકાને ધારણ કરી સારાએ શરીરને ખુલ્લું રાખી હેમન્ત ઋતુમાં રાત ભર ઉભે પગે રહેતા હતા, જીન વચનમાં એને અપ્રતિમ શ્રદ્ધા હતી. એક સમયની વાત છે કે, કેાઈ મિથ્યાત્વી દેવ ત્યાં આવ્યા અને તેણે પેાતાની વૈયિશક્તિથી નંદનવન જેવું સુંદર ઉદ્યાન બનાવી દીધું. અને દૃઢમતિ મુનિને કહ્યુ કે, હે મુનિ ! આ આતાપનાથી શું લાભ છે? નિરર્થક આપ આ કષ્ટને સહન કરી છે ! પરલેાક વગેરે કાંઇ પણ નથી. આથી મારી સાથે આવા અને આ નંદનવન સમાન ઉદ્યાનના સુખના યથેચ્છ અનુભવ કરી. જે સમયે દૃઢમતિ મુનિ વીરાસનમાં વિરાજીત થતા ત્યારે તે દૈવ વૈક્રિય પુષ્પશય્યાની રચના કરી એનાથી કહેતા કે, આ આસનથી બેસવામાં કયા લાભ ? આ પુષ્પની રીયા ઉપર આપ ખીરાજો. જેનું લક્ષ કરીને આપ આ બધુ કરી રહ્યા છે તેવું હું સુનિ કાંઈ છે જ નહીં. આ રીતે તપ તપતા ત્યારે પણ તે દેવ પાતાની વૈક્રિયશક્તિના પ્રભાવથી વિવિધ મિષ્ટાન્ન તૈયાર કરી તેને વિભૂષિત મનાવી કહેવા લાગતા હે મુનિ ! શા માટે બ્યમાં ભૂખ અને તરસથી આ પ્યારા પ્રાણેાને નષ્ટ કરી રહ્યા છે? જે નિમિત્તથી તમે આ બધાં કષ્ટો સહન કરી છે એવું કાંઈ પણ નથી. આથી આ વિવિધ મીષ્ટાન્નોને આરેગા. જ્યારે મુનિ રાજ ઉગ્ર વિહારી બનતા અને શ્રાન્ત બની જતા તે તે દેવ એ સમયે શિખિકા ( પાલખી )ની રચના કરી એતે બતાવતા અને કહેતા આ શિખિકા અનેક પુરૂષાદ્વારા પોતાના ખભે ઉઠાવવામાં આવી રહી છે. મહારાજ આપ થાકી ગયા છે. જેથી આ શિખિકામાં એસી જાએ. અને વિહાર કરી. કષ્ટપ્રદ એવા પગપાળા ચાલવાથી શુ' લાભ મળવાના છે? એને છેડી દો. ઉષ્ણકાળમાં પેાતાની શક્તિના પ્રભાવથી મુનિરાજ તે પાણીની ખૂબ તરસ ઉત્પન્ન કરાવી, શિતળ સુરભી નિર્મળ જળથી પરિપૂર્ણ જળાશયની રચના કરી મુનિને દેખાડીને કહેતા કે, હે મુનિ ! જુએ આ કેવું સુંદર તળાવ ભર્યું" છે. આપને આ સમય ખૂબજ તરસ લાગી રહી છે, આથી આ શિતળ મધુર જળનુ પાન કરીને તમારી તરસને છીપાવા, તરસથી આત્માને નકામા પીડીત કરવાથી શું લાભ ? પરલેાક છે જ નહી. આ પ્રકારે તે ધ્રુવે મુનિરાજ માટે અનેક પરીષહા ઉત્પન્ન કર્યાં અને તેમને સમ્યકત્વથી પતિત બનાવવા ખૂબ પ્રયત્ના કર્યા તા પણ એ મુનિરાજ લેશ માત્ર પણ ચલાયમાન થયા નહી. અને પેાતાના સયમ અને તપની આરાધનામાં મેરૂની માફક અડગ રીતે ઉભા રહ્યા અને સાગરની માફક ધીર ગભિર મની અધિક દૃઢ બનતા ગયા. સાથે સાથે તેમણે એ પણ વિચાર કરવામાં કસર ન રાખી કે ભગવાન વીતરાગી સર્વજ્ઞ હાવાને કારણે કદી પણુ અસત્ય વચનવાળા હાઈ શકતા નથી. એમનું પ્રત્યેક વચન સ ંદેહ રહીત ધ્રુવ–સત્ય છે. જીનવચનાની આરાધનાથી જ જીવાને નિશ્રેયસ (માક્ષ) માર્ગની પ્રાપ્તિ થાય છે. જેથી તેના વિશ્વાસ કરવા ચાગ્ય છે. આથી આજ એક માત્ર પરમ કલ્યાણુનું સાધન છે. આ પૌગલિક સુખાથી જીવાનું ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૮૯ Page #204 -------------------------------------------------------------------------- ________________ કાંઈ પણ આત્મહિત થઈ શકવાનું નથી. મેં ભારે કઠીનતાથી અનાદિ ભવેથી સસક્ત મિથ્યાત્વનું અપનયન કરી સમ્યકત્વને લાભ કરી છે. આ માટે આ દુર્લભતાથી પ્રાપ્ત થયેલ વસ્તુ સમ્યકત્વને નાશન થાય એ રીતે સચેત બનીને મારે વારવાર એને મારા પેાતાના આત્મામાં દૃઢ કરતા રહેવું જોઈએ. અને જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારની કર્મ રજના નિવારણથી કેવલિત્વની પ્રાપ્તિ પૂર્વક મુક્તિ પદને લાભ મેળવવા જોઈ એ. આ કરવામાં જ મારૂ કલ્યાણ છે. તુચ્છ એવાં વૈયિક સુખાના સેવનથી મને કા લાભ થવાના છે? આ પ્રકારના દઢ વિચાર કરી તપ અને સંયમની આરાધના કરતાં દૃઢમતિ મુનિરાજે નિરતિચાર સમ્યકત્વની રક્ષાથી દર્શનપરીષહુ સહન કરી ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ ખની કેવલીપદને લાભ કરી પેાતાના આત્માનું કલ્યાણ કર્યું. આ રીતે અન્ય મુનિજનાએ પણ દર્શનપરીષહુ જયી ખનવું જોઇએ. પરીષહોં કા અવતરણ ઔર છદ્મસ્થ પરીષહોં કા ભેદ વર્ણન હવે પરીષહેાનું અવતરણ કહેવામાં આવે છે— ધર્મનું સેવન કરવામાં કદાચ આ ખાવીસ પરીષહ અંતરાયરૂપ થાય છતાં સાધુએ એને સહન કરતા રહેવુ જોઇએ. આ વાત સમજાવવામાં આવી. હવે કયા કયા પરીષહું કયા કયા કમના ઉદ્દયથી થાય છે એ મતાવવામાં આવે છે—જ્ઞાનાવરણીય, વેદનીય, માહનીય, (દર્શન માહનીય ચારિત્ર માહનીય ) અને અંતરાય આ ચાર કર્માંના ઉદયથી આ આવીસ પરીષહ ઉત્પન્ન થાય છે. દશનાવરણીય, આયુ, નામ, અને ગેાત્ર આ ચાર કર્માંના ઉદયથી પરીષહ ઉત્પન્ન થતા નથી. લગ. શ. ૮, ઉં. ૮ સૂક્ષ્મલાભ પરમાણુના સદ્ભાવથી જે વીતરાગતાને પ્રાપ્ત નથી થયા એવા દશગુણુ સ્થાનવતી જીવ ચાહે તે ઉપશમ શ્રેણીમાં સ્થિત હાય, ચાહે ક્ષેપક શ્રેણીમાં તથા છદ્મસ્થ વીતરાગના અગીયાર અને ખારમા ગુણસ્થાનવતી જીવાને ચૌદ પરીષહ થાય છે, તે આ છે ભૂખ૧, તરસર, ઠંડી૩, ઉષ્ણુ૪, દશમશકપ,ચર્યા, પ્રજ્ઞા, અજ્ઞાન૮, અલાભ૯, શય્યા૧૦, વધ૧૧, રાગ૧૨, તૃણુસ્પર્શ ૧૩, મેલ૧૪. આ ચૌદમાંથી કાં તે એક અથવા એક સાથે ખાર પરીષહેાના અધિકથી અધિકરૂપમાં જીવનેવેદન થાય છે, કેમકે, ઠંડી અને ઉછ્યુ પરીષહમાંથી કાં તા ઠંડીની વેદના થાય છે અથવા ઉષ્ણુની વેદના થાય છે યુગપત્ એકી સાથે મન્નેના નહી, આ રીતે ચર્ચા અને શય્યામાં પણ કોઇ એકના પરીષહ થાય છે. આમ ચૌદમાંથી ૧૨ ખાર પરીષહાનુ એક જીવની અપેક્ષાએ વેદન જાણવું દશમા, અગીયારમા અને ખરમા ગુણસ્થાનમાં આ આઠે પરીષહુ આવતા નથી. તે આ છે અચેલ,૧ અતિ,૨ સ્ત્રી, ૩ નિષદ્યા, ૪ આક્રોશ, ૫ યાચના, ૬ સત્કારપુરસ્કાર, ૭ અને દન. ૮ સૂક્ષ્મ સાંપરાય ગુરુસ્થાનમાં માહનીયકના ઉદયના અભાવ હાવાથી અગ્યારમા ગુણુસ્થાનમાં માહનીય ઉપશાંત અવસ્થા હોવાથી તથા ખારમા ગુણુસ્થાનમાં માહની ક્ષીણુતા ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૯૦ Page #205 -------------------------------------------------------------------------- ________________ હોવાથી એ આઠ પરીષહ આવતા નથી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય આ ચાર ઘાતીય કર્મ છે. એનું જ્યારે આત્યંતિક ક્ષય થઈ જાય છે ત્યારે આત્મા કેવલી અવસ્થા સંપન્ન થાય છે. એ સમય એ કેવલજ્ઞાન વિશિષ્ટ આત્માને વેદનીય કર્મના ઉદયથી અગીયાર પરીષહ થાય છે તે આ છે ભૂખ, તરસર, ઠંડી૩, ઉષ્ણ, દંશમશકપ, ચર્યાદ, શમ્યા૭, વધ૮, રોગ૯ તૃણસ્પર્શ૧૦ અને મેલ૧૧ કેવલી અવસ્થામાં આત્મા ઉત્કર્ષની અપેક્ષાથી યુગપત નવ પરીષહાની વેદના ભગવે છે. શીત ઉષ્ણુમાંથી કઈ એકની, ચર્યા શય્યામાંથી કેઈ એકની, બાદર કષાયથી યુક્ત જીવને અથવા ઉપશમક અથવા ક્ષેપકને ભૂખ તરસ આદિ બાવીસ પરીષહ હોય છે. છતાં પણ યુગપત એક જીવના એક કાળમાં વીસ પરીષહ સુધી જ થઈ શકે છે. જ્ઞાનાવરણીય કર્મોના ઉદયમાં પ્રજ્ઞાપરીષહ અને અજ્ઞાનપરીષહ એ બે પરીષહ છે. ચારિત્ર મોહનીયના ઉદયમાં અચેલ, ૧ અરતિ, ૨ સ્ત્રિ, ૩ નિષદ્યા,૪ આકાશ ૫ યાચના, ૬ સત્કારપુરસ્કાર, ૭ આ સાત પરીષહ હોય છે. દર્શન મેહનિયન ઉદયમાં એક દશનપરીષહ, વેદનીયના ઉદયમાં ૧૧ અગીયાર પરીષહ, ભૂખ, ૧ તરસ, ૨ ઠંડી, ૩ ઉણુ, ૪ દંશમશક, ૫ ચર્યા, ૬ શિયા, ૭ વધ, ૮ રોગ, ૯ તૃણસ્પર્શ ૧૦ અને મેલ ૧૧ હોય છે. લાભાંતરાયના ઉદયમાં એક અલાભ પરીષહ ઉત્પન્ન થાય છે. આઠ પ્રકારના કર્મના બંધક તથા આયુ શિવાય સાત કર્મોના બંધક જે સંયત છે તેને ૨૨ બાવીસ પરીષહ હોય છે. એક કાળમાં એક જીવ અધિકમાં અધિક ૨૦ વીસ પરીષહનું વેદન કરી શકે છે. કેમકે, ચર્યા અને નિષઘામાંથી કોઈ એકનું ઠંડી અને ઉણમાંથી કોઈ એકનું જ વેદન થતું હોય છે. બન્નેનું યુગપતું નહીં. કારણ કે, તેને પરસ્પર એક સાથે રહેવામાં વિરોધ છે. શું કા–શીતસ્પર્શ અને ઉષ્ણસ્પર્શને જે આપે પરસ્પર વિરોધ બતાવે છે તે બરાબર નથી. કેમકે, અત્યંતિક ઠંડીને સ્પર્શ હોવાથી પણ અગ્નિના સાંનિધ્યમાં તથા શરીરને એક ભાગ છાયાશ્રિત હોવાથી, બીજો ભાગ સૂર્યનાં કિરણેથી તૃપ્ત હોવાથી, એકજ માણસને એક દિશામાં ઠંડીનો અને બીજી દિશામાં ઉષ્ણને અનુભવ યુગપતું થાય છે. આ રીતે ઠંડી અને ઉષ્ણસ્પર્શને એક જ માણસમાં દેશાદિકની અપેક્ષા એક સાથ સદ્દભાવ દેખાતાં આમાં આપ વિરોધ કેવી રીતે કહે છે? ઉત્તર–આ પ્રકારની આશંકા અહિં ન કરવી જોઈએ કેમકે, અહિં જે ઠંડી અને ઉષ્ણુ પરીષહને યુગપત્ વિરોધ બતાવવામાં આવેલ છે તે કાળની અપેક્ષાથી બતાવવામાં આવેલ છે. શીતકાળમાં ઠંડીને પરીષહ અને ઉણકાળમાં ઉણપરીષહને સદ્ભાવ રહે છે. શીતકાળમાં ઉણકાળ હેત નથી અને ઉષ્ણકાળમાં શીતકાળ હોતું નથી. આથી આ અપેક્ષાએ અહિંયાં આ પ્રશ્ન થવાને અવકાશ જ નથી. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૯૧ Page #206 -------------------------------------------------------------------------- ________________ શંક—ભગવાને “આયુ અને મહનીય વજીત છ કર્મોને બંધ કરવા વાળા સૂક્ષ્મ સં૫રાય સંયત ઉત્કર્ષની અપેક્ષા યુગપત્ બાર પરીષહનું વેદન કરે છે.” એવું કહ્યું છે તો તેમાં જે સમય તે શયાપરીષહનું વેદન કરે છે. તે સમયે તે ચર્યાપરીષહનું વેદન કરતા નથી. અને જે સમય ચર્યાપરી હનું વેદન કરે છે તે સમય શય્યાપરીષહનું વેદન નથી કરતા. આ પ્રકારની વિવિક્ષાથી ચૌદ પ્રકારના પરીષહાના સામાન્ય કથનમાં ઉત્કર્ષની અપેક્ષા બાર પરીષહનું વેદન કરવું બરાબર બંધ બેસતું છે. પરંતુ આયુવજીત જે સાત પ્રકારના અથવા આઠ પ્રકારના કર્મોના બંધક સંયત છે-એની ચર્યા સાથે શય્યા અને નિષસ્થાને વિરોધ હોવાથી ચર્યાના સદૂભાવમાં શય્યા અને નિષદ્યાને સંભવ થઈ શકતું નથી. એવી પરિસ્થિતિમાં આ સંયત કે જે ઉત્કર્ષની અપેક્ષાઓ વીસ પરીષહને સદૂભાવ બતાવેલ છે. તે કઈ રીતે સંગત થઈ શકે? કારણ કે શમ્યા અને નિષદ્યામાંથી એક ઘટિ જવાથી વિસને બદલે ઓગણસ પરીષહેના વેદનને જ સદૂભાવ કહેવું જોઈએ. ઉત્તર–સૂક્ષમ સાપરાય સંયતના ચારિત્ર મેહનીય અને દર્શન મેહની યની કેવળ સત્તા માત્ર છે. પરીષહના હેતુભૂત થડ પણ મેહનીયને ઉદય ત્યાં નથી કે જેનાથી ત્યાં મેહનીયના ઉદયથી આવનાર પરીષહ થઈ શકે. આથી છ કર્મોના બંધક જે સંયત છે તેના મોહનીય કર્મના ઉદયના અભાવથી સર્વત્ર ઔસુકયની નિવૃત્તિ થઈ જાય છે. સુકયની નિવૃત્તિથી વિહાર કરવાના પરિણામની પણ નિવૃત્તિ થઈ જાય છે. આથી શાપરીષહના વેદનના સમયે ત્યાં ચર્યાને અભાવ છે પરંતુ જે સાત પ્રકારના કર્મોને અથવા આઠ પ્રકારના કર્મોને બંધક છે તેને મોહનીયને ઉદય છે. આ કારણે બાદર રાગ વાળા હોવાથી એના વિહાર પરિણામ રૂપ સુણ્યભાવ સંભવીત બને છે. એ સમયે તે શય્યાપરીષહના વેદના સમયમાં ચર્યાપરીષહને પરિણામરૂપથી વેદિત કરે છે આ કારણે તે વીસ પરીષહનું વેદન કરે છે આ કથન સમીચીન જ છે. શંકા–જે સંયત અનિવૃત્તિ બાદર સંપરાયવાળા છે તેના મોહનીયથી સંભવિત આઠ પરીષહની સંભાવના કેવી રીતે બની શકે? કેમકે દર્શનસકનું ઉપશમ થવાથી એ બાદર કષાયવાળા સંયતના દર્શન મેહનીયના ઉદયના અભાવથી દર્શનપરીષહ તે થશે નહીં. આ માટે ત્યાં આઠની જગ્યાએ સાત પરીષહ જ સંભવીત દેખાય છે. છતાં આઠની સંભાવના કેમ કહેવાઈ છે? કદાચ દર્શન મેહનીયના ઉદયના અભાવમાં પણ દર્શન મેહનીયની સત્તાની અપેક્ષા દર્શનપરીષહ પણ છે. એવું કહેવામાં આવે તે ઉપશામક હોવા છતાં સૂક્ષમ સંપરાયવાળાને પણ મોહનીયની સત્તાના સદુભાવથી તેના ઉદયથી થનાર સર્વ પરીષહ ન માનવા જોઈએ. કારણ કે, ન્યાય સર્વત્ર સમાન હોય છે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૯ર Page #207 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર–આ અનિવૃત્તિ બાદર સંપરાયવાળા સંયમદર્શન સપ્તકને ઉપશમ થવાના ઉપર જ નપુંસકવેદાદિકના ઉપશમ કાળમાં થાય છે. એના દર્શન મેહનીયને ઉદય પ્રદેશની અપેક્ષાથી માનવામાં આવેલ છે તે આ પ્રકારેદર્શન સપ્તકના અંતર્ગત જે મિથ્યાત્વ, મિશ્ર, સમ્યક્ત્વ મેહનીય આ દર્શનત્રય છે. એમને અધિકથી અધિક ભાગ જ્યારે ઉપશાંત થઈ જાય છે તથા છેડા ભાગ અનુપ શાંત રહે છે ત્યારે નપુંસકવેદને આ એજ અનુપશાન્ત દર્શનત્રયના ભાગની સાથે સાથે ઉપશાંત કરવા માટે પ્રવૃત્ત થાય છે. આ માટે નપુંસકવેદના ઉપશમના કાળમાં આ અનિવૃત્તિ બાદર સંપાયવાળા સંયતના દર્શન. મહનીયના પ્રદેશની અપેક્ષાથી ઉદય માનવામાં આવેલ છે. આથી દર્શન મેહનીયને એમાં કેવળ સત્તા માત્ર નથી, પ્રદેશદય પણ છે. આથી એના દર્શન મેહનીય ઉદયજન્ય દર્શનપરીષહ છે. એમ માનવું જોઈએ. આથી ત્યાં તે આઠ પરિષહનું વેદન કરે છે. આ પરીષહ બે પ્રકારના છે-એક દ્રવ્યપરીષહ બીજે ભાવપરીષહ. આ લેક સંબંધી જે વધ બંધન આદિક પરવશતાથી સહન કરવામાં આવે છે તે દ્રવ્યપરીષહ છે. સંસાર બંધનને નષ્ટ કરવા માટે ભવ્ય સંયમી જને દ્વારા જે કઈ પ્રકારની વ્યાકુળતા વગર સહન કરવામાં આવે છે તે ભાવપરીષહ છે. આ શાસ્ત્રમાં તે ભાવપરીષહોને સહન કરવાને ઉપદેશ છે અને એ નિમિત્તે આ અધિકાર છે. છઘસ્થપરીષહોના ભેદ– જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતીયા કમનું નામ છદ્મ છે. આ છઘમાં જે રહે છે તેનું નામ છદ્મસ્થ છે. એવા સંયમજીવ કષાય સહીત છે. એને પાંચ સ્થાનેથી ઉદિત પરીષહો અને ઉપસર્ગોને કષાયના ઉદયને નિધિ આદિ સમજીને સહન કરવા જોઈએ શાંતિભાવથી અવિચલીત બનીને તેણે એ સમયે તેનાથી ગભરાવું ન જોઈએ. પરીષહ આદિના સ્થાનમાં જ પિતે પિતાને અધિકથી અધિક સમય સુધી રહેવું જોઈએ. જેથી તેને સહન કરવાની સમતા આત્મામાં આવતી રહે. પાંચ સ્થાનમાં સર્વપ્રથમ સ્થાન ઉદિત કર્યાં છે. મીથ્યાત્વ મોહનીય આદિ કર્મ જેનું પ્રબળ રૂપથી ઉદયમાં આવી રહેલ છે એ જીવ ઉદિત કર્યાં છે. આ પ્રથમ સ્થાનને લઈને જ્યારે પરીષહ અને ઉપસર્ગોને નિપાત સાધુ સંયતની ઉપર હોય ત્યારે તેણે એ વિચાર કરવું જોઈએ કે આ પુરૂષ ઉદિત કર્યા છે. તેનું મિથ્યાત્વ મોહનીયાદિક કર્મ પ્રબળ રૂપથી ઉદયમાં આવી રહેલ છે આથી જ તે ઉન્મત્ત જે બની રહેલ છે. મદિરાના પાનથી જેવી રીતે મનુષ્ય શુદ્ધિ બુદ્ધિ બેઈ બેસે છે એવી રીતનું આ બનેલ છે. આ કારણથી તે મારા તરફ રૂષ્ટ બની રહેલ છે, મારી હાંસી મજાક કરે છે, હાથ પકડીને મને ખેંચે છે. દુર્વચનેથી મારે તિરસ્કાર કરે છે, દેરડા આદિથી મને બાંધે છે, કારાગારમાં મને બંધ કરે છે, મારા શરીરના અવયવને છેદે છે, વધસ્થાન ઉપર મને લઈ જાય છે, મારે છે, અને ત્યાંથી ભગાડે છે, મારા ઉપર ઉપદ્રવ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૯૩ Page #208 -------------------------------------------------------------------------- ________________ કરે છે, વસ્ત્ર, પાત્ર, કમ્બલ, પાદપિચછન, દેરા સહિત મુખવસ્ત્રિકા, રજોહરણ આદિ મારી પાસેથી ખસેડે છે, ખસેડીને તેને દૂર ફેંકી દે છે, અથવા તેને ઝાટકે છે, તેને ફેડે છે, ચેરાવે છે, એ આક્રોશ આદિ સર્વને આ સ્થળે આક્રોશ અને વધ પરીષહરૂપ માનવા જોઈએ. જે સમયે ઉપસર્ગની વિવક્ષામાં એ આક્રોશ આદિક થાય તે સમયે એને મનુષ્યકૃત અથવા કેઈ દ્વેષીકૃત ઉપસર્ગમાં પરિગણત કરવું જોઈએ. એ પ્રકારે આ પ્રથમ સ્થાન છે. બીજા સ્થાનમાં-એ વિચાર કરવો જોઈએ કે, મિથ્યાત્વ આદિકના વશવતી આ પરીષહ અને ઉપસર્ગકારી પુરૂષ કેઈ દેવથી અધિષ્ઠિત થઈ રહેલ છે. આ કારણથી મને આકશ વગેરેથી પીડા આપી રહેલ છે. આ બીજું સ્થાન છે. કેવલી પરીષહોં કે ભેદોં કા વર્ણન ત્રીજા સ્થાનમાં-એ વિચાર કરે કે, આ તે બાળ છે, પાપના ભયથી રહિત થવાના કારણે ભલે એ આક્રોશ અદિ કરતા રહે પરંતુ મારૂં કર્તવ્ય તે એને સહન કરવાનું જ છે. જો હું તેને સહન કરતું નથી. તે સહિષ્ણુતાના ગણથી વિમુખ થાઉં છું. જે તેનાથી હું ગભરાઈ જાઉ છું, તે મને અસતા આદિ પાપ કર્મનો નિયમતઃ બંધ થશે. આ પ્રકારે આ ચોથું સ્થાન પણ છે. પાંચમ સ્થાનમાં–સંયમીએ એ વિચાર કરવો જોઈએ કે, આ પરીષહ અને ઉપસર્ગ કરનાર વ્યક્તિ પાપના ભયથી રહિત હોવાના કારણે બાળ છે. તેની ઈચ્છા છે કે, આ આકાશ આદિ કરે પણ તેથી મારું બગડે છે શું? મને તે એથી ઉલટે ફાયદાજ છે. કારણકે ઉપસર્ગ અને પરીષહને સમતા પૂર્વક સહન કરનારને એકાન્તતઃ કર્મોની નિર્જરા થાય છે. પરંતુ દયાની વાત એ છે કે ઉપસર્ગ પરીષહકારી પુરૂષ તે કેવળ પાપનેજ બંધ કરે છે. આ પાંચમું સ્થાન છે. આ પ્રકારનાં એ પૂર્વોકત પાંચ સ્થાનેથી ઉદિત પરીષહ અને ઉપસર્ગોને સમપરિ. ણામથી યુકત બનીને સાધુએ સહન કરવાં જોઈએ. એનાથી ગભરાવું ન જોઈએ. કેવલીપરીષહના ભેદ– કેવલી પાંચ સ્થાનેથી ઉદિત પરીષહેને સહન કરે. યાવત્ અધ્યાસિત કરે. પ્રથમ સ્થાનમાં તે વિચાર કરે કે આ પુરૂષ પત્રક આદિથી ચિત્તભ્રમ સ્થિતિમાં છે. જેનું ચિત્ત ઠેકાણે નથી તે કારણે તે મારા ઉપર આક્રોશ આદિ કરી રહેલ છે. બીજા સ્થાનમાં તે એ વિચાર કરે કે, આ પુરૂષ હર્ષના આવેશમાં કુલાઈ ગયેલ છે, પુત્રોત્પત્તિ વગેરેના કારણથી તે હર્ષથી છકી ગયેલ છે. આ કારણે એ મારા તરફ આકોશ વગેરે ચેષ્ટાઓ કરે છે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૯૪ Page #209 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા સ્થાનમાં એવા વિચાર કરે કે, આ પરીષહુ અને ઉપસર્ગ કરનાર વ્યક્તિ યથાવિષ્ટ થઈ રહેલ છે. આ કારણે તે મારા તરફ્ આક્રોશ વગેરે કરી રહેલ છે. ચેાથા સ્થાનમાં એવા વિચાર કરે છે કે, મારાં આ ભવનાં વેઢનીય કર્મ ઉદયમાં આવેલ છે, અને તે કારણને લઈ આ પુરૂષ મારા તરફ આક્રોશ કરી રહેલ છે. પાંચમા સ્થાનમાં એવા વિચાર કરે છે કે, મને આવા પરીષહુ અને ઉપસર્ગીને સારી રીતે સહન કરતાં જોઈને અન્ય અનેક છદ્મસ્થ નિગ્રન્થ શ્રમણ ઉદિત પરીષહા અને ઉપસને સહન કરશે. તેના સહન કરવામાં ચલાયમાન નહીં થાય અને સહન કરતી વખતે ધય ધારણ કરતા રહેશે. આ પ્રકારે એ પાંચે સ્થાનાથી પરીષહા અને ઉપસનિ સહન કરે. આ સ્થાનાહૂંગસૂત્રમાં સ્પષ્ટ લખેલ છે. (સ્થા. ૫ ૯૦૧) ૫૪૫ા અઘ્યયન કા ઉપસંહાર ઔર દ્વિતીયાધ્યયન સમાપ્તિ 6 હવે અધ્યયનના અર્થના ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે. · ઇત્યાદિ. CE' અન્વયા—હણ વીસટ્ટા-તે વીષાઃ આ બાવીસ પરીષહ વાસવેન હાચવેન કાશ્યપમાત્રાત્પન્ન તીર્થ"કર ભગવાન શ્રી મહાવીર સ્વામીએ વૈદ્યા-પ્રવૃત્તિાઃ કહેલ છે. ને-ચત્ જેને જાણીને મિશ્ર્વ-મિક્ષુઃ કાઈ પણ ભિક્ષુ વેળફ્ વૈનાવિ પરીષહથી તુર્—ત્રચિત્ કાઇ સ્થાનમાં આક્રાંત થવાથી ન નિમ્મેગ્નાન વિન્વેત સ યમથી ભિક્ષુ પતિત ન થાય. ‘કૃત્તિ શ્રવીમિ ’ આ પ્રકારે હૈ જખુ ! ભગવાને જેવું કહ્યું છે તેવું જ મેં કહ્યું છે. મારીપેાતાની બુદ્ધિની કલ્પનાથી કાંઇ પણ કહેલ નથી. ભાવા—અધ્યયનની સમાપ્તિ કરતાં સૂત્રકાર કહે છે કે, જે સાધુ આ પરીષહેાથી પરાજીત નથી થતાં, તે સંયમની ઠીક ઠીક આરાધના કરે છે. આ બાવીસ પરીષહ મે કહ્યા નથી ભગવાન મહાવીર કહ્યા છે આથી એનુ સ્વરૂપ જાણીને તેને સહન કરવામાં પ્રત્યેક સંચતે સાવધાન રહેવુ જોઈએ, । આ બીજું પરીષહુ નામનું અધ્યયન સમાપ્ત થયું... ।।રા -nu ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૯૫ Page #210 -------------------------------------------------------------------------- ________________ તૃતીયાઘ્યયન પ્રારંભ ઔર અંગ ચતુષ્ટય કા વર્ણન ઔર ઉસ વિષય મેં દશ દ્રષ્ટાંત અધ્યયન ત્રીજું પરીષહુ નામનુ બીજું અધ્યયન કહેવાઈ ગયુ. હવે ચતુર'ગિય નામનુ ત્રીજું અધ્યયન શરૂ થાય છે. બીજા અધ્યયન પછી આ ત્રીજા અધ્યયનને પ્રારંભ કરવાને સૂત્રકારના એ. ઉદ્દેશ છે કે, ખીજા અધ્યયનમાં પરીષહે સહુન કરવા જોઈએ ” એવું કહેલ છે, તેમાં એવા પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે, આ પરીષહેને કેટનું અવલ ખન લઈને સહન કરવા જોઈ એ, એના સમાધાન નિમિત્તે જ આ ત્રીજા અધ્યયનના પ્રારંભ છે. આમાં એ વાત અતાવવામાં આવે છે કે, ચાર પરમ-ઉત્કૃષ્ટ અંગાની પ્રાપ્તિ મહા દુર્લભ છે. એ ચાર અંગ ઘણા પુન્યથી મળે છે. એવું સમજીને મુનિ પરીષહાને સહન કરે. એ ચારે અંગ અહી અવલંબન આધાર રૂપ છે. આથી એ ચાર અંગેાને અહીં' અતાવવામાં આવેલ છે. ઃ સત્તાર ' ઇત્યાદિ. અન્વયા— ૢ આ સ’સારમાં ચત્તાર વરમાળ-સ્વાતિ પરમાવાનિ મુક્તિ આપનાર એ ચાર અંગ જંતુળો-નંતો: પ્રાણીને દુસ્જીદ્દાળિ-દુર્જનિ મહા દુર્લભ છે. નરક નિગેાદાકિમાં અનંત જન્મ કરી લીધા પછી જીવાને પ્રાપ્ત થાય છે. ધમ પ્રાપ્તિનું પ્રધાન કારણે આ ચાર અંગ છે. માનુસŕમાનુષ્યત્વમ્ ૧ મનુષ્ય જન્મ, સુરૂ-શ્રુતિઃ ૨ ધર્મનું શ્રવણુ સહ્યા-શ્રદ્ઘા ૩ ધર્માંમાં શ્રદ્ધા-રૂચી ચ૨ અને સંગમ્મિ વીયિ-સંચને વીર્યમ્ ૪ આસવના વિરમરૂપ જે સત્તર પ્રકારના સંયમ છે તેમાં વિશેષરૂપથી શક્તિની અનુરૂપ પ્રવૃત્તિ આ ચાર વાતા જીવ માટે પ્રાપ્ત થવી મહા દુર્લભ છે. જેવી રીતે પવતામાં મેરુ પ્રધાન છે, વૃક્ષામાં જેમ કલ્પવૃક્ષ પ્રધાન છે, ધાતુમાં જેમ સુવર્ણ પ્રધાન છે, પીવાના પદાર્થોમાં જેમ અમૃત પ્રધાન છે, મણીઓમાં જેમ ચિંતામણી પ્રધાન છે, પ્રામાણિક પુરુષામાં જેમ તીર્થંકર પ્રધાન છે, ગાયામાં જેમ કામધેનુ પ્રધાન છે, મનુષ્યેામાં જેમ ચક્રથી પ્રધાન છે, અને દેવામાં જેમ ઇદ્ર પ્રધાન છે, આવી રીતે આ ચાર અંગ પ્રધાન છે. આ વાતને સમજાવવા માટે સૂત્રકારે મ” એવું વિશેષણુ આપેલ છે. પ્રશ્ન—મનુષ્યત્વ આદિમાં પરમાંગતા-પ્રધાનતા કઇ રીતે હોઇ શકે કેમકે, મુક્તિની પ્રાપ્તિમાં નિજ રા જ સાક્ષાત્ કારણ હોય છે. આથી નિજાની પ્રધાનતા છે. ઉત્તર—કદાચ મુક્તિની પ્રાપ્તિમાં સાક્ષાત્કારણ નિર્જરા છે. પરંતુ નિરા નિરાશ્રય તે રહે નહીં. આથી માનુષત્વાદિ ચાર અંગ વગર નિર્જરા ખની રાકતી નથી. આથી આ વાત સ્વતઃ સિદ્ધ થાય છે કે, નિજ રાની અપેક્ષા એ આ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૯૬ Page #211 -------------------------------------------------------------------------- ________________ ચાર અંગ સર્વ પ્રથમ ઉપાદેય થવાના કારણે મુખ્ય છે. આ કારણે તેનામાં ઉત્કૃષ્ટતા આવે છે. આ ચારમાંથી જે એક પણ અંગને અભાવ રહે તે મુકિતને લાભ જીવને થઈ શકતો નથી. આ વાત “ત્તારિ” એ વિશેષણથી નક્કી કરવામાં આવેલ છે. પ્રશ્ન-ધર્મના શ્રવણથી જ જીવને ધર્મમાં શ્રદ્ધા થાય છે એ એકાતિક નિયમ નથી. કેમકે, ઘણું એવા જીવ જોવામાં આવે છે કે, જે ધર્મનું શ્રવણ કરતા નથી છતાં પણ એની ધર્મમાં અતૂટ શ્રદ્ધા રહે છે. ઉત્તર–પ્રશ્ન ઠીક છે. પરંતુ એને ઉત્તર એ છે કે,–જે જીવ એવા છે કે જે ધર્મનું શ્રવણ કર્યા વગર પણ ધર્મમાં શ્રદ્ધાવાળા છે, એમણે આગલા ભવમાં ધર્મ શ્રવણ કરેલું હોય છે આથી જ આ ભવમાં ધર્મમાં જે શ્રદ્ધા છે તે પરભવને વિશે સાંભળેલા ધર્મ શ્રવણને પ્રતાપ છે. માટી વગર જેમ ઘડે બની શકતું નથી, તંતુએ વગર જેમ વસ્ત્ર બની શકતું નથી, લાકડા વગર જેમ શકટનું નિર્માણ થઈ શકતું નથી, એજ રીતે આ માનુષત્વ આદિ ચાર અંગેની પ્રાપ્તિ થયા વિના મુકિતની પ્રાપ્તિ જીવને થઈ શક્તી નથી. માનુષä ટુર્રમં મનુષ્યપણાની પ્રાપ્તિ મહાદુર્લભ છે, આ વિષયમાં દશ દષ્ટાંત કહેવામાં આવે છે. જેમ-ચોલ્લક ૧, પાશક ૨, ધાન્ય ૩, ઘત ૪, રત્ન ૫, સ્વપ્ન ૬, ચક્ર ૭, કૂર્મ ૮, યુગ ૯ પરમાણુ ૧૦. ચાલક નામ ભજનનું છે એથી ઉપલક્ષિત થવાથી ચૌલકનું પણ દષ્ટાંત કહેવામાં આવેલ છે. આ પ્રથમ ચોલ્લક દષ્ટાંત આ પ્રકારનું છે કાંપિલ્ય નગરમાં બ્રહ્મનામને રાજા હતા. તેની સ્ત્રીનું નામ ચુલની અને પુત્રનું નામ બ્રહ્મદત્ત હતું. રાજા બ્રહ્મની કાળપ્રાપ્તિ પછી, બ્રહ્મદત્તની બાળ અવસ્થા જોઈને “રાજ્યમાં અવ્યવસ્થા ન ફેલાઈ જાય” આ દષ્ટીથી રાજા બ્રહ્મ ના મિત્ર દિઈપૃષ્ટ નામના રાજાએ તેના રાજ્યને સંભાળી લીધું. છેડે સમય વિતી ગયા બાદ તે દિર્ઘપૃષ્ટ ચુલનીના મેહમાં ફસાઈ ગયો. ચુલની અને દિર્ઘપૃષ્ટની આ દુરિત્રની વાત બ્રહ્મદત્તના કાન સુધી પહોંચી ગઈ બ્રહ્મદને એ બંનેને શિક્ષા દેવાના અભિપ્રાયથી આટામાંથી (લોટમાંથી) એક મિથુનમાં પરાયણ કાક અને હંસલીનું જોડું નિર્માણ કરી તેને શુલ્યમાં પરોવીને તે બનેને બતાવ્યું. તથા ફેણ વગરને સાપ અને પદ્મનાગણનું પણ એક જોડું આટામાંથી લોટમાંથી બનાવી તૈયાર કર્યું. અને તેની સામે કહેવા લાગ્યો, રે દુષ્ટ ! દુરાચારિ બોનસ (ફેણ રહિત સપ)! તને લાજ નથી આવતી કે તું, પાનાગણની સાથે રમી રહ્યો છે. અરે અધમ! તું હવે પિતાના કરેલા કર્મનું ફળ ભોગવ. આ પ્રકારે કહીને એ બંને ને તેણે ભડભડતી અગ્નિમાં નાખી દીધા. આ પ્રકારે દુષ્કર્મની નિવૃત્તિ માટે બ્રહ્મદત્તદ્વારા પ્રદર્શિત દંડને જોઈને રાણું અને દિધપૃષ્ટ પિતાના અનર્થ વિધાયક દુષ્કર્મથી પાછા ન ફર્યા. એક દિવસની વાત છે કે, આ બન્નેએ એકાંતમાં ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૯૭ Page #212 -------------------------------------------------------------------------- ________________ એવા પ્રકારની ગુપ્ત માત્રા કરી કે, બ્રહ્મદત્તના વિવાહ કરી દેવા. અને એ પ્રમાણે બ્રહ્મદત્તના વિવાહ કરી દેવામાં આવ્યેા. આ પછી બ્રહ્મદત્તને કપટથી મારવા માટે એક લાખાગૃહ ( જોગણીના મહેલ ) બનાવી તૈયાર કર્યો રાજા બ્રહ્યના મંત્રીને તેમની આ કપટ રચના જાણવામાં આવી ગઇ, મંત્રીનું નામ ધતુ હતુ. તેણે નદીના કાંઠાથી લઇને એ લાખાગૃહની અંદર સુધીનું એક ભાંયરૂ તૈયાર કરાવ્યું. જ્યારે ભેયરૂ તૈયાર થઈ ગયું ત્યારે નદીના કાંઠા ઉપર । જ્યાં ભૈયારમાંથી બહાર નીકળવાના રસ્તા રાખ્યા હતા તે સ્થળે એ ઘેાડા તૈયાર રખાવ્યા. અને પેાતાના પુત્ર કે જેનું નામ વરધનુ હતુ. તેને લાખાગૃહની સમસ્ત વાતથી જાણકાર કરી તેમાંથી નિકળવા માટે જે ભેયરૂ મનાવવામાં આવેલ હતુ તેની સઘળી માહિતી આપી નીકળવા માટેના દરવાજો તેને ખતાવી દીધા. એક દિવસની વાત છે કે, કુમાર બ્રહ્મદત્ત તેની માતાના કહેવાથી તે લાખાગૃહ મહેલમાં સુવા માટે ગયા. મત્રીના પુત્ર વરધનું પણ તેની સાથે તે મહેલમાં ગયા અને તેની સાથે એ મહેલમાં તે પણ એક આસન ઉપર સુતા જ્યારે અરધી રાતના પ્રારંભ થઇ ચુકયા ત્યારે દુષ્કમિણી એવી કુમારની માતા ચુલનીએ તે લાખાગૃહમાં આગ લગાડી. મહેલ સળગવા લાગ્યા, બ્રહ્મદત્ત એકદમ ઉઠયા. વરધનુએ એ વખતે તેની પાસે આવીને કહ્યુ, નાથ! મહેલ સળગી રહ્યો છે. આપણે અહીંથી તુરત જ નીકળી જવુ જોઇએ. વધતુનાં વચન સાંભળીને બ્રહ્મદત્તે કહ્યું કે માગ કયાં છે? બતાવેા. બ્રહ્મદત્તનું વચન સાંભળીને વરધનુએ કહ્યું, નાથ! આ રહ્યો બહાર નીકળવાના રસ્તા. અહીં જે પત્થરનુ' ઢાંકણુ લગાડેલુ છે તેને આપ પગથી દૂર કરે અને પછી ભોંયરામાં ઉતરી બહાર નીકળી જાઓ. બ્રહ્મદત્ત એ પ્રમાણે કર્યું. ભેાંયરાના મુખદ્વારના પત્થરને દૂર કરી કુમાર બ્રહ્મદત્ત અને વરધનુ અને ભેાયરાના રસ્તે મહાર નીકળી ગયા અને ખહારના દ્વાર પાસે તૈયાર રાખવામાં આવેલા ઘેાડા ઉપર એસી અન્ને જણા દૂર દેશમાં ચાલ્યા ગયા. ઘણા વેગથી લાંખી મજલ કાપવાથી તેમના ઘેાડા થાકી ગયા અને એથી એ ઘેાડાઓનુ' પેટ ફુલી જતાં બન્ને ઘેાડા મરી ગયા. વરધનુ અને બ્રહ્મદત્ત અને પગપાળા જંગલમાં ફરવા લાગ્યા. આ રીતે કરવાથી દીર્ઘ પૃષ્ટ રાજા તરફથી ભય આવી પડશે તેવી દહેશતથી બન્ને જણાએ જુદા જુદા ચાલવાનું રાખ્યું. બ્રહ્મદત્ત ચાલતાં ચાલતાં કેાઈ એક વૃક્ષની નીચે જઈ પહોંચ્ચા અને ત્યાં રાકાઈ ગયા. આ સમયે સામુદ્રિકશાસ્ત્રજ્ઞાનના જાણકાર એક બ્રાહ્મણ કે જે એ રસ્તેથી જઇ રહ્યો હતા તેણે માગ માં બ્રહ્મદત્તનાં ચરણનાં ધૂળમાં પડેલાં પગલાનાં ચિન્હાને જોઇને ખૂબ પ્રસન્નતા અનુભવી અને ચરણ ચિન્હાને લક્ષમાં રાખતા રાખતે તે જે સ્થળે કુમાર બ્રહ્મદત્ત હતા ત્યાં આવી પહેાંચ્ચા.બ્રહ્મદત્તની નિન અવસ્થા જોઇને બ્રાહ્મણની આંખમાં આંસુ આવી ગયાં. બ્રાહ્મણને રાતાં જોઈ બ્રહ્મદત્તે કહ્યું, હે બ્રાહ્મણ શા માટે રટા છે ? સામુદ્રિક શાસ્ત્રના જાણકાર ત બ્રાહ્મણે કહ્યુ કે, મેં આજ સુધી ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૯૮ Page #213 -------------------------------------------------------------------------- ________________ સામુદ્રિક શાસ્ત્રનું જે અધ્યયન કર્યું છે તે આજે બીલકુલ નકામુ... માલુમ પડ્યુ છે. આ માટે હું રાઇ રહ્યો છું. આપના ચરણેામાં જે ચિન્હ જોવામાં આવે છે તેનાથી એવી વાત સિદ્ધ થાય છે કે, આપ ચક્રવતી બનવા જોઈ એ. પરં તુ આપની તા એ દશા છે કે, આ સમયે આપની પાસે ખાવાને અન્ન પશુ નથી. આપના આ વેશ દ્રરિદ્રીઓના જેવા છે. આપની અવસ્થા નિન છે. એવું માલુમ પડે છે કે, આપનામાં નિર્ધનતાએ અવતાર લીધેા છે, બ્રાહ્મણની વાત સાંભળી બ્રહ્મદત્તે કહ્યું. આ તમારૂ' સામુદ્રિક શાસ્ત્ર મિથ્યા નથી, દુ:ખી ન અના, હું વાસ્તવમાં ચક્રવતી જ છુ જ્યારે મને રાજ્યની પ્રાપ્તિ થાય એ સમયે તમે મારી પાસે આવો. સમયના વહેવા સાથે બ્રહ્મદત્તને ચક્રવતિ પદ પ્રાપ્ત થયું. રાજ્યમાં ૧૨ વર્ષ સુધી તેના રાજ્યાભિષેકના ઉત્સવ ઠામઠામ મનાવા લાગ્યા. એ બ્રાહ્મણે જ્યારે આ પ્રસંગના શુભ સમાચર જાણ્યા તા તે પણ ત્યાં આવી પહોંચ્યા, પણ તે બ્રહ્મદત્તને મળી શકા નહી. બ્રહ્મદત્ત ચક્રવતી સાથે તેના મેળાપ કઈ રીતે થાય આ વાત તેણે ત્યાંના કોઈ શેઠને પૂછી તેા તેણે મેળાપ માટેના રસ્તા ખતાવ્યા. ઉત્સવના સમયે ચક્રવતી હાથી ઉપર બેસી આવી રહ્યા હતા. ભીડ ખૂબ હતી, બ્રાહ્મણે મેળાપના માત્ર વિચાર્યો, આ અનુસાર તે એક વાંસ ઉપર લટકાવેલ જોડાની માળા સાથે તે લેાકેાની ભીડમાં હાથમાં વાંસડા ઉંચા રાખીને ઉભું રહ્યો. ચક્રવર્તી પેાતાના રાજ્યની ઐશ્વર્યની શાભાને ચારે તરફ દૃષ્ટી ફેરવી જોઈ રહેલ હતા, તેમણે આ દૃષ્ય જોયું અને જોતાં જ એકક્રમ આંખામાં ક્રોધની લાલીમા છવાઈ ગઈ. નાકરા દ્વારા એ બ્રાહ્મણને ખેલાવી પૂછ્યું. અરે ! આ સુંદર અવસર ઉપર તું આવું કામ કેમ કરી રહ્યો છે? માલુમ પડે છે કે તારૂ માત આવ્યું છે. ચક્રવતી ની વાત સાંભળી બ્રાહ્મણે કહ્યું, આ કામ મેં મારા માતના ખેલાવવાથી નથી કર્યુ, પરંતુ જીવવા માટે કરેલ છે. આ પછી ચક્રવતી વÀત્થાપનના કારણથી યથાર્થ રૂપથી પરિચિત બનતાં ખૂબજ પ્રસન્ન થયા અને તેમણે બ્રાહ્મણને એજ વખતે પેાતાના હાથી ઉપર બેસાડી લઈ ને પૂછ્યું', કહેા વિપ્રદેવ તમે શું ચાહે છે ? જવાખમાં તે બ્રાહ્મણે કહ્યું, મહારાજ ! હું શું ચાહું છું તે વાત મારી સ્ત્રીને પૂછ્યા પછી આપને કહીશ. ચક્રવતીની આજ્ઞા લઇ તે પેાતાને ઘેર ગયા. ઘેર પહેાંચી તેણે પેાતાની સ્ત્રીને સઘળે વૃત્તાંત કહી સંભળાવ્યો. સ્ત્રીએ સઘળી મીના સાંભળીને વિચાર કર્યું કે, મારા પતિ ધનવાન બની જશે તે એ મને અવશ્ય છેાડી દેશે. કેમકે, ધનના આવવાથી ત્રણ ચીજો ભુલાઇ જાય છે. એક તા જુનાં ઘર, બીજી સ્ત્રી, ત્રીજી જુનામિત્ર આ માટે એને એમ માગવાનું' કહેવામાં આવે કે, અમને પ્રતિદિન એક એક ઘેરથી ખીરનું ભાજન મળતું રહે એવી વ્યવસ્થા કરવામાં આવે. આ પ્રકારના વિચાર કરી બ્રાહ્મણીએ પેાતાના પતિને એ વાત કહી અને કહ્યું કે, તમે રાજા પાસે જઇને એ પ્રમાણે માગેા. આપણે ખીજી વસ્તુની શું જરૂર છે ? બ્રાહ્મણે સ્ત્રીની સલાહ માનીને રાજા પાસે જઇ તેની સ્ત્રીના કીધા પ્રમાણે જ માગ્યું. ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૯૯ Page #214 -------------------------------------------------------------------------- ________________ ચક્રવતી એ બ્રાહ્મણને કહ્યુ કે તમે આ શું માગ્યું? ગામ, નગર અથવા તે ધન દાલત જે જોઇ એ તે માગીયેા. બ્રાહ્મણે કહ્યું કે, મહારાજ ! મને એવી કઇ ચીજની જરૂરીઆત નથી. અમારી જે ઇચ્છા છે તે આપની સમક્ષ રજુ કરી છે. ચક્રવતી એ બ્રાહ્મણની વાતના સ્વીકાર કરી અને પેાતાનાજ મહેલમાં તેને માટે સ્વાદિષ્ટ એવી ખીર તૈયાર કરાવી. બ્રાહ્મણે ખૂબ જ આન ંદથી તે ખાધી. ક્રમે ક્રમે તે માંપિલ્ય નગરમાં બધાને ત્યાં એક એક દિવસ ખીરના ભાજન માટે જવા લાગ્યા. પરંતુ ત્યાં એટલાં બધાં ઘરા હતાં કે એના જીવન સુધી જમતાં જમતાં ઘરના વારા સમાપ્ત થઈ શકે તેમ ન હતું. તેમાંવળી ચક્રવતી તે છ ખંડ ધરતીના અધિપતી હોય છે. આથી તેના જમવાના નખર છ ખડામાં નક્કી કરી આપેલ હતા પણ જ્યારે એકલા કાંપિટ્ય નગરનાં જ ઘરે તે પુરાં કરી શકે તેમ ન હતું ત્યાં ભરતક્ષેત્રના વિસ્તારનાં ઘરાના વારા તે કયાંથી જ આવે? આથી તે ખૂબ જ ચિંતા કરવા લાગ્યા. તે વિચારવા લાગ્યા કે, કચારે સમસ્ત ઘરાના વારા પુરા થાય અને કયારે મને ચક્રવર્તીના મહાલયમાં ફરીથી ઉત્તમ એવી ખીર ખાવાના પ્રસગ મળે? આ રીતે ન તે। સમસ્ત છ ખંડના ઘરાના તેના વારા પુરા થાય અને ન ચક્રવર્તીને ત્યાં ફરીથી ખીર ખાવા જવાના પ્રસંગ મળે. આ રીતે તે બ્રાહ્મણને ફરીથી ચક્રવતીને ત્યાં ખીર ખાવાના પ્રસંગ પ્રાપ્ત ન થયેા. તેવી જ રીતે આ મનુષ્ય જન્મ પણ ઘણા દુર્લભ છે. આ પ્રથમ દૃષ્ટાંત છે એના ઉપર આ સગ્રહ શ્યક છે. भुक्तं स्वादुरसं द्विजेन भवने श्रीब्रह्मदत्तस्य यत् । क्षेत्रेऽस्मिन् भरतेऽखिले प्रतिगृहे भुक्त्वा पुनस्तद्गृहे ॥ जातं तस्य यथा मनोऽभिलषितं तद्भोजनं दुर्लभं । संसारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥ १ ॥ આ શ્લાકમાં આ કથાના સાર બતાવવામાં આવેલ છે. અર્થાત્ જે રીતે બ્રહ્મદત્તચક્રવતીના ઘરે એકવાર ઉત્તમ ખીરનું ભાજન કરીને તે બ્રાહ્મણને ચક્રવર્તિને ત્યાં ખીરનુ ભેાજન ફરીથી કરવાની ઈચ્છા જાગી પરંતુ તેની એ ઈચ્છા પૂર્ણ થઈ શકી નહી. કેમકે, એના સામ્રાજ્યભરનાં ઘરાના વારા તે પૂર્ણ ન કરી લે ત્યાં સુધી તેને ફરી ચક્રવતી ને ત્યાં ખીર ખાવા માટે જવાના વારા પ્રાપ્ત થતા ન હતા. એ પ્રકારે આ સંસારમાં ભ્રમણ કરવાવાળા આ જીવને પુનઃ મનુષ્ય અવતાર મળવા મહા દુર્લભ છે. આ પ્રથમ ચૌલ્લક દૃષ્ટાંત મતાવેલ છે. હવે મીજી પાશકષ્ટાંત કહેવામાં આવે છે— જુગાર ખેલવામાં જેના ઉપયાગ કરવામાં આવે છે તેને પાસા કહે છે. તેનું નામ પાશક છે. તેનું દૃષ્ટાંત આ પ્રકારનું છે.— ગોલ્ડ દેશમાં ચણુક નામના ગામમાં ઘણા જ શીલ વ્રત ગુણુ સપન્ન અને વ્રત પ્રાણાતિપાતાદિ વિરમણ પ્રત્યાખ્યાન પાષધ ઉપવાસ વગેરેથી શ્રાવક ધર્મનું પાલન કરવાવાળા ચણુક નામના એક બ્રાહ્મણ રહેતા હતા. એ બન્ને વખત મેાઢા ઉપર દારા સાથેની મુખવસ્ત્રિકા રાખીને સામાયિક અને પ્રતિક્રમણ કરતા હતા. એક દિવસની વાત છે કે, તેને ઘેર સુવ્રત નામના એક મુનિરાજ ભિક્ષા ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૦૦ Page #215 -------------------------------------------------------------------------- ________________ માટે આવ્યા. તે વખતે એ બ્રાહ્મણને ઘેર જન્મ વખતે દાંત સહિત એક પુત્ર જન્મ્યા હતા, ચણુક એ બાળકને મુનિ પાસે લઇ આવ્યા અને કહ્યુ', ભદંત! આ બાળક દાંત સાથે ઉત્પન્ન થયા છે. એનું શું ફળ હાવુ જોઈએ ? સાંભળી મુનિરાજે કહ્યું કે, દાંત સહીત ઉત્પન્ન થયેલ આ ખાળકનુ ફળ એ છે કે, તે રાજા થશે. ચણકે મુનિનુ' વચન સાંભળીને મનમાં વિચાર કર્યાં કે, જો આ બાળક રાજા થશે તે દુર્ગાંતિ ભાગવનાર બનશે. આથી તેણે તે ખાળકના દાંત ઘસી નાખ્યા. વખત જતાં તે સુવ્રત મુનિ એક દિવસ ચણકને ત્યાં ફરીથી પધાર્યાં. મુનિરાજને આવેલા જોઈને ચણકે તેમને કહ્યું હે ભદત! મેં આ દાંતાને ઘસી નાખ્યા છે. ચણુકની વાત સાંભળીને મુનિરાજે કહ્યું, દાંતાના ઘસી નાખવાથી જો કે તે રાજા ભલે ન મની શકે તેા પણ તે રાજા જેવા થશે. અર્થાત રાજાના સવ અધિકાર સંપન્ન એવા સર્વાધિકારી પ્રધાન બનશે. ચણકે એ ખાળકનું નામ ચાલુક્ય રાખ્યું. ચાણક્યે ચૌદ વિદ્યાના અભ્યાસ કર્યાં. આ પછી તે વિદ્યાથી સંપન્ન બની ગયા અને ચૈાગ્ય વચ્ચે પહોંચ્યા ત્યારે તેના પિતાએ તેના વિવાહ કરી દીધા. ખાળકના ચાણક્યના શ્વસુરપક્ષ ધનસૌંપન્ન હતા. કાઈ એક સમય ચાણુક્યના શ્વસુરપક્ષમાં લગ્ન પ્રસંગ હતા. ચાણક્યની પત્નિએ જ્યારે આ હકીકત જાણી ત્યારે તે લગ્ન પ્રસંગમાં સામેલ થવા માટે પતિને ત્યાંથી નીકળી પેાતાના પિતાના ઘેર આવી, જે સમય તે પેાતાના પતિને ત્યાંથી નીકળેલી ત્યારે તેણે પેાતાના પતિ ચાણક્યને પણુ લગ્ન પ્રસંગમાં આવવાનુ કહેલું. જેના પ્રત્યુત્તરમાં ચાણકયે જણાવેલું કે, હું નિધન છું એ ધનવાન છે. ત્યાં ખેાલાવ્યા વગર જવાથી મારા ચાગ્ય આદર ન પણ થાય અને મારી નિન અવસ્થા એ પણ એક કારણ છે કે જેને લઈ મને લગ્નનું આમંત્રણ પણ આપવામાં આવેલ નથી. ચાણક્યનુ'આ વચન સાંભળી તેની પત્નિએ એવી પ્રાર્થના કરી કે, તમે આવી વાતના વિચાર ન કરતાં લગ્નમાં જરૂરથી આવે. પત્નિના આવા આગ્રહને વશ બની પાછ ળથી ચાણુષ્ય લગ્ન પ્રસંગમાં સામેલ થવા ત્યાં ગયા. એણે સાસરાને ત્યાં પહેાંચતાં પહેલાં ગામની ભાગેાળે કોઇ એક વૃક્ષ નીચે રાકાઇને સાસરાને પેાતાના આવવાના ખખર માકલ્યા. સાસુ સસરાએ તેના આવવાના સમાચાર જાણી તેને કહેવરાવ્યુ કે, તમે આવ્યા તે ઠીક કર્યું. પરંતુ તમે દિવસના ભાગમાં અહિં આવશે નહીં'. રાતના વખતે અને તે પણ મકાનના પાછલા ભાગમાં થઈ ને આવજો. ચાણક્યે એમ જ ક્યું”. તે રાતના વખતે સાસરાને ઘેર પહેાંચ્યા. સાસુ સસરાએ તેને મકાનના ભેાંયતળીયે બેસાડીને ભેાજન કરાવ્યું. જ્યારે બાકીના મહેમાનાને એક સાથે સમાશહમાં ઉપરના માળે લેાજન કરાવ્યું. ચાણકયને આપવામાં આવેલ લેાજન પણ સાવ નિરસ અને શુષ્ક હતું. જ્યારે બીજા મહેમાનને સ્વાદિષ્ટ મિષ્ટ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૦૧ Page #216 -------------------------------------------------------------------------- ________________ જન જમાડયું. ચાણક્ય આ પ્રકારની પિતાના પ્રત્યેની વર્તણુંક જોઈને પિતાની પત્નિને લઈને પોતાને ઘેર પાછા ફર્યા. ઘેર આવીને તેણે મનમાં એ વિચાર કર્યો કે, સાસુસસરાએ મારૂં જે અપમાન કર્યું તેનું કારણ મારી નિર્ધનતા જ છે. આથી ધન કમાવવા માટે પ્રયત્ન કર જોઈએ. આ પ્રમાણે વિચાર કર્યા પછી તે ધન કમાવા માટે પાટલીપુત્ર નગરમાં નંદ રાજાની પાસે યોગીને વેશ ધારણ કરી પહોંચી ગયા. દિવસના પહેલા પ્રહરમાં ચાણક્ય રાજકચેરીમાં પ્રવેશ કર્યો. એ વખતે રાજકચેરીની દાસી કચેરીને સાફસુફ કરી રહી હતી. તેણે ચાણક્યને જોયા. ચાણયે ત્યાં એક સિંહાસન ઉપર પિતાનું તુંબીપાત્ર અને આસન રાખી દીધું. નંદ રાજાના નોકરોએ આ ઈને ચાણુને ધક્કા મારીને તથા તેને તિરસ્કાર કરીને બહાર કાઢી મુક્યા.. ચાણકયે આ અપમાનથી ક્રોધિત થઈને ત્યાંજ પ્રતિજ્ઞા કરી કે, હવે હું આ નંદરાજાના રાજ્યને સમૂળગેજ વિનાશ કરી નાખીશ. આ પ્રમાણે નિર્ણય કરીને તે ચાણક્ય નંદરાજાના રાજ્યની અંદર આવેલા મયૂર નામના એક નાનકડા ગામમાં ચાલ્યા ગયા. ત્યાં મેરને પાળવાવાળે મયૂરપાલક નામને એક પુરૂષ રહેતું હતું. તેની સ્ત્રી ગર્ભવતી હતી. તેને ચંદ્ર પિવાની ઈચ્છા ઉત્પન્ન થઈ હતી. તે ઈચ્છા પરિપૂર્ણ ન થઈ શકવાના કારણે તે શરીરે અત્યંત દુબળી થઈ ગઈ તથા ચિંતાતુર રહેતી હતી. ચાણક્ય પણ આમ તેમ ફરતાં ફરતાં મયૂરપાલકને ઘેર આવી પહોંચ્યા. મયૂરપાલકની સ્ત્રીને તેની ઈચ્છા પરિપૂર્ણ ન થઈ શકવાના કારણે શરીરે દુબળી તેમજ ચિંતાતુર દેખીને તે કહેવા લાગ્યા, મયૂરપાલક તારી પત્નિને ચંદ્ર પીવાની જે ઈચ્છા થઈ છે તે હું પરિપૂર્ણ કરી શકું તેમ છું પણ તું મારી એક શરતને કબુલ કરે તે જ. શત એ છે કે, જ્યારે તારી પત્નિને અવતરનાર બાળક આઠ વર્ષને થાય ત્યારે તે બાળક મને સેંપી દેવું પડશે. હું તેને મારે શિષ્ય બનાવીશ. મયૂરપાલિકે ચાણક્યની શતાને સ્વીકાર કર્યો. ચાણકયે હવે ચંદ્ર પીવાની મયૂરપાલકની પત્નિની ઈચ્છાને પરિપૂર્ણ કરવાના પ્રયત્નની શરૂઆત કરી દીધી. આમાં તેણે એક છિદ્રવાળો મંડપ તૈયાર કરાવ્યું તેના ઉર્વભાગમાં ગુપ્ત રીતે એક પુરૂષને તે છિદ્ર પાસે બેસાડશે. જ્યાં છિદ્ર હતું ત્યાં બરાબર તેની નીચે સાકરથી મિશ્રીત કરેલ દૂધથી ભરેલે એક થાળ રાખ્યો. મધ્યરાત્રીએ આ છિદ્ર દ્વારા તે થાળમાં ચંદ્રનું જ્યારે પ્રતિબિંબ પડયું ત્યારે ચાણકયે મયૂરપાલકની સ્ત્રીને ત્યાં બોલાવી. અને થાળીમાં દેખાતા ચંદ્રને બતાવી કહ્યું કે, લે આ રહ્યો ચંદ્ર! પી જાઓ. તેણીએ તે વખતે ચંદ્રના પ્રતિબિંબવાળ થાળને ઉઠાવીને તેમાંનું દૂધ પીવાની શરૂઆત કરી. જેમ જેમ તે દૂધ પીતી ગઈ તેમ તેમ તે છિદ્રની પાસે બેઠેલો તેમજ તે મંડપની ઉપર છુપાઈ રહેલ તે વ્યક્તિએ તે છિદ્રને ધીરે ધીરે બંધ કરવા માંડયું. જ્યારે તેણીએ બધું દૂધ પી લીધું ત્યારે તેણે પણ છિદ્રને પુરેપુરૂં બંધ કરી દીધું. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૦૨ Page #217 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે ચાણક્ય તેણીની ચંદ્ર પીવાની ઈચ્છાને પરિપૂર્ણ કરવામાં સફળતા મેળવી પિતાની ઈચ્છાની પરિપૂર્ણતાથી મયૂરપાલકની પત્નિ ખૂબ પ્રસન્નતામાં રહેવા લાગી. આ પછી ચાણયે રસાયણીક ક્રિયાઓ દ્વારા ધન મેળવવાની શરૂઆત કરી દીધી. આ તરફ જ્યારે પુરા નવ મહિના વીતી ગયા ત્યારે પિતાની ઈચ્છાની પૂર્તિથી પ્રસન્ન થયેલી તે મયૂરપાલકની પત્નિએ પુત્રને જન્મ આપે. પિતાએ તેનું નામ ચંદ્રગુપ્ત રાખ્યું. સમય જતાં જ્યારે ચંદ્રગુપ્ત બાળકની સાથે રમવાને લાયક થયા ત્યારે તેણે બાળકની સાથે ખેલતી વખતે રાજનીતિનું શિક્ષણ આપવા માંડયું. યથા સમયે જ્યારે ચંદ્રગુપ્ત આઠ વર્ષને થયે ત્યારે ચાણક્ય મયૂરપાલકને ઘેર આવી પહોંચ્યા. ચાણક્ય ચંદ્રગુપ્તને તેના જન્મ કાળનું વૃત્તાંત કહ્યું ચંદ્રગુપ્ત પિતાના જન્મકાળનું વૃત્તાંત જાણ્યું ત્યારે તેણે ચાણક્યને કહ્યું, હે મહાત્મા! આપ મને આપની સાથે લઈ જાઓ, ચાણક્ય કહ્યું કે તારા પિતા તને મારી સાથે મોકલવામાં અડચણ ઉભી કરશે ચંદ્રગુપ્ત કાં અડચણ શા માટે કરશે? પિતાએ તે પહેલેથી જ મને આપને સુપ્રત કરેલ છે. ચંદ્રગુપ્તની વાત સાંભળીને ચાણકયે ચંદ્રગુપ્તને પિતાની સાથે લઈ લીધે અને કહ્યું, ચાલે! હું તમને રાજ્યની પ્રાપ્તિ કરાવીશ. ચંદ્રગુપ્તને લઈ ચાણક્ય વનમાં ગયા. રસાયણ પ્રયોગથી ત્યાં તેણે ખૂબ દ્રવ્ય એકઠું કર્યું અને એની સહાયથી સેના એકઠી કરવાનો આરંભ કરી દીધે. સેનાને લઈને પાટલીપુત્ર પહોંચી નંદરાજા ઉપર આક્રમણ કર્યું. યુદ્ધમાં રાજાનંદે ચાણક્યને પરાજ્ય કરીને ભગાડી મૂક્યા. ચાણક્ય હારી જવાથી ચંદ્રગુપ્તને સાથે લઈ ત્યાંથી ચાલી નીકળ્યા અને કઈ છુપા સ્થળે જઈ રહેવા લાગ્યા. રાજા ન દે ચાણક્યને પકડવા માટે તેની પાછળ એક ઘડેસ્વારને મોકલ્યો. ઘેડેસ્વાર પિતાને પીછો પકડી રહ્યો છે. જાણીને ચાણક્ય વિચાર કરવા લાગ્યા કે તે મને પકડવા માટે તદન નજીક આવી ગયેલ છે. આ બાળક ચંદ્રગુપ્ત મારી સાથે દેડી શકશે નહીં. માટે એને કાંઈક ઉપાય કરવો જોઈએ. સામા તળાવ ઉપર ધબી કપડાં ધોઈ રહ્યો છે, તેમને કોઈ પણ બહાને ત્યાંથી ભગાડી દે અને પિતે તે કામ કરવા લાગી જાય કે જેથી રક્ષા થાય આ વિચાર કરીને ચાણક્ય તે દેખીની પાસે જઈને કહેવા લાગ્યા, કે હે બેબી ! તું તે નથી કે રાજાને સૈનિક તને મારવા માટે આવી રહ્યો છે! બેબી ચાણકયની આ વાત સાંભળીને ત્યાંથી એકદમ ભાગવા લાગ્યા. ચાણક્ય પિતાની નીતિને મળેલી સફળતા જોઈને તે બીનાં જે કપડાં ત્યાં દેવા માટે પડયાં હતાં તેને દેવા લાગ્યા. ચંદ્રગુપ્ત પણ કિનારા ઉપર પાણીમાં જઈને છુપાઈ ગયો. એટલામાં પેલે ઘોડેસ્વાર રાજપુરૂષ જે તેમની પાછળ પડયા હતા તે ત્યાં આવી પહોંચે. તેણે આવીને પૂછયું, અરે દેબી ! ચાણક્ય કઈ બાજુએ ગ? ધોબી વેશધારી ચાણક્ય કહ્યું કે, તે હમણાં જ પાણીમાં ઉતરી ગયો છે. તેની ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૦૩ Page #218 -------------------------------------------------------------------------- ________________ આ વાત સાંભળીને તે પોતાના ઘોડા ઉપરથી નીચે ઉતર્યો અને કહેવા લાગે, મારા આ ઘડાને અને તરવારને તમે સાચવે ત્યાં સુધીમાં હું હમણાં જ તેને પાણીમાંથી પકડી લાવું છું. ઘેડ અને તરવાર હાથ કરીને ચાણકયે તરવારથી પેલા સ્વારને મારી નાખ્યો. એને મારીને ચાણક્ય ચંદ્રગુપ્તને સાથે લઈ કઈ બીજા સ્થળે ચાલ્યા ગયા. એક સમયની વાત છે કે જ્યારે ચાણક્ય ત્યાં સ્થિર થઈ ભિક્ષા લેવા માટે કાઈ બીજા ગામે એક ગૃહસ્થને ત્યાં ગયા. ત્યાં તે ભિક્ષા માટે પહોંચ્યા. એજ વખતે એક વૃદ્ધા થાળીમાં ગરમા ગરમ ખીર પીરસી બાળકને ખવરાવવાની તૈયારી કરી રહેલ હતી. બાળકે ખીર ખાવાની ઉતાવળમાં તે ગરમ ખીરથી ભરેલી થાળીની વચ્ચે વચ્ચે હાથ નાખ્યો. ગરમ ખીરના સ્પર્શથી બાળકને હાથ દાજ્યો અને રેવા લાગ્યું. આ જોઈ વૃદ્ધાએ તે બાળકને કહ્યું, કે અરે મૂઢ! ચાણકયના જે તું કેમ થતું જાય છે? વૃદ્ધાનાં આ વચન સાંભળી ચાણક્ય તે વૃદ્ધાને પૂછ્યું કે હે માતા! ચાણકયે એવું કહ્યું અનુચિત કામ કર્યું છે? વૃદ્ધાએ કહ્યું કે, ભેજન અને રાજ્ય ગ્રહણમાં પ્રથમ એક છેડેથી હાથ નાખવો જોઈએ. વૃદ્ધાનું આ વચન સાંભળી તેને નમન કરીને ચાણક્ય ત્યાંથી ચાલતા થયા. આ પછી ચાણક્ય હિમગિરિ જઈ ત્યાંના રાજા પર્વતની મુલાકાત લીધી અને તેને કહ્યું કે, પાટલીપુત્રના રાજા નંદની સામે અમે યુદ્ધ કરવા ઈચ્છીયે છીએ. એ યુદ્ધમાં તમે જે અમને સાથ આપશે તે તે જીતેલા રાજ્યને અરધો ભાગ તમને આપવામાં આવશે. ચાણક્યની આ વાત સાંભળી પર્વત રાજાએ ચુંદ્ધમાં સહાયતા દેવાનું કબૂલ કર્યું. ચંદ્રગુપ્તને લઈને ચાણક્ય અને પર્વત બનેએ પાટલીપુત્ર ઉપર આક્રમણ કર્યું. સામસામી લડાઈ થઈ જેમાં રાજા નંદ હારી ગયા, તેના રાજ્યને કબજે ચંદ્રગુખે સંભાળી લીધો. આ સમયે નંદે ધર્મ દ્વારથી નિકળવા માટે પ્રાર્થના કરી. ચંદ્રગુપ્ત તેની પ્રાર્થનાને સ્વીકાર કરીને કહ્યું કે, એક રથમાં જેટલું દ્રવ્ય સમાઈ શકે તેટલું લઈ આપ આપના સ્ત્રી પુત્રાદિકને લઈ અહીંથી ચાલ્યા જાવ. નંદે ચંદ્રગુપ્તની આજ્ઞાનુસાર કર્યું. જે સમયે રાજા નંદ પિતાના પરિવાર સહિત રાજ્ય છોડીને જવા લાગ્યા. તે સમયે રથમાં બેઠેલ નંદની પુત્રી સુચન્દ્રાએ ચંદ્રગુપ્તની સામે ભારે અનુરાગથી દ્રષ્ટિ ફેંકી. ચંદ્રગુપ્ત તરફ અનુરાગથી જોઈ રહેલ પિતાની પુત્રીને ઉદ્દેશીને નંદે કહ્યું કે, હે પુત્રિ! જે તારી ઈચ્છા હોય તે તું ખુશીથી ચંદ્રગુપ્તને વરી લે. પિતાની આ વાત સાંભળી સુચંદ્રા તે રથમાંથી ઉતરી ચંદ્રગુપ્તના રથ ઉપર ચઢી ગઈ. જેવી તે ચંદ્રગુપ્તના રથ ઉપર જઈને બેઠી તેવા જ ચંદ્રગુપ્તના રથના પઈડાંના નવ આરા તૂટી ગયા. ચંદ્રગુપ્ત પિતાના રથનાં પૈડાંને આ બનાવ જોતાં તેના મનમાં અમંગળની શંકા જાગી અને એથી નંદની પુત્રીને રથ ઉપર ચઢવાની ના પાડી. ચાણકયે આ જોઈ ચંદ્રગુપ્તને સમજાવ્યું કે, તમે જેને અમંગળ માને છે તે અમે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૦૪ Page #219 -------------------------------------------------------------------------- ________________ ગળરૂપ નથી પરંતુ ભારે મંગળરૂપ છે. ચકના જે નવ આરા તૂટી ગયા છે એનાથી એ સૂચિત થાય છે કે, તમારી નવી પેઢી સુધી આ રાજ્ય અચલ અને સ્થિર રહેશે. પછી ચાણક્ય, રાજા પર્વત અને ચંદ્રગુપ્ત બધા રાજભવનમાં ગયા. નંદ રાજાના એ રાજ્યના ચાણક્ય બે ભાગલા પાડ્યા. એક ભાગ રાજા પર્વતને અને એક ચંદ્રગુપ્તને સુપ્રત કરવામાં આવ્યે. નંદના રજભવનમાં એક વિષકન્યા ઉછેરવામાં આવી હતી. પર્વત એને જોઈ એના ઉપર મોહીત બની ગયો. તેણે એ કન્યાના શરીરને સ્પર્શ કર્યો કે તુરત જ તેના સમસ્ત શરીરમાં વિષ પ્રસરી ગય. પર્વતના શરીરમાં પ્રસરી ગયેલા વિષને દૂર કરવા ચંદ્રગુપ્ત તત્પર બન્યા એજ વખતે ચાણયે તેને તેમ કરતાં અટકાવ્યો. આથી તેણે તેમ કરવું માંડી વાનું. વિષના ભારે પ્રકોપથી પર્વતનું મૃત્યુ થયું. પર્વતના મૃત્યુને કારણે રાજા નંદનું સમગ્ર રાજ્ય ચંદ્રગુપ્તના એક છત્ર નીચે આવી ગયું. રાજ્યનું પરિવર્તન થવાથી રાજ્યનું શાસન બદલાતાં કેટલાક લેકેએ ચેરી આદિ ઉપદ્રવને પ્રારંભ કરી દીધું. ચાણકયે ચેરી આદિ ઉપદ્રવ કરનારાઓ સામે સખ્ત હાથે કામ લેવાને તેમજ દમનને કેરડે વીંઝવાને વિચાર કર્યો, પરંતુ તેમ કરવું અત્યારના સંજોગોમાં તેને ઉચિત ન લાગ્યું. એક દિવસ આજ બાબ તને વિચાર કરતાં કરતાં ચાણક્ય નગરની બહાર જતા હતા, ત્યાં રસ્તામાં એક સ્થળે એક નબદામ નામના કવિન્દ (વણકર)ને જે. જે પોતાના પુત્રને કરડનારા મંકોડાનું દર શેધી રહ્યો હતો. તેને ચાણકયે પૂછ્યું, કુવિન્દ શું શેધી રહ્યો છે? ઘણા જ ક્રોધના આવેશથી અહીં તહીં ફરી રહેલા કુવિજે કહ્યું, મારા પુત્રને એક મંકોડાએ કરડી ખાધેલ છે, હું તેના ઘરને ગેતી રહ્યો છું. આ પ્રકારની કુવિન્દની વાત સાંભળી ચાણક્ય વિચાર્યું કે, આ માણસ બદલે લેવામાં મેગ્ય છે. આમ વિચારી તેને સમજાવી પછીથી ચાણયે તેને નગરના કેટવાળાની જગાએ નીમ્યા. એક સમયની વાત છે–રાજ્યના ખજાનાને ભરપુર બનાવવા ચાણયે કેઈ દેવની આરાધના કરી. ચાણક્યની આરાધનાથી પ્રસન્ન થઈ દેવે ચાણક્યને વિજય અપાવનાર એવા ચાર પાસા તેને આપ્યા. આ પછી ચાણકયે વરદાન નના રૂપમાં મળેલા એ પાસાને પ્રયાગ કરવાનું વિચારી એક થાળમાં સુવર્ણ મુદ્રાઓ ભરી ઘતક્રિડામાં નિપુણ એવા એક પુરૂષને પાસા સાથે તે થાળ આપી નગરીમાં જુગાર રમવા મેકલ્ય. સોનામહેરથી ભરેલ થાળ તથા પાસા લઈ તે પુરૂષ નગરમાં ઘોષણા કરતે ફરવા લાગે. કે જે કઈ મને દાવમાં હરાવે તે સેનામહોરથી ભરેલ આ થાળ આપી દઉં અને સામો માણસ હારે તો તેણે મને ફક્ત એક જ સેનામહોર આપવી. એની આવી ઘેષણ સાંભળીને અનેક માણસો જુગાર રમવા આવવા લાગ્યા. જુગાર રમવાને પ્રારંભ થઈ ચુકયે. તેણે રમવા આવનાર દરેકને જીતી લીધા પણ તેને કઈ પરાજીત કરી શકયું નહીં. સારાંશ–દેવના આપેલા પ્રસાદરૂપ પાસાના પ્રભાવથી જેવી રીતે એ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૦૫ Page #220 -------------------------------------------------------------------------- ________________ પુરૂષને પરાજીત બનાવ મહાદુર્લભ હતું એવી જ રીતે આ સંસારમાં આ મનુષ્ય જન્મ મહાદુર્લભ છે. સંગ્રહ પ્લેક देवाराधनलब्धपाशकवरान्, स्थालं च रत्न तम्, चाणक्येन वितीर्य कोऽपि पुरुषः स्वीये पुरे प्रेषितः । सर्वेषां स च तत्पुराधिवसतां जातो यथा दुर्जयः, संसारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥२॥ આ બીજું પાશકદષ્ટાંત થયું છે ૨ ત્રીજું ધાન્યદષ્ટાંત આ પ્રકારનું છે. અનેક ગ્રામ, નગર, જંગલ વગેરે દરેક સ્થળે ૩૨ હજાર દેશવાળા આ ભરતક્ષેત્રમાં વરસાદ વરસતાં ખેતીના કામમાં રચ્યા પચ્યા રહેનાર ખેડૂતે ચેખા, ઘઉં, ચણા, મગ, અડદ, તલ, ચેળા, મઠ, કળથી, બાજરી, જુવાર વગેરે સમસ્ત ધાન્યનાં વાવેતર કરવાના કામમાં લાગી જાય છે. વવાયેલ તે સમગ્ર ધાન્ય તેના એગ્ય સમયે ઉપદ્રવરહીત પાકીને તૈયાર થઈ જાય ત્યારે કેઈ દેવ એ સમસ્ત ધાન્યરાશીની ઉડાવાણી અર્થાત તુલ સાફ કરીને એક ખૂબ અધિક ઉંચે માને કે આકાશને પણ સ્પર્શ કરી જાય એવડે માટે એક ઢગલે કરી દે, પછી તેમાં એક પ્રસ્થપ્રમાણ સરસવ મેળવીને કઈ વૃદ્ધા કે જેને ઓછું દેખાતું હોય, તથા શરીર પણ જેનું કંપતું હોય તેને કહે કે, તું આ ઢગલા માંથી એ પ્રમાણપ્રસ્થ સરસવને ખોળી ખોળીને અલગ પાડી આપતે જેમ એ ઢગલામાંથી એ પ્રસ્થપ્રમાણ સરસવને એકેક કશું કરીને જુદા પાડવા ઘણું મુશ્કેલ છે છતાં પણ તે શક્ય બને તે પણ મનુષ્યભવ પુરે થતાં ફરીથી મનુષ્ય ભવ પામ આત્માને ઘણે જ દુર્લભ છે. સંગ્રહ શ્લેક–દેવડ વોર પુરા સમસ્ત મરતત્રસ્ય ધાન્યાર્દિ, पिण्डीकृत्य च तत्र सर्षपकणान् प्रस्थोन्मितान् मीलयेत्। प्रस्थं पूरयितुं पुनर्विभजनं तेषां यथा दुर्लभं, संसारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥३॥ આ ત્રીજું ધાન્યદષ્ટાંત છે. છે છે ચેથું ધૃતનું દષ્ટાંત આ પ્રકારનું છે. અંગ દેશમાં રત્નપુર નામનું એક નગર હતું. તેમાં રિપુમર્દન નામે રાજા રાજ્ય કરતા હતે. તે નગરને વિશે જે સભા મંડપ હતું તે એક હજાર આઠ ૧૦૦૮ થાંભલાથી સુશોભિત હતે. એક એક સ્તંભને એક હજાર ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ 2: ૧ ૨૦૬ Page #221 -------------------------------------------------------------------------- ________________ આઠ ૧૦૦૮ ખૂણા હતા. રાજાને એક પુત્ર હતા અને તેનું નામ વસુમિત્ર હતું. એક વખત વસુમિત્રે વિચર કર્યું કે, રાજા વૃદ્ધ થઈ ગયા છે. તેનાથી યથાવત્ રાજ્યનું કામકાજ થતું નથી. એમ છતાં પણ તેએ મને રાજ્યાધિકાર સાંપતા નથી. આથી રાજાને મારી, રાજ્યના ઉત્તરાધિકાર પ્રાપ્ત કરી લઉં, વસુમિત્રનું આ રહસ્ય મંત્રીના જાણવામાં આવ્યું, અને એ વાત રાજાને કહી દીધી. રાજાએ આથી પાતાના પુત્રને મેલાવીને કહ્યું કે, બેટા ! આપણા કુળની એ રીત ચાલી આવે છે કે, જ્યાં સુધી માપ જીવતા હેાય ત્યાં સુધી પુત્રને રાજ્યના અધિકાર પ્રાપ્ત થતા નથી. આપના મરવા પછી જ પુત્ર રાજ્યના અધિકારી અને છે. આ પ્રકારે કુળક્રમથી ચાલ્યા આવતા એ રીવાજને જે સહન કરી શકતા નથી તે જુગાર રમી આ ક્રમની સામે વિજય મેળવી શકે છે. અર્થાત્ જે જુગારમાં જીતે છે તેને રાજ્યના અધિકારી બનાવી દેવામાં આવે છે. જુગાર રમવાની વિધી આ પ્રકારની છે. પુત્રના દાવ એક વખત ાય છે, અને રાજાને તેની ઈચ્છા અનુસાર, ખીજી વાત એ છે કે, જે સભાભવનના એકહજારમાઠી૦૦૮ થાંભલા છે અને એ પ્રત્યેકને એકહજારઆઠ૧૦૦૮ ખુણા છે એ ખુણામાંથી એક એક ખુણાને એકહજારઆઠ ૧૦૦૮વાર જીતવામાં આવે છે. આ ક્રમથી તે સઘળા થાંભલા જ્યારે જીતવામાં આવે ત્યારે તે વિજયી કહેવાય છે. કદાચ બધા ખુણા જીતી લેવામાં આવે અને એકાદ ખૂણ્ણા જીતવામાં ખાકી રહે તે બધા ખુણા ન જીતાયેલા જ મનાય છે. અને એ બધાને જીતવા માટે ક્રીથી જુગાર રમવા પડે છે. જેમ એકવાર પણ ગ્રહણ કરેલ બ્રહ્મચય ખંડિત થઇ જાય તા સમસ્ત મહાવ્રત ખત માનવામાં આવે છે. આ પ્રકારનાં પિતાનાં વચન સાંભળીને વસુમિત્રે વિચાર કર્યાં કે, જ્યારે જીગાર રમવામાં જીત થવાથીજ જો રાજ મળતું હોય તા પિતાને મારવાથી લાભ શુ થવાના ? આ પ્રકારના વિચાર કરી વસુમિત્ર પિતાની સાથેજુગાર ખેલવામાં પ્રવૃત્ત અન્યા. પરંતુ તેને ઉપરોક્ત પ્રકારથી વિજય મેળવવા દુષ્કર આન્યા તેવીજ રીતે આ મનુષ્યભવ પુનઃ પ્રાપ્ત થવા પ્રાણી માટે દુ ભ જાણવા જોઇએ. ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૦૦ Page #222 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ કર્તમાનાં હિ સમષ્ટસહિતં પ્રત્યેકમટોત્તરું, कोणानां च सहस्रमेषु जयति द्यूते पितु यः सुतः ॥ साम्राज्यं लभते स तस्य विजयो ते यथा दुर्लभः संसारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥४॥ આ ચોથું ધૃતદષ્ટાંત છે. જે ૪ છે પાંચમું રત્નદષ્ટાંત આ પ્રકારનું છેધનસમૃદ્ધ નામનું એક નગર હતું, તેમાં એક કરોડ રત્નને માલિક એ ધનદ નામને વણિક રહેતું હતું. તે જમીનમાં દાટી રાખેલા રત્ન ઉપર પલંગ પાથરીને સુઈ રહેતું હતું. જેને પિતાના પુત્રને પણ વિશ્વાસ ન હતું, તેથી રને તેણે કયાં કયાં રાખ્યાં છે તે પોતાના પુત્રને પણ બતાવતે ન હતો. જે તે ધનપતી હતે તેને અનુરૂપ તેને રહેવાનું મકાન ન હતું તેમ તેની રહેણી કરણ પણ તેને અનુરૂપ ન હતી. તે વેપાર પણ કરતે નહીં કારણ કે તેની માન્યતા એવી હતી કે, વેપારમાં જે ધન રોકવામાં આવે તે હાથથી ચાલ્યું જાય છે. અને ગયેલું ધન ફરીથી મળવાનું નિશ્ચિત હોતું નથી. એક સમયની વાત છે કે, જ્યારે તેને બોલાવવા માટે તેના કેઈ સંબંધીનું આમંત્રણ આવ્યું. જ્યારે તે ત્યાં જવા માટે તૈયાર થયો ત્યારે તેણે રત્નોની રક્ષા માટે પિતાને સૌથી નાના પુત્ર કે જેનું નામ વસુપ્રિય હતું તેને નિયુક્ત કર્યો. અને કઈ કઈ જગ્યાએ કેટલાં રને રાખ્યાં છે, એ વાત પણ તેને બતાવી દીધી. તે ધનદ જ્યારે બહારગામ ગયે ત્યારે વસુપ્રિય રત્નાદિકની રક્ષા કરવા લાગ્યો. બધા ભાઈઓ એકઠા મળીને વસુપ્રિયની પાસે આવ્યા અને વાત વાતમાં વસુપ્રિયે પોતાના ભાઈઓને રત્નનાં બધાં ઠેકાણાં બતાવી દીધાં. તેમણે જમીન ખોદી ને કાઢી લીધાં. દરેકને રત્નની પ્રાપ્તિ થવાથી અપાર હર્ષ થશે. બીજા દેશના વણિકજને વેપાર માટે નગરમાં આવ્યા હતા તેમને આ લોકેએ બધાં રત્ન વેચી દીધા અને પોતપોતાની પુંજી બનાવી લઈને દરેક જણ વેપાર કરવા લાગ્યા. તેમને વેપાર ખૂબ ચાલ્યો. બધા કરોડપતી બની ગયા કાળાન્તરે ધનદ પાછા ઘેર આવ્યા, ત્યારે તેણે પિતે રાખેલાં રત્નની જે તે સ્થળે તપાસ કરી તે તે તેને મળ્યાં નહીં. ત્યારે તેણે વસુપ્રિયને પૂછ્યું, જેણે મારાં રત્નને લીધાં છે? વસુપ્રિયે કહ્યું, બધા ભાઈઓએ રને વહેંચી લીધાં છે. વસુપ્રિયની વાત સાંભળીને ધનદને એકદમ ક્રોધ ચડ અને ગુસ્સામાં આવીને તેણે કહ્યું, તમે બધા લહમીરૂપી કંદને ઉખાડનારા કેદાળી જેવા છે. આથી તમે બધા મારા ઘરમાંથી ચાલ્યા જાવ એમાંજ તમે સઘળાની ભલાઈ છે, નહિતર વેચેલાં રત્નને પાછાં લાવે. જ્યાં સુધી રત્નો પાછાં નહીં આવે ત્યાં ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૦૮ Page #223 -------------------------------------------------------------------------- ________________ સુધી યાદ રાખો કે, તમારા માટે ઘરમાં કેઈ સ્થાન નથી. એટલા માટે આ દષ્ટાંતથી એમ સમજવું જોઈએ કે, વેચેલા રત્નોની પ્રાપ્તિ તે પુત્રોને માટે જેમ દુષ્કર થઈ તેમ હાથમાંથી નિકળી ગયેલ મનુષ્યજન્મ પણ ફરી પ્રાપ્ત થ મહાદુર્લભ છે. સંગ્રહ ક–તારેડચત્રકાતે ધરાન્તર તાન્યારા રત્નાનિ ચત્, विक्रीतानि सुतै विदेशिवणीजां हस्तेषु पश्चात्ततः । रत्नान्यानयतेति तातकथने तत्प्रापणं दुष्करम् , संसारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥ આ પાંચમું રત્નદષ્ટાંત છે. જે ૫ છે છઠું સ્વપ્નદૃષ્ટાંત આ પ્રકારથી છે પાટલીપુત્ર નગરમાં મૂલદેવ નામને એક ક્ષત્રિય રહેતો હતો. તે એક સમય પોતાના ભાગ્યની વૃદ્ધિ માટે ઘેરથી બીજા દેશમાં જવા નીકળે. માગમાં ચાલતાં ચાલતાં તેને એક ભુવાને સાથ થઈ ગયે. મૂળદેવ જન વચનમાં ખૂબ શ્રદ્ધાળુ હતે ચાલતાં ચાલતાં અને કાંચનપુર નગરની બહારના એક તળાવના કાંઠા ઉપર રાતના રોકાઈ ગયા. મૂળદેવને રાત્રીના પાછલા ભાગમાં એક સ્વપ્ન દેખાયું. જેમાં તેણે જોયું કે, જાણે તેના મોઢામાં ચંદ્રમાએ આવીને પ્રવેશ કર્યો છે. આજ સમયે તેની બાજુમાં સુતેલા ભુવાએ પણ તેવું જ સ્વપ્ન જોયું. સ્વપ્ન જોયા પછી બને જાગી ગયા. આપસમાં વાતચીત કરવા લાગ્યા ભુવાએ કહ્યું, આજે મેં સ્વપ્નમાં ચંદ્રમાને મારા મોઢામાં પ્રવેશ કરતાં જે મૂલદેવે તેના સ્વપ્નાનું કથન સાંભળીને કહ્યું કે, આ સ્વપ્ન ખાનગી રાખવા જેવું છે. દરેક આદમીની સામે આને પ્રકાશિત ન કરવું જોઈએ. જ્યારે સવાર થયું ત્યારે બન્ને ઉડ્યા તે સમયે તેઓ ઘણા પ્રસન્ન માલુમ પડતા હતા. કેમકે, તેમનાં મન ઘણું પ્રસન્ન હતાં. સૂર્યોદય પછી બને જણાએ કાંચનપુર નગરમાં પ્રવેશ કર્યો. મૂલદેવે ત્યાં સ્વપ્ન ફળના કહેવાવાળા વિદ્વાનના ઘરની તપાસ કરી, તેને પત્તો મેળવી સ્વપ્ન પાઠકને ઘેર ગયો અને ત્યાં વિનીત ભાવથી તેણે સ્વપ્ન પાઠકને પૂછ્યું, મહાનુભાવ! આજ મેં રાત્રિના પાછલા પહેરમાં ચંદ્રમાને મુખમાં પ્રવેશ કરતે જે છે. તેનું ફળ શું હશે ? તે કૃપાકરીને કહો. મૂળદેવની વાત સાંભળીને સ્વપ્ન પાઠકે કહ્યું કે, જો તમે પહેલાં મારી કન્યાની સાથે તમારા વિવાહ કરવાનું મંજુર કરે તે જ હું તમને તેનું ફળ બતાવું. મૂળદેવે સ્વપ્ન પાઠકની વાત સ્વીકારી લીધી. સ્વપ્ન પાઠકે પિતાની પુત્રીને વિવાહ તેની સાથે કરી દીધે. મૂળદેવ હવે સ્વપ્ન પાઠકને જમાઈ બની ગયો. સ્વપ્ન પાઠકે જમાઈને આદરસત્કાર કર્યો અને ભેજન જમાડીને કહ્યું કે આજથી સાતમે દિવસે તમે આ નગરના રાજા થશે. બીજી બાજુ ભુવાએ પિતાનું સ્વપ્ન નગરના સાધારણથી સાધારણ માણસને પણ સંભળાવવું શરૂ કરી દીધું. લોકોએ તેને એમ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૦૯ Page #224 -------------------------------------------------------------------------- ________________ કહ્યું કે, શુક્રની રાત્રીમાં આ સ્વપ્ન દેખાયું છે આજે શનીવાર છે. એ કારણે તમને ઘી ગેાળ સાથે રાટલા અને તેલ મળશે. હવે જ્યાં જ્યાં એ શિક્ષા માટે ગયે ત્યાં ત્યાં તેને એ ચીજો ખૂબ પ્રમાણમાં મળી. જ્યારે છ દિવસ પુરા થયે એક રાત્રિએ તે નગરના રાજા મરી ગયા. રાજાને કાઈ પુત્ર ન હતા. મંત્રીઓએ રાજ્યની વ્યવસ્થા માટે એવી મસલત કરી કે રાજાની હાથણી જેના ગળામાં પુષ્પમાળા પહેરાવે તેને રાજગાદી સુપ્રશ્ન કરવી. આ પ્રકારના જ્યારે પૂર્ણ રૂપથી નિણૅય લેવાયા ત્યારે હાથણીની સુઢમાં પુષ્પમાળા આપીને તેને છુટી મુકી. નગરના દરેક માગ ઉપર તે કરતી હતી, તેની પાછળ માણુસાના સમૂહ પણ ચાલ્યા આવતા હતા. ઘૂમતાં ઘૂમતાં તે જંગલ તરફ્ વળી. મૂળદેવ આ વખતે ત્યાં એક વૃક્ષની છાયામાં બેઠા હતા. હાથણીએ ત્યાં પહોંચીને મૂળદેવના ગળામાં પુષ્પમાળા પહેરાવી દીધી. હાથણીએ મૂળદેવને પુષ્પમાળા પહેરાવેલી જોઈ ને મત્રીઓએ મૂળદેવને તે સમયે તે હાથણી ઉપર બેસાડીને ઘણા આદરસત્કારની સાથે તેના નગરપ્રવેશ કરાગ્યે. ભુવાએ મનુષ્યના ટાળાની વચ્ચે મૂલદેવને હાથણીપર બેઠેલા તેમજ ત્યાંના રાજા ખનેલા જોઈને તેને લાગ્યુ કે સ્વપ્નના આરાધનના પ્રભાવથી મૂલદેવને રાજ્યના લાભ થયા છે. આ વિચારથી તેને ઘણેા જ પશ્ચાત્તાપ થયા અને મનમાંને મનમાં ખડખડચેા કે, મને અભાગીને ધીક્કાર છે કે, મે સઘળા લેાકેાની સામે મારા સ્વપ્નને પ્રકાશીત કરી નિષ્ફળ બનાવ્યું. આ પછી જ્યાં તેને સ્વપ્ન આવ્યુ હતુ ત્યાં રાજલક્ષ્મીની આશાથી રાજ રાત્રીના સુઈ જવા લાગ્યું, કારે સ્વપ્નમાં મને ચંદ્ર દેખાય અને કચારે મને રાજ્યની પ્રાપ્તી થાય. આ દૃષ્ટાંતથી એ સમજવુ' જોઈ એ કે, જે પ્રકારે ભુવાને તે સ્વપ્નની પ્રાપ્તિ દુર્લભ ખની તે રીતે આ મનુષ્યજન્મથી પ્રદ્યુત પ્રમાદીજીવને ક્રી મનુષ્યભવની પ્રાપ્તિ દુલભ છે. આ કથાના ભાવદ શ્લાક આ પ્રકારના છે. स्वप्ने कार्पटिकेन रात्रिविगमे चन्द्रं मुखान्तर्गत, दृष्ट्वा सर्व जनामतो निगदितं लब्धं न राज्यं फलम् । स्वप्नस्तस्य पुनः स तत्र शयितस्यासीद्यथा दुर्लभः, संसारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥ १॥ છઠ્ઠું સ્વપ્નદૃષ્ટાંત છે. સાતમું ચક્રદ્રષ્ટાંત આ પ્રકારનું છે. આનું બીજુ નામ રાધાવેધ દૃષ્ટાંત પણ છે. મથુરા નગરીમાં જીતશત્રુ નામના એક રાજા રાજ્ય કરતા હતા. તેને એક કન્યા હતી જેનુ' નામ ઈન્દિરા હતું. તે ચેાસઠ કળાઓમાં કુશળ હતી એક ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૧૦ Page #225 -------------------------------------------------------------------------- ________________ સમયે જીતશત્રુએ તેની વિવાહયેાગ્ય વય જોઈને વિચાર કર્યો કે, જે રાજકુમાર ધાર્મિક, કળાકુશળ, સકળ નીતિશાસ્ત્રમાં નિષ્ણાત અને સાથેા સાથ રાધાવેધ સાધવામાં પણ સમર્થ હોય તેજ આ કન્યાના પતિ થવા ચાગ્ય છે. આ પ્રકારના વિચાર કરી રાજાએ સ્વયંવરમડપ રચ્ચે અને તેની પાસે જ એક ખૂબ જાડા ઉંચા સ્તંભ પણ ઉલ્લેા કરાવ્યા. એ પછી તેણે તે સ્તંભના ઉદૈવ ભાગમાં લેઢાના ચાર ચક્ર સીધાં ફરવાવાળાં અને ચાર ચક્ર અવળાં ફરવા વાળાં ગાઢવાવ્યાં પછી તે ચક્રોની ઉપર પણ રાધા નામની કૃતી લાકડાની પુતળી ગેાઢવાવી સ્તંભના છેક નીચા ભાગમાં તેલથી ભરેલી એક કડાઇ રખાવી. જ્યારે આ પ્રકારે સ્વયંવરની સપૂર્ણ તૈયારી થઈ ચુકી ત્યારે તેણે એક ઢંઢેશ અહાર પાડી પેાતાની મહેચ્છા પ્રગટ કરી કે, જે વ્યક્તિ રાધાના ડાબા નેત્રને ખાણથી વીંધશે તે મારી રાજકન્યા ઇન્દિરાના પતિ બનશે. રાજાએ આ પ્રકારે ઢંઢેરા પીટાવીને સઘળા રાજા અને રાજપુત્રાને સ્વયંવર મંડપમાં આવવાનુ આમંત્રણ મેાકલાવ્યું. રાજાનું આમંત્રણ મળતાં ઘણા ઉત્સાહથી અનેક રાજા અને રાજકુમારો દેશ દેશાંતરથી ઉત્સાહપૂર્વક આવ્યા અને સ્વયંવર મંડપમાં બિરાજ્યા. જ્યારે સર્વ રાજા અને રાજપુત્રો સારી રીતે પોતે પેાતાના સ્થાન ઉપર બેસી ગયા ત્યારે રાજા જીતશત્રુ ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા કે, જે કાઇ વ્યક્તિ આ કુરતી રાધા પુતળીના ડાબા નેત્રને ખાણુથી વધશે તેને મારી પુત્રી વરમાળા પહેરાવશે અને તેનેજ હું મારી પુત્રી પરણાવીશ. રાજાનું આ પ્રકારનું વચન સાંભળીને મંડપમાં બિરાજીત થએલા રાજા તથા રાજકુમાર વગેરે રાધાવેધ સાધવા માટે ઉચા અને પાતપાતાના ધનુષ્ય ઉપર ખાણુ ચઢાવીને રાધાવેધ સાધવાના લક્ષ્યથી માણુને છેડવા લાગ્યા. તેમાંથી કાઈનું ખાણ પહેલા ચક્ર સાથે અથડાઈ ને તેા કોઈનું ખીજા ચક્ર સાથે અથડાઈ ને કાઇનું ત્રીજા ચક્ર સાથે અથડાઈ ને તુટીને નીચે પડી જતાં પણ લક્ષ્ય સ્થાન સુધી કાઈનું પણ માણુ જઈ શકયું નહીં. કોઈ કોઈનાં બાણુ તા લક્ષ્યથી પણ ઉપર થઈ ને આગળ નિકળી ગયાં. આ પ્રકારે રાધાવેધ કાઇનાથી પણ સાધ્ય ન થઇ શમ્યા. એટલામાં ઇંદ્રપુર નગરના રાજા ઈન્દ્રદત્તના પુત્ર જયંતકુમાર ઘણા ઉત્સાહથી પેાતાના સ્થાનેથી ઉઠયા તેના ઉઠતાંજ લેાકેાએ તેની હાંસી ઉડાવવા માંડીઅને પછી કહેવા લાગ્યાજીએ આ એક નવીન વીરપુરુષ આવેલ છે, જ્યાં મેટા માટા વીર ધનુર્ધોરીએતું પણ ન ચાલ્યુ' ત્યાં આ બિચારા કુમારનું શું ચાલવાનુ છે. જે આ સાહસ બતાવવા ઉચો છે. લેકે જ્યારે આવી રીતે જ્યંત કુમારની હાંસી ઉડાવવામાં તત્પર બની રહ્યા હતા ત્યારે કુમાર બધાના જોતજોતામાં તે સ્ત ંભની પાસે પહોંચી ગયા અને પહેાંચતાં જ તેણે પહેલાં પેાતાના ધનુષ્ય ઉપર ખાણુ ચડાવ્યું અને પછી તેલથી ભરેલ કડાઈમાં પડતા ચક્રના પ્રતિબિંબને જોવા લાગ્યા. જોતાં જોતાં ચર્ચોના અંતરાલમા`થી પછી તેણે રાધા પુતળીની ડાખી ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૧૧ Page #226 -------------------------------------------------------------------------- ________________ આંખનું પ્રતિબિંબ જોયું. જેઈને તેણે ધનુષ્યને ચડાવવા માટે હાથની મુઠી ઉંચી કરી. એ વખતે તેના કળાચાચે વચમાં જ તેને પૂછયું ત્યંત તમને આ સમયે શું દેખાય છે? જયંતે કહ્યું. ગુરુમહારાજ મને આ સમયે પુતળીની ડાબી આંખ સિવાય બીજું કંઈ દેખાતું નથી. ત્યંતકુમારનાં વચન સાંભળીને કલાચાર્ય હર્ષિત બન્યા. યંતે તેલ ભરેલ કડાઈમાં પડતા પુતળીના ડાબા નેત્રના પ્રતિબિંબને લક્ષ્ય કરી તરત જ નિશ્ચલ મનથી હાથને સંભાળીને તે તરફ બાણ છોડયું બાણ છુટતાં જ ચકના અંતરાલથી નીકળીને પુતળીની ડાબી આંખની કીકીનું વેધન કર્યું. ભેળી થયેલી જનતાએ યંતકુમારના લક્ષ્યવેધની પ્રશંસા કરી અને હાથકુશળતાની ઘણીજ પ્રશંસા કરી. સઘળા ખૂબજ પ્રસન્ન થયા. યંતની ચારે બાજુથી જયધ્વની પૂર્વક વધાઈ થવા લાગી. ઈન્દિરા પણ પિતાના ભાગ્યને વખાણતી જયંતના ગળામાં વરમાળા આંખનું પ્રતિબિંબ જોયું. જેઈને તેણે ધનુષ્યને ચડાવવા માટે હાથની મુઠી ઉંચી કરી. એ વખતે તેના કળાચાચે વચમાં જ તેને પૂછયું ત્યંત તમને આ સમયે શું દેખાય છે? જયંતે કહ્યું. ગુરુમહારાજ મને આ સમયે પુતળીની ડાબી આંખ સિવાય બીજું કંઈ દેખાતું નથી. યંતકુમારનાં વચન સાંભળીને કલાચાર્ય હર્ષિત બન્યા. યંતે તેલ ભરેલ કડાઈમાં પડતા પુતળીના ડાબા નેત્રના પ્રતિબિંબને લક્ષ્ય કરી તરત જ નિશ્ચલ મનથી હાથને સંભાળીને તે તરફ બાણ છેડયું બાણ છુટતાં જ ચકના અંતરાલથી નીકળીને પુતળીની ડાબી આંખની કીકીનું વેધન કર્યું. ભેળી થયેલી જનતાએ યંત. કુમારના લક્ષ્યવેધની પ્રશંસા કરી અને હાથકુશળતાની ઘણીજ પ્રશંસા કરી. સઘળા ખૂબજ પ્રસન્ન થયા. યંતની ચારે બાજુથી જયધ્વની પૂર્વક વધાઈ થવા લાગી. ઈન્દિરા પણ પોતાના ભાગ્યને વખાણતી જયંતના ગળામાં વરમાળા પહેરાવીને પિતે પિતાને ધન્ય માનવા લાગી. આ દષ્ટાંતનો ભાવ એટલો છે કે, જે રીતે રાધાવેધ સાધના અત્યંત કઠીન અને દુષ્કર છે એજ રીતે મનુષ્ય જન્મને હારી ગયેલ પ્રમાદી પ્રાણીને પુનઃ મનુષ્યજન્મની પ્રાપ્તિ દુર્લભ છે. આ દૃષ્ટાંતને ભાવપ્રદર્શક શ્લોક આ પ્રકારનો છે. राधाया बदनादधः क्रमवशात् चकाणि चत्वार्यपि, भ्राम्यन्तीह विपर्ययेण खलु तद् वामाक्षि भेदो यथा। जातो दुष्करतां नरेन्द्रतनयापाणिग्रहाकाक्षिणाम, संसारे भ्रमतः पुनर्नरभवो जन्वोस्तथा दुर्लभः ॥१॥ આ સાતમું ચક્રદષ્ટાંત છે. જે ૭ આઠમું કુમ કાચબા (કચ્છ૫) નું દૃષ્ટાંત આ પ્રકારનું છેઅગાધ જળથી પરિપૂર્ણ એવો એક (ધર) હેજ હતું, જેને વિસ્તાર એક ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૧૨ Page #227 -------------------------------------------------------------------------- ________________ હજાર યોજન જેટલો હતો. તેમાં અનેક પ્રકારના જળચર જીવ રહેતા હતા. તે ધરો પૂબજ સુંદર હતો. તેનું જળ શેવાળ સમૂહથી આચ્છાદિત હતું એમાં એક કાચ પિતાનાં બચ્ચાંઓ સાથે રહેતો હતો. એક સમયની વાત છે કે, તે ધરાના કાંઠે જાંબુડાનાં વૃક્ષે હારબંધ ઉગ્યાં હતાં તે પૈકીના એક વૃક્ષ ઉપરથી થોડાં જામ્યુફળ શેવાળ ઉપર પડયાં. આ રીતે જાંબુડાના પડવાથી જળ ઉપર આચછાદિત થયેલી શેવાળમાં છિદ્ર પડી ગયાં. આ વખતે એ શેવાળની નીચે રહેતા કાચબાએ જાંબુને લઈને શેવાળમાં પડેલા છિદ્રમાંથી પિતાની ડેક બહાર કાઢી. પોતાની ડોકને શેવાળમાંથી બહાર કાઢતાં જ કાચબાએ સ્વચ્છ આકાશમાં તારાગણેથી સુશોભિત પરમ શોભાસંપન્ન એવા શરદકાળના પૂર્ણ ચંદ્રમાના પ્રકાશને જે. જોતાં જ તેને ઘણું જ આશ્ચર્ય થયું અને તે મને મન વિચારવા લાગ્યું કે, અહા! આ શું દેખાઈ રહ્યું છે? મેં આજ સુધી તેને આનંદ દેવાવાળ આવે અપૂર્વ પદાર્થ કદી પણ જોયો નથી. આ કે સુંદર છે? આ પ્રકારને વિચાર કરી, એ અપૂર્વ વસ્તુ પિતાના પરિવારને પણ બતાવવાને વિચાર કર્યો અને પાણીમાં ડુબકી મારી તે પિતાના પરિવારની પાસે પહોંચ્યું. અને તેને સાથે લઈ તે ઉપરોક્ત સ્થળે પહોંચે ત્યારે તે શેવાળ કે જેમાં જાબુને લઈ છિદ્ર પડ્યું હતું. તે પવનને કારણે પુરાઈ જતાં શેવાળની સપાટી ફરીથી સંધાઈ ગઈ તેથી કાચબા અને તેના પરિવારને ફરીથી ચંદ્રનાં દર્શન ન થયાં. એ પ્રકારે મનુષ્ય જન્મને હારી ગયેલ પ્રમાદી પ્રાણુને મનુષ્ય જન્મ મળ મહા દુર્લભ છે. આ દૃષ્ટાંત ભાવસંગ્રાહક શ્લેક આ પ્રમાણે છે – दृष्ट्वा कोऽपि हि कच्छपो इदमुखे शैवालबन्धच्युते, पूर्णेन्दु मुदितः कुटुम्बमिह तं द्रष्टुं समानीतवान् । રૌવા મિત્તેિ ભંવ શશિનઃ સંતરીને દુમન, संसारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥१॥ આ આઠમું કૂર્મદષ્ટાંત છે. . ૮ નવમું યુગદ્રષ્ટાંત આ પ્રકારનું છે– આ દષ્ટાંત કલ્પનાથી સંબંધ રાખે છે. અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર પછી એક છેલ્લે દ્વીપ અને સમુદ્ર છે. એ છેલલા સમુદ્રને વિસ્તાર અસંખ્ય જનને છે. ઉંડાઈ પણ તેની એક હજાર એજનની છે. આમાં કલ્પના કરે કે, કેઈ એક દેવ પૂર્વ દિશા તરફ એક સરું કે જે ગાડીમાં બળદના કાંધ ઉપર રાખવામાં આવે છે તે નાખી દે અને પશ્ચિમ દિશા તરફથી એ સરાની લાકડીઓ નાખી દે. પશ્ચિમ દિશાએ નાખેલી ધોંસરાની એ સાંબેલ વહેતાં વહેતાં ચાલી આવે અને તે ધંસરી સાથે મળી જાય, જે રીતે આ વાત ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૧૩ Page #228 -------------------------------------------------------------------------- ________________ ઘણી જ દુર્લભ છે અને તેનાથી પણ અધિક દુર્લભ તે એ છે કે, ધસરાની તે સાંબેલો વહેતાં વહેતાં તે ધંસરાના વીંધમાં જોડાઈ જાય એ વાત દુર્લભ છે. આ રીતે મનુષ્યભવથી પ્રચુત પ્રમાદી જીવને ફરીથી મનુષ્યભવની પ્રાપ્તિ થવી દુર્લભ છે. તેના ભાવને દર્શાવતે ક આ પ્રકાર છે पाच्यब्धौ युगकीलिका विनिहिता क्षिप्तं युगं पश्चिमे, यद्वहुर्लभमेव तत्र वहतोः संमीलनं तद्वयोः। सम्यायास्तु पुनर्युगस्य विवरे तस्याः प्रवेशो यथा, संसारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥१॥ આ નવમું યુગદષ્ટાંત છે. તે છે દસમું પરમાણુ દષ્ટાંત આ પ્રકારનું છે. આ દૃષ્ટાંત પણ કલ્પનાથી સંબંધ રાખવાવાળું છે. જેમ રમતના તેરથી કાઈદેવે માણિયથી ભરેલા એવા એક સ્તંભને વજના પ્રહારથી તેડી નાખ્યો. પછી તેને એટલે પિસ્યો કે, તેના ચૂરેચૂરા થઈ ગયા. ચૂર્ણ જે જ્યારે તે થઈ ગયા ત્યારે તે ભુકાને તેણે એક નળીમાં ભર્યો અને સુમેરૂ પર્વતના શિખર ઉપર ઉભા રહીને ચારે બાજુ તે ભુકાને કુંકથી ઉડાડી દીધું. એ સ્તંભના ભુકા રૂપે બનેલા સઘળા પરમાણુઓને તે દેવે પિતાની કુંકથી ચારે કેર ઉડાવી દીધા અને વાયુએ પ્રબળ વેગથી દરેક દિશામાં લઈ જઈને દુર ફેંકી દીધા. દૂર દૂર જ્યાં ત્યાં ફેંકાઈ ગયેલા એ સઘળા પરમાણુઓને એકત્રિત કરી ફરીથી સ્તંભનું નિર્માણ કરવું દુષ્કર છે તેવી જ રીતે આ મનુષ્યભવને હારી બેઠેલ જીવ ફરી મનુષ્ય જન્મની પ્રાપ્તિ કરી શકતો નથી. તેને ભાવ દર્શાવાતે લેક આ પ્રકારને છે. चूर्णीकृत्य पराक्रमान्मणिमयं स्तंभ सुरः क्रीडया, मेरौ सनलिका समीरवशतः क्षिप्त्वा रजो दिक्षुतत् । स्तम्भस्तैः परमाणुमिः सुमिलितै लाँके यथा दुष्करः, संसारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः॥१॥ આ દસમું પરમાણું દષ્ટાંત છે. ૧૦ મનુષ્યભવ દુર્લભ કેમ છે, આ વાતને સૂત્રકાર પ્રગટ કરે છે– “સમાવના ? ઈત્યાદિઅન્વયાર્થ-ગાથામાં “” આ શબ્દ વાયાલંકારમાં પ્રયુક્ત થયે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૧૪ Page #229 -------------------------------------------------------------------------- ________________ છે. ત્યારે સંસારમાં નાળાનોત્તાયુ-નાનાપોત્રાસુ અનેક પ્રકારના કુળાથી સૌંપન્ન જ્ઞાğ-જ્ઞાતિવુ એકેન્દ્રિયાદિક ચાનિઓમાં સમાવન્ના સમાપન્ના ઉત્પન્ન થયેલ ચા–પ્રજ્ઞા: એ જીવ નાળાવિજ્ઞા-નાનાવિધાનિ અનેક પ્રકારના માટ્ટુ –ોળિ-ધ્રુવા જ્ઞાનાવરણીયાદિક કર્મોના બંધ કરી જો–પૃથ લેાકાકાશના પ્રત્યેક પ્રદેશમાં એકેક ચાનીમાં ઉત્પન્ન થઈ વિશ્ત મળ્યા વિશ્વમ્રુતઃ એના સમસ્ત સ્થાનાને ભરી દીધેલ છે. કહ્યું પણ છે— नत्थ किर सो परसो लोए वालग्गकोडिमेत्तो वि । जम्मणमरणाबाहा जत्थ जिएहिं न संपत्ता ॥ १॥ छाया - नास्ति किल स प्रदेशो, लोके बालाग्रकोटि मात्रोऽपि । जन्ममरणाबाधा, यत्र जीवैर्न सम्प्राप्ता ॥ o || લેાકાકાશમાં એવા કોઈ પણ પ્રદેશ નથી ખચ્યા કે, જે પ્રદેશ જીવે પેાતાના જન્મમરણથી ન ભરી દીધા હાય. જીવે સૂક્ષ્મ પૃથ્વી કાયાદિ સ્થાવર કાયમાં ઉત્પન્ન થઈ થઈને લેાકાકાશના પ્રત્યેક પ્રદેશને તલના તેલની માફ્ક ભરી દીધેલ છે. આ માટે મનુષ્યજન્મ મળવા છતાં પણુ જે પ્રમાદી અની દુષ્કર્મોનું ઉપાર્જન કરે છે, તે એના પ્રભાવથી એકેન્દ્રિયાક્રિક જાતીની પ્રાપ્તિથી ચક્રવર્તીના દુધપાક વગેરેની માફક ફ્રી મનુષ્યભવની પ્રાપ્તિને દુર્લભ મનાવે છે. ભાવા—મનુષ્યભવ મેળવીને પણ પ્રાણીનું કર્તવ્ય છે કે, તે પ્રમાદી ન અને. પ્રમાદના કારણે જ્ઞાનાવરણીયાદિક કર્મોના બંધ થવાથી આ જીવના એકેન્દ્રિયાક્રિક જેવી ચાનીમાં જન્મ થાય છે. તેમાં તેના અનંત કાળ નીકળી જાય છે. આથી મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ બની જાય છે. તાત્પર્યં કહેવાનું એ છે કે, મનુષ્યભવ સાથક કરવાના એક માત્ર ઉપાય એ છે કે, આપણે પ્રમાદી ન મની અને જ્યાં સુધી મુક્તિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મનુષ્યભવની જ કુરી ફ્રી પ્રાપ્તિ થતી રહે એવા પ્રયત્ન તા કરવા જોઈએ. ! ૨ ૫ જીવ કા અનેક જાતિયેં ભ્રમણ ઔર સંસાર સ્વરૂપ કા વર્ણન ઉપરોક્ત કથનને વધારે સ્પષ્ટ કરતાં કહે છે 66 एगया ’ ઇત્યાદિ, અન્વયા — —આ છત્ર હ્રયા–રા કચારેક તે શુભકમના અનુભવ કાળમાં રેવજોવુ-તેવોજી સૌધર્માં આદિ દેવલેાકમાં અાસ્મેન્દ્િ-ચયામમિઃ સરાગ સંયમ, દેશવિરતિ, અકામ નિર્જરા, અને ખાલતપ આદિરૂપ એ ગતીનાં કર્મોનાં કારણેાથી વાઇફ વચ્છતિ જન્મ લે છે. હાચા-વા કયારેક અશુભ કર્મના ઉદયમાં નરસુ-નવેષુ રત્નપ્રભા આદિક નોંમાં બાસ્મેન્દ્િયથામમિઃ આરબ, મહાઆરંભ, મહાપરિગ્રહ, પચેંદ્રિયવધ કુણપ (માંસ ) આહાર આદિ કરવાથી ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૧૫ Page #230 -------------------------------------------------------------------------- ________________ છ-છતિ જાય છે. પ્રથા-વાં ક્યારેક શાકુનું વાચં-બકુરે વાન્ અસુરકુમાર આદિ પર્યાયામાં સરાગ સંયમ આદિ કર્મોના કરવાથી જન્મ ધારણ કરે છે. ભાવાર્થ-આ જીવનું કોઈ ખાસ નીમાં સ્થિરરૂપથી રહેવું નિશ્ચિત નથી. પિતતાના કર્તવ્ય અનુસાર જુદી જુદી નીઓમાં જીવને જન્મ મરણ કરવું પડે છે. આ વાત સૂત્રકારે આ ગાથા દ્વારા પ્રદર્શિત કરેલ છે. સરાગ સંયમ આદિ જેવી શુભ ક્રિયાની આરાધના કરવાથી આ જીવ ક્યારેક તે સૌધર્મ આદિ દેવલોકમાં ઉત્પન્ન થાય છે, કયારેક ભવનવાસી વ્યન્તર દેવામાં જન્મ લે છે, ક્યારેક મહાઆરંભ, મહાપરિગ્રહ આદિકથી ઉત્પન્ન થયેલા અશુભ અધ્યવસાય દ્વારા નર્કોમાં જન્મ લે છે. થયા વત્તિનો-ઈત્યાદિ. અન્વયાર્થ–આ જીવ gયા-gશ કયારેક રિબો-ક્ષત્રિય રાજા હોમવતિ થાય છે, તો-તત કયારેક ઘંટવોશો–વંદ: વસઃ ચંડાલ થાય છે, કયારેક વર્ણસંકર રૂપથી ઉત્પન્ન થાય છે. બ્રાહ્મણના સમાગમથી શૂદ્ર સ્ત્રીને જે સંતાન થાય છે તેને નિષાદ કહેવામાં આવે છે. બ્રાહ્મણના સમાગમથી વૈશ્ય સ્ત્રીને જે સંતાન થાય તેને અંબણ કહે છે. નિષાદથી જે અમ્બકા સ્ત્રીને સંતાનપુત્ર થાય છે તેનું નામ બોક્કસ કહેવામાં આવે છે. ગાથામાં રહેલા ક્ષત્રિય ચંડાલ અને બોકકસ એ પદ ઉપલક્ષક છે. આથી આનાથી યથાક્રમ ઉચ્ચ નીચ સંકિણ જ્ઞાતિઓનું ગ્રહણ થઈ જાય છે. તો-તતા ક્યારેક આ જીવ થશીદપો –ી પતંગ કીટ દ્વિદ્રિયાદિક જન્તુ વિશેષ અને પંતગ-શલભ ચાર ઈન્દ્રિયવાળા જંતુ વિશેષ તરીકે જન્મ પામે છે. તો-તતઃ ક્યારેક વન્યુપિવીત્રી થઃ વિ૪િ કુન્થ-ત્રણ ઇન્દ્રિય જીવ જે ચાલવાથી જ દેખાય છે તે કન્યવા તરીકે કે કીડી તરીકે જન્મ પામે છે. અર્થાત્ આ જીવ કયારેક બેન્દ્રિયમાં, ત્રણ ઈન્દ્રિયમાં અને ક્યારેક ચાર ઈન્દ્રિયજીમાં જન્મ લે છે. એ પ્રકારે આ સંસારમાં પ્રમાદી જીવ ભ્રમણ કરતું જ રહે છે આ કીટાદિક શબ્દના ઉપલક્ષણથી સમસ્ત તિર્યંચ જાતીના ભેદપભેદનું ગ્રહણ જાણવું જોઈએ. ૪ “વિવ”—ઈત્યાદિ. અન્વયાર્થ–મવિત્રિા -જાવિષિા કર્મોથી મલીન પાળિો -ળના પ્રાણ સંદે-સંસારે સંસારમાં વ–ાવ ઉક્ત પ્રકારથી ભ્રમણ કરતાં કરતાં સાવદોળીન-ભાવર્તિયોનિપુ આ ચોરાસી લાખ નીઓમાં (પૃથ્વીકાયની સાત લાખ, અપકાયની સાત લાખ, તેજસ્કાયની સાત લાખ, વાયુકાયની સાત લાખ, પ્રત્યેક વનસ્પતિની દસ લાખ, નિગેદ જીવેની ચૌદ લાખ, બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઈન્દ્રિયની બે લાખ અને તિર્યંચ, દેવ અને નારકીની ચાર ચાર લાખ, ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૧૬ Page #231 -------------------------------------------------------------------------- ________________ તથા મનુષ્યેાની ચૌદ લાખ, આ પ્રકારે એ ચેારાસી લાખ ચેાનીએમાં ‘ન નિનિતિ -ન નિવિવન્તે આ સંસાર પરિભ્રમણથી મારા કયારે મેાક્ષ થશે?' એ પ્રકારે તેને કઈ જાતની ચિંતા થતી નથી. વ-વ જેમ સટ્રેપુ પત્તિયા-સર્વાથજી ક્ષત્રિયાઃ હીરા માણેક, સુવણ, મણી, મુક્તાફળ, વજ્રા, વૈડૂ, ગ્રામ, નગર, કૈાશ અને કુષ્ટાગાર, ભૂમિ, ગજ, અશ્વ, આદિ પ્રાપ્ત વૈભવામાં રચ્યાપચ્યા રહેતા ક્ષત્રિયાને કાઇ ઉદ્વેગ થતા નથી. તાત્પ એનું એ છે કે, જેમ યુદ્ધ કરી કરીને સમસ્ત દેશનું રાજ્ય પ્રાપ્ત થવા છતાં પણ ક્ષત્રિયોને કોઈ ઉદ્વેગ થતા નથી પરંતુ તેની પ્રાપ્તિને માટે જ એ વારંવાર પ્રયત્ન કરતા રહે છે. એવી રીતે ચાનીઓમાં વારંવાર જન્મ મરણના અનુભવ કરવા છતાં પણ એ જીવ ફરી ફરી જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના ક્રમોના અધ કરીને તે તે ચૈાનીઓની પ્રાપ્તિ કરવામાં જ ફ્રીયાશીલ રહે છે. આત્મહિત ભૂલી જાય છે અને પુદ્ગલેાના સુખમાં આસક્ત ખને છે. આટલા માટે મનુષ્યભવ તેમના માટે દુર્લભ ખની રહે છે. આ સંસાર સમસ્ત દુ:ખાના એક હેતુ છે. એ કાઈ વિવેકીના મનને આનંદ ઉત્પન્ન કરી શકે છે, પરંતુ કેાઈ ને કેળના સ્તંભની અને સ ંધ્યારાગની માક આ સંસાર અલ્પકાળ માટે મનેાહર જણાય છે. સ્વપ્ન રાજ્યની માફ્ક આ સંસાર ક્ષણુભ'ગુર છે. તેમાં આ કામભાગરૂપ વાડી છે, જેમાં મનેરથરૂપ વૃક્ષ ઉભાં છે, આશાતૃષ્ણારૂપ હજારા શાખાએ છે, એમાં વળી મનરૂપી વાંદરા સુખરૂપ ફળની તપાસમાં રાત અને દિવસ અહિંથી તહી' કૂદતા ફરે છે છતાં પણુ તેને સુખરૂપ ફળની પ્રાપ્તિ થતી નથી. કાળરૂપી દુષ્ટ જન તેને ( સમસ્ત પ્રાણીઆને) વિપત્તિરૂપ સાગરમાં ડુબાડતા રહે છે. જન્મરૂપી શત્રુ સદા આ જીવન કષ્ટ પહાંચાડતા રહે છે. જરા રૂપી રાક્ષસી પ્રાણીઓનુ મન કરે છે, અર્થાત્ પ્રાણીમાત્રને દુઃખી કરે છે. પ્રાણીઓનું એવું કાઈ વધુ આયુષ્ય પશુ નથી, જેટલું છે તેટલા સમય સુધી રહેવાના તેના કેાઈ નિશ્ચય પણ નથી. યોાવન પણ વિદ્યુતની માફક ચપળ છે, આ સંસારના જેટલા પણ માગ છે તે ખધા વિષય ચિંતાથી યુક્ત અનેલા છે. જેટલા સબ'ધીજન પણ છે તે બધા આ જીવ માટે બંધન સ્વરૂપ છે. ભાગ વિલાસ પણ સેવન કરતી વખતે મનેરમ્ય લાગે છે. પરિણામે એ કડવાફળની જેવા આત્માના શત્રુ ખની જાય છે. કષાયની સહાયતાથી એ લાલુપી ઈન્દ્રિયા જીવને નરક અને નિગેદ આદિના દારૂણ દુઃખાને ભાગવવા માટે વિવશ મનાવી દે છે. ચેારાસી લાખ યાનીએમાં રાગ, દ્વેષ, માહથી ઘેરાયેલેા એ આત્મા વિષય તૃષ્ણાના કારણથી, પારસ્પરિક લક્ષણથી, તાડનથી, મારણથી, બંધનથી, અભિયાગ અને આક્રોશથી તીવ્રથી તીવ્ર દુઃખાને લાખાવાર ભાગવતા રહે છે. જેમ વિષવલ્લી રક્ત પલ્લવાથી યુક્ત થઈ ચાંચલ ભ્રમરાની ગુજારવથી ગુંજીત થતા જોનાર મનુષ્યના મનને લેાભાવે છે. એજ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૧૭ Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રકારથી આ વિષયસુખ પણ અનુકૂળ હેતાં સઘળાને સુખરૂપ લાગે છે. બધાના ચિત્તને લોભાવે છે, વર્ષાકાળમાં પાણીના પરપોટાની જેમ જોત જોતામાં નાશ પામે છે અને હાથમાં લીધેલ પાણી જેમ ક્ષણભરમાં ચાલ્યું જાય છે. એજ પ્રકારથી આ વિભવ પણ ક્ષણભરમાં નાશ પામનાર સમજવું જોઈએ. જેમ સ્વચ્છ જળથી ભરેલા ઉંડા ખાડામાં પ્રતિબિંબ રૂપથી પતિત તેની પાસેના વૃક્ષની છાયા, લત્તા, પાંદડાં, પુષ્પ વગેરે, કાંઈ પણ કાર્ય સાધક થતાં નથી. એવી રીતે સંસારને અંતર્ગત વસ્તુઓને સમૂહ પણ આત્મકલ્યાણમાં કોઈપણ સાધક બનતું નથી. આ પ્રકારનાં અંનત દુખેથી ભરેલા આ સંસારમાં અનંત હને અનુભવ કરવા છતાં પણ સંસારી જીવ પ્રાપ્ત અર્થમાં અધિકાર ભાવના રાજાની માફક દરરોજ તેની સંસારવધક વિષયી સુખમાં લેભાતે રહે છે. આત્માનું કલ્યાણ કઈ રીતે થશે તેની ગેડી પણ ચિંતા કરતું નથી. આટલા માટેજ મનુષ્યજન્મ મળેલ છે તે તેનું કાંઈક સાર્થક કરી લેવું જોઈએ. નહીં તે આ મનુષ્યજન્મ પુરો થતાં તેની પ્રાપ્તિ ફરી થવી દુર્લભ છે. આથી મનુષ્યનું કર્તવ્ય છે કે, જ્યારે મહાદુર્લભ એ મનુષ્યજન્મ તેને પ્રાપ્ત થયો છે તે સંસારના સાચા સ્વરૂપને અવશ્ય અવશ્ય વિચાર કરતા રહે. તેણે વિચારવું જોઈએ કે, જે આ સંસાર છે તેના જેવું દુઃખનું સ્થાન બીજું કઈ નથી. જીવ કા એકેન્દ્રિ આદિમેં ભ્રમણ ભાવાર્થ –કર્મથી કદાચ સંસારી જીવ ચેરાસી લાખ નીઓમાં ભ્રમણ કરવા છતાં પણ ફરી એજ ચક્કરમાં ફસાય-ખૂંચી જાય તેવાં કાર્યોમાં તે રત રહે છે પણ એ ચક્કર કઈ રીતે બંધ થાય તેની ચિંતા કરતું નથી. જેમ કેઈ ક્ષત્રિય વારંવાર યુદ્ધ કરવા છતાં તેના દિલમાં યુદ્ધની અરૂચી જાગતી નથી. તેવી રીતે સંસારી જીવ પણ સંસારનાં અનંત દુઃખને જાણવા છતાં તેના પ્રત્યે અરૂચી ન લાવતાં જ્ઞાનાવરણીય કર્મોને ફરી ફરી વધારવાની તરફ જ તેની મુખ્ય પ્રવૃત્તિ બની રહે છે. તેને એ વાતને ખ્યાલ પણ નથી આવતું કે, આ મનુષ્યભવદ્વારા જ તે અનંત દુઃખાને અંત લાવી શકાય છે. એ કારણે આ ભવદ્વારા જ જે તે દુઃખ નષ્ટ કરવામાં નહીં આવે તે ફરી એ કયો ભવ છે કે, આ દુઃખને અંત લાવવામાં ઉપયોગી થાય? આથી મહાપૂણ્યના ઉદયથી અપ્રાપ્ય એવા મળેલા મનુષ્યભવને સફળ બનાવવા તરફ લક્ષ દેવું જોઈએ અને તે પ્રાણીમાત્રનું એક માત્ર સૌ પ્રથમ કર્તવ્ય છે. પછે જ ”-ઈત્યાદિ. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૧૮ Page #233 -------------------------------------------------------------------------- ________________ જીવ કા મનુષ્ય ભવ પ્રાપ્તિ કામ વર્ણન અન્વયાર્થ–સંહૂિંફ જ્ઞાનાવરણીય આદિ કર્મોના સંગથી સંતા-બૂઢા તત્વાતત્વના વિવેકથી, વિકળ બનેલા તેમજ ટુરિયા-વિરાટ વિવિધ દુઃખજનક એવા રોગ, શેક આદિથી સમાક્રાંત અને ઘg -વેના મંદ, તીવ્ર, તીવ્રતર, પીડાઓથી યુક્ત આ પાળિો-નાગિનઃ સંસારી પ્રાણી અમાનુસાસુ કોળીકુ-માનુષીપુ થોનિપુ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રીઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય, અને મનુષ્ય ભિન્ન પાંચ ઈન્દ્રિય આ પેનીઓમાં વિનિતિ-વિનિત્તે કરી ફરી જન્મ મરણ જનીત દુઃખ પામે છે. એટલા માટે મનુષ્યભવ દુર્લભ કહ્યો છે. ભાવાર્થ–પ્રાપ્ત મનુષ્યભવ જે પ્રમાદી બની એમને એમજ ગુમાવી દેવાય તે પછી આ જીવને કર્મોના પ્રભાવથી તત્વાતત્વવિવેકરહીત બની અનેક અમા નષિય યોનીઓમાં અનેક પ્રકારનાં કષ્ટોને સામને કરતાં કરતાં ઉત્પન્ન થતા રહે છે. પણ મનુષ્યભવ પામ દુર્લભ રહે છે. માટે મળેલા આ મનુષ્યભવને વ્યર્થ જવા ન દેવે જોઈએ. જીવને ફરી ફરી મનુષ્યભવ મળ દુર્લભ છે. દા મનુષ્યભવ કેવી રીતે પ્રાપ્ત થાય છે તે સૂત્રકાર બતાવે છે– “મા” ઈત્યાદિ. અન્વયાર્થ–ાજુપુરથી-આનુપૂર અનુકમથી મા-કર્મળા મનુષ્યગતી વિઘાતક અનંતાનુબંધો ક્રોધાદિ કર્મોના -કહાણાક્ષયથી જીવા-નવા જીવ બાજુપુરી–સાનુકૂદપૃથ્વીકાયાદિકના ક્રમથી નહિં રોધિ અશુભ કર્મોના અપગમરૂપ શુદ્ધિને પ્રાપ્ત કરીને જ્યારૂ – વિપિ કેઈ કઈ વખત મજુર્થ-મનુજરાત મનુષ્યભવને આચચંતિ-જાતિ પ્રાપ્ત કરે છે. પ્રાણી સ્વાભાવિક ભદ્ર પરિણામી હોય, સ્વાભાવિક વિનીત હોય, દયાળુ હોય, મત્સરભાવથી રહિત હોય તે તે મરીને મનુષ્યપર્યાયને પ્રાપ્ત કરે છે. વિશિષ્ટ શુદ્ધિનું કારણ જે કષાયની મંદતા છે તેનાથી પણ મનુષ્ય આયુને બંધ પ્રાણીને થાય છે. કહ્યું પણ છે – पयइए तणुकसाओ दाणरओ सीलसंजमविहणो। मज्झम गुणेहिं जुत्तो मणुयाउं बंधए जीवो ॥१॥ छाया-प्रकृत्या तनुकषायो दानरतः शीलसंयमविहीनः। मध्यमगुणैर्युक्तो मनुजायुर्बध्नाति जीवः ॥१॥७॥ વિશિષ્ટ કર્મના ઉદયથી કેઈ જીવને મનુષ્યભવની પ્રાપ્તિ થઈ પણ જાય તે પણ ધર્મને સાંભળવે દુર્લભ છે આ વાતને સૂત્રકાર બતાવે છે-- ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૧૯ Page #234 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ભવ કા લાભ હોને પરભી ધર્મ શ્રવણ કી દુર્લભતા “મારૂં” ઈત્યાદિ. અન્વયાર્થ–માપુરૂં વિજતં ઢઢું-માનુષ્ય શિકહું ઝરવા મનુષ્યભવ સંબંધી શરીરને મેળવીને પણ મત મુદ્દે સુસ્ર-ધર્મા પ્રુતિઃ સુદ્ધમાં શ્રુત ચારિત્રરૂપ ધમનું શ્રવણ દુર્લભ છે. # સોન્ચ કૃત્વા જે ધર્મને સાંભળીને પ્રાણી સર્વ વંતિહિંચ-ર: ક્ષાન્તિમ્ હિંન્નતમ્ અનશનાદિ બાર ૧૨ પ્રકારના તપને અથવા ઈન્દ્રિયનિગ્રહને, ક્રોધજ્યરૂપ, ક્ષાંતિને ઉપલક્ષણથી માન આદિ કષાયના વિજયને તથા અહિંસક ભાવને ઉપલક્ષણથી મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહથી વિરમણ રૂપ વ્રતને પરિવન્નતિ-પ્રાપ્ત કરે છે. ધર્મનું શ્રવણ જીવને મિથ્યાત્વરૂપી અંધકારને નાશ કરનાર, શ્રદ્ધારૂપ જોતિને પ્રકાશક, તત્વ અતત્વને વિવેચક અમૃત પાન સમાન, એકાન્તતઃ હિત વિધાયક, નિર્મળ ચાંદની સમાન હૃદયને ઉત્પન્ન કરવાવાળા, સ્વપ્નમાં દૃષ્ટ પદાર્થની જાગ્રત અવસ્થામાં પ્રાપ્તિ થવાની માફક, પ્રમાદ જનક ભૂમિમાં દટાયેલા ધનની પ્રાપ્તિ સમાન, સુખ જનક અને સમસ્ત સંતાપને અપહારક બને છે. માટે ધર્મ અવશ્ય શ્રવણ કરવા યોગ્ય છે. ભાવાર્થ–મનુષ્યભવ મેળવીને પણ જીવને શ્રતચારિત્રરૂપ ધર્મનું શ્રવણ ભાગ્યના ઉદયથી જ મળે છે. એ પુરૂષને ધન્ય છે કે જે આ પ્રકારથી પોતાના જીવનને સફળ બનાવે છે. કેમકે ધર્મનું શ્રવણ કરવાથી જ આ જીવને ખબર પડે છે કે મારૂં કર્તવ્ય શું છે અને અકર્તવ્ય શું છે હિંસાદિક પાપ એ અકર્તવ્ય છે, અને એનાથી પ્રાણાતિપાતાદિ વિરમણરૂપ કર્તવ્ય છે. તપ પાળવા ગ્ય છે, અને કષાયાદિક પરિત્યાગ કરવા યોગ્ય છે. ૮ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૨૦ Page #235 -------------------------------------------------------------------------- ________________ ધર્મશ્રવણ કરને પરભી શ્રદ્ધારહિત હોને પર ધર્મ સે ભ્રષ્ટ હોના ધર્મ શ્રવણની પ્રાપ્તિ બાદ સૂત્રકાર હવે શ્રદ્ધાની દુર્લભતા સમજાવે છે. ના ” ઈત્યાદિ. અવયાર્થ–બાજ–વસાહત્ય કદાચિત સર્ષ જીવું–શવ રુછવા ધર્મનું શ્રવણ પ્રાપ્ત થઈ જાય તે પણ રદ્ધા પામતુ-દ્ધા મદુઈમા ધર્મમાં શ્રદ્ધા રૂચી થવી એ પરમ દુર્લભ વાત છે. આ શ્રદ્ધા સંસારરૂપી સાગરથી પાર ઉતારનાર નૌકાનું કામ કરે છે. મિથ્યાત્વ રૂપી ઘેર અંધકારને ફર કરી માણસના હદયમાં સૂર્ય તેજનાં કિરણે જે પ્રકાશ પહોંચાડે છે. સ્વર્ગ અને મેક્ષનાં સુખને આપવા માટે ચિંતામણીરત્ન જેવી છે. ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થવા માટે એ નીસરણ જેવી છે. કમરૂપી શત્રુને નાશ કરવા માટે એ અતુલ બળવાની છે. અને કેવળજ્ઞાનદશનને ઉત્પન્ન કરવા માટે એ જનની જેવી છે. આ શ્રદ્ધા પરમ દુર્લભ કેમ છે? આ વાત સ્વયં સૂત્રકાર બતાવે છે. તેઓ કહે છે કે, ઘ-વહુવઃ સંસારમાં એવા પણ કેટલાક મનુષ્યો છે જે તેથાય. મા-નૈવાચિવ મા પાંચ સમવાયકારણવાદરૂપ જૈનદર્શનને અથવા સમ્યગ્ર દર્શનાદિરૂપ ન્યાયયુક્ત માગ–મોક્ષ માગને સૌએ –ાવ સાંભળીને પણ એનામાં શ્રદ્ધા ન હોવાથી રમસિ-પરિઝરનિત એ મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે. આ માટે શ્રદ્ધાને દુર્લભ બતાવેલ છે. શ્રદ્ધા ઉંદૌલ્ય કા વર્ણન પ્રથમનિદ્ભવ જમાલિ મુનિ કા દ્રષ્ટાંત આ વિષયમાં દષ્ટાંતસ્વરૂપ જમાલિ નિદ્ભવ આદિ સમજવા જોઈએ. જમાલિ આદિ કેણ હતા એ વિષયને અહિં પ્રદર્શિત કરવામાં આવે છે. એ જમાલિ આદિ સાત વ્યક્તિ પ્રવચનનિદ્ભવ છુપાવવાવાળા હતા. મિથ્યાત્વના અભિનિવેશથી જીત તત્વના અપક્ષાપક – સમ્યગ્રદર્શનથી રહિત હતા. એમાં સર્વ પ્રથમ જમાલિ હતા. એમની માન્યતા એ હતી કે અનેક સમયથી દ્રવ્યની ઉત્પત્તિ થાય છે એક સમયથી નહી. (૧) દ્વિતીય નિવ તિષ્યગુપ્ત હતા, એમની એવી માન્યતા હતી કે, જીવને એક અંતિમ પ્રદેશ જ જીવ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૨૧ Page #236 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ છે. (૨) તૃતીય નિદ્ભવ આષાઢ હતા એમની એવી માન્યતા હતી કે, સંયત આદિનું જ્ઞાન સદા સંદિગ્ધ રહે છે. કેણ સંયત છે? કેણ સંયત નથી? એને યથાર્થ નિશ્ચય થઈ શકતો નથી. આ પ્રકારથી તેઓ અવ્યક્તવાદી હતા. (૩) ચતુર્થ નિતવ અશ્વમિત્ર હતા એમની એવી માન્યતા હતી કે, ઉત્પાદન અનંતરજ વસ્તુને નાશ થઈ જાય છે. (૪) પંચમ નિહ્નવ ગંગાચાર્ય હતા, એમની એવી માન્યતા હતી કે, એક સમયમાં બે કિયાએને અનુભવ થાય છે. (૫) છઠા નિહ્નવ ષડુલક હતા એમની એવી પણ માન્યતા હતી કે, જીવ, અજીવ અને ને જીવ આ રીતે ત્રણ પ્રકારની રાશી છે. (૬) સાતમા નિદ્ભવ ગોઝમાહિલસ્થવિર હતા એમની એવી પણ માન્યતા હતી કે, સ્પષ્ટ કમ હંમેશાં તેનાથી અબદ્ધ રહે છે. જમાલિનું વૃતાંત આ પ્રકારે છે–જમાલિ ભગવાન વર્ધમાન સ્વામીની બહેન સુદર્શનાના પુત્ર હતા. તેઓ ક્ષત્રિય હતા અને ક્ષત્રિયકુપુરના નિવાસી હતા. ભગવાન વીરપ્રભુની પુત્રી જે પ્રિયદર્શના હતી, તેના તેઓ પતિ હતા. એક સમયની વાત છે કે, શ્રી વીર વર્ધમાનસ્વામી દીક્ષા લીધા પછી ક્ષત્રિયકુન્ડપુરમાં પધાર્યા. જમાલિ પિતાની પત્ની પ્રિયદર્શનાની સાથે તેમને વંદના કરવા માટે આવ્યા. ભગવાને તેમને ધર્મદેશના આપી. દિવ્ય ધર્મ નાનું પાન કરતાં જમાલિને વૈરાગ્ય જાગૃત થયે. ઘેર આવી પિતાનાં માતાપિતાની આજ્ઞા લઈ તેમણે પાંચસે ક્ષત્રિય કુમારે સહિત દીક્ષા અંગિકાર કરી. આ સમયે ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા ને ચોદ વર્ષ વિતી ગયાં હતાં. પતિને દીક્ષિત થયેલા જોઈ પ્રિયદર્શનાએ પણ એક હજાર સ્ત્રીઓ સહિત દીક્ષા અંગીકાર કરી. પ્રભુએ પાંચ મુનિઓને જમાલિ મુનિની નેસરાયમાં કરી દીધા. અને એક હજાર સાધ્વીઓને પ્રિયદર્શના સાધ્વીની નેસરાયમાં કરી દીધી. જમાલિના પાંચસે શિષ્ય થયા અને એક હજાર સાધ્વીઓ પ્રિય દર્શનાની શિષ્યા થઈ જમાલિ મુનિએ શ્રી વર્ધમાન સ્વામીની સાથે વિહાર કરતાં કરતાં ખૂબ તપશ્ચર્યા કરી અને અગ્યાર અંગેનો અભ્યાસ પણ કરી લીધો. કેઈ એક સમયે જમાલિમુનિએ ભગવાન શ્રી વર્ધમાન સ્વામીને બે હાથ જોડીને વંદના નમસ્કાર કરીને પૂછયું કે, હે ભગવંત ! આપની આજ્ઞાથી હું બીજી જગ્યાએ વિહાર કરવા ઈચ્છું છું. જમાલિની આ વાત સાંભળીને ભગવાન એમને જુદે વિહાર લાભકારી નથી. એવા અભિપ્રાયથી મૌન રહ્યા અને ઉત્તર ન આપ્યો. ભગવાને જ્યારે જમાલિને કાંઈ કહ્યું નહીં ત્યારે તેમણે એમ સમજી લીધું કે, “અતિષિનું અનુમતે મવતિ” મૌન એ અનુમતી છે. એમ સમજીને ત્યાંથી પ્રભુને વંદના નમસ્કાર કરીને પોતાના પાંચસો શિષ્ય સાથે પ્રભુથી અલગ વિહાર કરી દીધે. પાંચસે શિષ્યની સાથે રામાનુગામ વિહાર કરતાં કરતાં તેઓ શ્રાવસ્તી ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૨૨ Page #237 -------------------------------------------------------------------------- ________________ નગરીના કાષ્ઠક નામના માગમાં આવી પહોંચ્યા. ત્યાં વનપાલ પાસેથી આજ્ઞા લઇને ઉતર્યાં. અને તે સ્થળે સંયમ અને તપથી પેાતાની આત્માને ભાવિત કરતાં કરતાં વિચરવા લાગ્યા. શ્રમણ ભગવાન મહાવીર પણ કેાઈ સમય પૂર્વાનુપૂર્વી થી ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા ચંપાનગરીના પૂર્ણભદ્ર નામના બાગમાં પધાર્યાં. અને યથાપ્રતિરૂપ અવગ્રહ ( વસતીની આજ્ઞા) લઈ ને સયમ અને તપથી આત્માને ભવિત કરતાં કરતાં વિચરવા લાગ્યા. " આ તરફ્ જમાલિના શરીરમાં અન્ત, પ્રાન્ત, રૂક્ષ તેમજ તુચ્છ આહાર લેવાથી અનેક પ્રકારના રાગે ઉત્પન્ન થયા, આ રાગેાના કારણે તેએ બેસવામાં પણુ અશક્ત બની ગયા આ સ્થિતિમાં તેમણે પોતાના શિષ્યાને કહ્યું કે, મારે માટે જલ્દી સસ્તારક (પથારી) કરી દો. મુનિએ સસ્તારકની તૈયારી કરવા લાગ્યા જમાલિએ તેમને વાર વાર પૂછવા માડયું કે, સંસ્તારક કર્યા કે નહી ? શિષ્યાએ કહ્યુ` કે, સંસ્તારક હજુ કરેલ નથી પરંતુ કરીએ છી એ આ પ્રકારે જ્યારે શિષ્યાએ કહ્યું, ત્યારે મિથ્યાત્વ માહનીયના ઉદ્દયથી સમ્યક્ત્વથી પતિત થઈ ને જમાલિએ વિચાર કર્યાં કે, “ યિમાળ તેં ” જે કરવામાં આવે છે તે “થઈ ચૂકયુ” એવું જે જીન ભગવાને કહ્યું છે તે સત્ય ઠરતું નથી. કેમ કે સસ્તારક ક્રિયમાણુ છે તે ત: ” થઈ ચૂકયું છે એમ કહી શકાય નહિ. આ પ્રમાણે આ જે હમણાં ‘સસ્તીચેમાળ ” છે-બીછાવવામાં આવે છે. એને બીછાવી દીધલ છે એમ કેમ કહી શકાય ? આ પ્રમાણે વિચાર કરીને તેમણે પેાતાના સમસ્ત શિષ્યાને ખેલાવીને કહ્યું કે, જુએ ભગવાન વીર પ્રભુ જે એમ કહે છે કે, “ નિયમાનું તમ્ ’“ ' यच्चलत् तत् चलितम् यदुदीर्यमाणं तदुસીરિતમ્ ” જે ક્રિયમાણુ છે તે થઈ ચૂકયું છે, જે ચાલી રહ્યું છે, તે ચાલી ચુકયું છે, જે ઉદયમાં આવી રહેલ છે તે ઉદયમાં આવી ચુકેલ છે, એ બધું સઘળું મિથ્યા છે. કારણુ કે, ક્રિયમાણુ સંસ્તારકમાં શયનરૂપ મ ક્રિયામાં સાધકત્ત્વના અભાવથી ત્યાં કરેલ છે એમ આવી શકતું નથી, tr 79 66 66 "" कृतम् સંસ્તારક (પથારી) કર્યાં પછી જ તેમાં શયનાદિપ “ ત્રિચારિતા ’’ આવે છે. પરન્તુ સસ્તારક કરતી વખતે તે તેમાં તેવા પ્રકારની ' अर्थक्रिया હરિતા' આવતી નથી. તેા પછી જિયમાળ તમ્-ક્રિયમાણુ કૃત થાય છે, એવા વ્યવહાર કેવી રીતે થઈ શકે ? વળી ‘યિમાનમ્ ” એ વર્તમાનકાળનું કથન છે. અને “ ” એ ભૂતકાળનેા વ્યવહાર છે. ભૂત (કાળ) અને વર્તમાન એ અને પરસ્પર વિરૂદ્ધ અવાળાં છે. એટલે પરસ્પર વિરૂદ્ધ એવા એ પદાર્થોની એકતા થઈ શકતી નથી. કેમકે વમાનકાળથી વિરૂદ્ધ ભૂત (કાળ) છે, એવા પ્રકારનેા ભૂત અને વમાન એ બન્ને એક અધિકરણમાં રહી શકતા નથી. તે પછી મહાવીર સ્વામીએ જે કહ્યું છે કે, “ યમાળ તમ્ ’ '' 'ચત્ પત્તિમ્ ’’–વિગેરે ܕܙ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ t ૨૨૩ Page #238 -------------------------------------------------------------------------- ________________ તે શ્રદ્ધા કરવા ચૈગ્ય નથી. આ પ્રમાણે ભાગ્યદોષથી વિપરીત માગે જતા જમાલીને જોઈ તે વિરાએ તેઓને કહ્યું કે-હે જમાલિ! તમે ભગવાનના આશયને જાણતા નથી. ભગવાન સદોષરહિત સાચું ખેલવાવાળા છે. ભગવાનના મત અનેકાન્ત રૂપ છે. એક જ પદ્મા અપેક્ષા ભેદથી અનેકરૂપ થાય છે. જેમ એક જ પુરુષ સસરાની આગળ જમાઈ કહેવાય છે. મનેવીની આગળ સાળે કહેવાય છે. અને પિતા આગળ પુત્ર કહેવાય છે. અને તેજ પુરુષ પુત્ર આગળ પિતા કહેવાય છે. એવી જ રીતે પ્રસ્તુતમાં આપની પથારી થઈ રહી છે. થઇ પણ ગઇ છે. એવું કહેવામાં આવે છે. જેવી રીતે પટની ક્રિયમાણુતામાં કૃતત્વને વ્યવહાર થાય છે તેવી જ રીતે. (6 ફરીથી પ્રશ્ન કરે છે કે-જે ક્રિયમાળા છે તે ફ્ક્ત કેવી રીતે થઈ શકે? એના ઉત્તર આપતાં કહે છે કે-પટના ઉત્પત્તિકાળમાં પ્રથમ તન્તુના પ્રવેશ સમયે પણ તે ઉત્પન્ન થાય જ છે. કેમકે પ્રથમતન્તુપ્રવેશ કાળથી જ પઢ ઉત્પન્ન થાય છે” એવા વ્યવહાર જોવામાં આવે છે. તથા ઉત્પન્ન થવાપણું પણ તે પટમાં તે કાળથી જ છે, કેમકે ઉત્પત્તિક્રિયાકાળમાં પ્રથમતન્તુના પ્રવેશ થતાની સાથે જ પટ ઉત્પન્ન થઈ ગયું, જે તે પટની ઉત્પત્તિના સ્વીકાર ન કરીએ તે તે પ્રથમક્રિયા નિરક થઈ જશે. કારણ કે કાર્યની ઉત્પત્તિ જ ક્રિયાના ધર્મ છે. કદાચ જો એમ માનીએ કે પ્રથમ ક્ષણમાં પટ ઉત્પન્ન થયુ નથી. તે એવી જ રીતે બીજી ક્ષણમાં પણ ઉત્પન્ન નહિ' થાય, તેમ જ ત્રીજી ક્ષણમાં પણ ઉત્પન્ન થશે નહીં. એવી જ રીતે અંતિમક્રિયા સુધી પટની ઉત્પત્તિ થશે નહીં, કેમકે ક્રિયા સત્ર એકસરખી હોય છે. જો પ્રથમ ક્રિયાથી ક ંઈ પણ ફૂલ ન થયું. તા અન્તિમ ક્રિયાથી પશુ ઉત્પાદરૂપ ફૂલનું થવું અસંભવ જ છે. પરતુ જોવામાં આવે છે કે અન્તિમ તન્તુના પ્રવેશ થતાની સાથે જ પટની ઉત્પત્તિ થાય છે. એટલા માટે “ ૧૩: ઉત્પન્નઃ ” એવે વ્યવહાર થાય છે. એટલે એવુ' માનવુ જોઇએ કે પ્રથમ સમયથી લઈને દરેક ક્ષણે કંઈક કંઈક કાય થાય છે જ. ો કદાચ પ્રથમ ક્રિયાથી પટ ઉત્પન્ન ન થયું. તે ખીજીથી પણ ઉત્પન્ન થશે. નહી. અને ત્રીજીથી પણ ઉત્પન્ન થશે નહિ. તેવી જ રીતે અન્તિમ ક્રિયાથી પણ થશે નહીં', અને એ રીતે તેા પટની કોઈ રીતે ઉત્પત્તિ થશે જ નહીં. પર ંતુ એ વાત ફાઈ માની શકે તેમ નથી. એટલે પ્રથમતન્તુપ્રવેશકાળમાં પણ પટના થાડા ભાગ ઉત્પન્ન થયા, અને જે અંશ ઉત્પન્ન નથી થયા, તે મીજી ત્રીજી વિગેરે ક્ષણેામાં થાય છે. આ રીતે એ વાત સિદ્ધ થાય છે કે ક્રિયાના એક દેશથી જ ઉત્પાદત્વ છે. અને એ વાત તમારે પણ માનવી પડશે. જો પ્રથમ અંશના ઉત્પાદનથી નિરપેક્ષ દ્વિતીય ક્રિયાને માનશે ત્યારે જ દ્વિતીયાદિક્રિયાઓ સાથક થશે. અન્ય રીતે નહીં. તે જેવી રીતે પ્રથમ ક્રિયાથી ઉત્પન્ન થતા પટની ઉત્પત્તિ દ્વિતીયાદિ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૨૪ Page #239 -------------------------------------------------------------------------- ________________ 66 ક્રિયાથી થાય છે તેજ રીતે “ ક્રિયમાન ’• પણ આપના સંસ્તારકને દ્યૂત કહી શકાય છે. હું જમાલિ ! વ્યવહારનયને સ્વીકારતાં પ્રથમ ક્રિયાકાળથી માંડીને તે અ ંતિમ ક્રિયાકાળ સુધી ‘ઉત્પન્ન ’એવા વ્યવહાર થાય છે, અને નિશ્ચય નયને સ્વીકારતાં તે અંતિમ ક્રિયાના સમયમાં જ ‘ ઉત્પન્ન’ એવા વ્યવહાર થાય છે. માટે હે જમાલિ ! નિશ્ચય અને વ્યવહાર એ અને નયને સ્વીકારીને તા ભગવાન મહાવીરે ‘ જિયમાળે તમ્ ’–જિયમાળ દસ્તૂ' એવું ફરમાવ્યું છે. એક નયને સ્વીકારીને ભગવાને ક્માન્યું નથી. આપને જે વિરાધાભાસ દેખાય છે તે તા એક નયની અપેક્ષાના કારણેજ છે. એ નયની અપેક્ષાએ તેા કાઈ વિરાધ નથી. "" અથવા જમાલિના પૂર્વ પક્ષના પ્રકારાન્તરથી અનુગમ (જાણપણું) કરવા જોઈએ, તે આવી રીતે જો ક્રિયમાણ કાર્યમાં કૃતત્વ માનશે તે તેના અભિ પ્રાય એ થયે કે છત કાર્ય પણ મિાળ ગણાય ત્યારે તા આપ પૂર્વોત્પન્નની જ ફ્રીને ક્રિયા દ્વારા ઉત્પત્તિના સ્વીકાર કરી છે. એ સ્થિતિમાં બહુ પહેલાં થયેલ પદાર્થની ઉત્પત્તિ ફરીથી થવા માંડશે, પર`તુ તની જિયમાળતા પ્રમાણથીવિરૂદ્ધ છે. અહિં અનુમાન પ્રયોગ આ પ્રકારે બનાવવા જોઈ એ તં યમાન ન મગતિ તત્રાત્ પૂર્વનિાવટવત્ ' અર્થાત્ જે પ્રકારે પૂર્વ નિષ્પન્ન ઘટમાં ક્રિયમાણુ એવા વહેવાર ન થતા હેાય તે તે કાર્ય ક્રિયમાણુ ખની શકતું નથી. કારણ કે, તે કૃત છે. જે વિદ્યમાન છે તે કાઇના દ્વારા કરવામાં આવતું નથી. જેમ પૂર્વ નિષ્પન્ન ઘટ ! જો કૃતને જ ક્રિયમાણુ માનવામાં આવે તે એમાં અનેક દોષ આવે છે. આ પ્રકારે જો કૃત પદાર્થમાં પણ “ યિતે ” આ પ્રકારના વહેવાર માનવામાં આવે તે કરવામાં આવેલ જે ઘટ છે એમાં પણ ફરી ફરી કરણના પ્રસંગ પ્રાપ્ત થાય છે. જેમ કે, એમાં કૃતત્વની કોઈ વિશેષતા નથી. આ પ્રકારે નિર તર ઘટોત્પત્તિરૂપ ક્રિયાના સદ્ભાવથી કદી પણ ત્યાં ભવન-થવારૂપ ક્રિયાની પરિસમાપ્તિ ન થઈ શકવાના કારણે કાઈ પણ કાર્યની પૂર્ણ રૂપથી નિષ્પત્તિ થઈ શકશે નહીં. આ કાર્ય અનિષ્પત્તિરૂપ પ્રથમ દોષ છે. ॥ ૧ ॥ જો કૃત પણ ‘“ક્રિયસે” એમ માનવામાં આવે અર્થાત જે બની ગયેલ છે તે પણ કરવામાં આવી રહ્યું છે તેવા સ્વીકાર કરવામાં આવે તે તેનુ' એ તાત્પ થાય છે કે, જે ક્રિયમાણુ છે બની રહ્યું છે તે ખની ચુકયુ' એમ કહેવામાં આવે છે તે આ પક્ષમાં એ બધાથી માટી દ્વેષ ઉપસ્થિત થાય છે. ઘટાદિકાર્યની ઉત્પત્તિ માટે જે માટીનું મન અને ચાકનું ભ્રમણ આદિ ક્રિયાઓ કરવામાં આવે છે તે બધી નિષ્ફળ ખની જાય છે. કેમકે, ક્રિયમાણુ અવસ્થામાં પણ ઘટ કૃત તા થઈ ગયા તા એવુ વર્તમાન થવાથી નિષ્પન્ન કરવાની કઈ આવશ્યકતા રહી ? આ બીજો મુદ્દો. ॥ ૨ ॥ વળી−“ ત યિતે ’” આ વ્યવહાર એટલા માટે પણ દૂષિત સાખીત થાય છે કે, જ્યાં સુધી ઘટ ઉત્પન્ન નથી થતા ત્યાં સુધી તે માટીના પડની ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૨૫ Page #240 -------------------------------------------------------------------------- ________________ અવસ્થામાં ઘટ તરીકે તા અવિદ્યમાન રહે છે. કુમ્ભકારાદિકના વ્યાપાર બાદ જ તે ઉત્પન્ન થયેલ માનવામાં આવે છે. આ માટે જે અકૃત હોય છે તેજ કરવામાં આવે છે. કૃત નથી કરાતું એવું માનવું જોઈએ. આ ત્રીજો મુદ્દો છે. ૫ ૩ ૫ એ કાઈ “ હત` નિયલે '' આ વ્યવહારને સાચા સાખીત કરવા માટે એવુ કહે કે જે સમયમાં ઘટાઢિ બનાવવાના કાર્યના પ્રારભ થાય છે તે એ સમયમાં પુરૂ' થાય છે માટે જ્યારે નિષ્પન્ન જ ઘટ કરવામાં આવે છે. ત્યારે “નિયતે” આ પ્રકારના વ્યવહારમાં કઈ ખાધા આવે છે? તેથી એમ કહેવું એ પણ ઠીક નથી. કેમકે, ઉત્પદ્યમાન ઘટાક્રિક કાર્યોની ઉત્પત્તિરૂપ ક્રિયાના તે સમય અસ ખ્યાત સમયરૂપ ઘણુંા ભારે કાળ છે. એવું નથી કે, જે સમયે ઘટ બનવાને પ્રારંભ થાય છે તે તેજ સમયે નિષ્પન્ન થઈ જાય છે. તેના મનવામાં તે ઘણેા સમય લાગે છે. માટીને લાવવી, તેને કચરીને તેના પિંડ બનાવવા, તે પછી તેને ચાકડા ઉપર ચઢાવવા, તેને આકાર આપવેા, આ રીતે ઘટની ઉત્પત્તિ થવામાં ઘણા જ લાંબે સમય લાગે છે. આથી જે સમયે ઘટને બનાવવાના પ્રારભ થાય છે એજ સમયે તે ખની જાય છે એમ કહેવું અનુચિત છે. આ ચાથા મુદ્દો છે. ॥ ૪॥ જો કાઇ ક્રી પણ એમ કહે કે, કમને નિવર્તન કરવાવાળી ક્રિયાને કાળ ભલે અધિક હાય એમાં અમને કાઈ વાંધેા નથી. પરંતુ ક્રિયાથી જે કાર્ય નિષ્પન્ન થવુ જોઈ એ તે એ ક્રિયાના પ્રથમ સમયમાં જ નિષ્પન્ન મની જાય છે. તેમ કહેવું પણ ઠીક નથી. કારણ કે, જો ક્રિયાના પ્રથમ સમયમાં જ કાર્ય નિષ્પન્ન થઈ જાય છે, તે તે તે સમયે જ દેખાવું જોઇએ પરંતુ એવું તે બનતું નથી. અને વિવક્ષિત કાર્ય, કાશ, કાદાળી, આકાર, સ્થાસક આદિ સમયેામાં પ્રતીત થતા નથી. પરંતુ દીર્ઘ ક્રિયાકાળના અંતમાં જ નિષ્પન્ન થયેલ દેખાય છે. આ માટે એવું માનીએ કે ક્રિયાના આરંભ કાળમાં જ ઘટ મનીને તૈયાર થઈ જાય છે. તે આ કાઈ પણ રીતે માની શકાય તેવુ નથી, આથી अनुपलभ्यमानत्वात् निर्वर्तनक्रियाकाले विवक्षितघटरूपं कार्य नास्ति इति मंतव्यम् ” જ્યારે આ નિશ્ચિત બની જાય છે તે એ વાત પણ આપ મેળે માની લેવી પડે છે કે, કાર્ય પોતાના ચેાગ્ય વખતે જ મનીને તૈયાર થાય છે. કેમકે, તે સ્થળે તેની ઉપલબ્ધિ થાય છે. ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ આ મન્નેમાં અત્યંત લે છે. આ માટે ક્રિયમાન વૃત્ત કહી શકાય નહીં. આ વાત સર્વજનથી સાક્ષીભૂત છે. આ પાંચમો મુદ્દો. આ થયા જમાલિના પૂર્વ પક્ષ ॥ ૫ ॥ 66 આ પ્રકારે જમાલિ દ્વારા સ્થાપિત એ પૂર્વ પક્ષને સાંભળીને સ્થવિરાએ જાણ્યું કે જમાલીમુનિ ભગવાનના માર્ગથી ચલિત થયા છે. અને તે માટે તેએ તેમને કહેવા લાગ્યા કે, હું આ ! વિરોધ વચન આપ કેમ કહેા છે ? રાગદ્વેષરહિત સજ્ઞ જીન ભગવાનનું વચન અન્યથા થતુ નથી. તેમાં દોષના અ’શ પણ સંભિવત થતા નથી. સાધારણ પુરૂષાની માફક તે મિથ્યાભાષી પણ નથી. આપે જે અસત્કાર્ય વાદને ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૨૬ Page #241 -------------------------------------------------------------------------- ________________ સ્વીકારી કુતકને આશ્રય લઈને એવું કહ્યું છે કે, સં = જિય સરકાર થત ષટવર અર્થાત્ કૃત થવાથી કૃત કરેલ મનાતું નથી જેવી રીતે કૃત ઘટ, હજુ વિમા મવતિ અર્થાત્ જ્યારે અકૃત જ ક્રિયમાણુ હોય છે. જેથી આપનું આ કથન કથંચિત્ સત્કાર્યવાદી અમારા લેકેના દિલમાં ઉતરતું નથી. આપે એ વિચારવું જોઈએ કે, જે સર્વથા અસત્ હોય છે દ્રવ્યદૃષ્ટિથી પણ જેની સત્તા કાયમ નથી એવા અસત્ પદાર્થ કદી તૈયાર થઈ શકતા નથી. જે કદી આ પ્રકારના પણ પદાર્થ પુરા થયેલા માનવામાં આવે તે ખરવિષાણ (ગધેડાને શીગડાં પણ ઉત્પન્ન થવાં જોઈએ. દ્રવ્યની અપેક્ષા સને કાર્ય માનવાથી જે આપે નિત્યકરણ હેવાને પ્રશસ્તીરૂપ દેષ આપે છે, તે સઘળા દેષ આપના અસતકાર્ય વાદમાં પણ આવે છે. આપે જે એમ કહ્યું કે, વિદ્યમાન વસ્તુમાં કરવારૂપ કયિાને અંગિકાર કરવાથી ફરી ફરી અનવરત એ કરવારૂપ ક્રિયાને અતિ પ્રસંગ પ્રાપ્ત થાય છે. તેનાથી પ્રથમ તે કરણ ક્રિયાની ત્યાં કદી પણ સમાપ્તિ થતી નથી. બીજું ત્યાં કરણ ક્રિયાની વિફળતા પણ આવે છે જ્યારે પદાર્થ સ્વયં મોજુદ છે તે ત્યાં કરવારૂપ કિયા ફળીભૂત કેમ થઈ શકે ? આ પ્રકારથી કૃતને કરણ માનવાથી આપે જે ક્રિયાની અસમાપ્તિ અને ક્રિયાની વિફળતારૂપ બે દેષ આપેલ છે તે આ બન્ને દેષ આપના મંતવ્યમાં પણ આવે છે. અને તે આ પ્રકારથી–જે “અવિદ્યમાન જ કરવામાં આવે છે” આ વાત જ એકાન્તતઃ સ્વીકાર કરવામાં આવે તે તેને પણ નિત્ય જ બની રહેવું જોઈએ. કેમકે, જે શશવિષાણની (સસલાના શીંગ) માફક સર્વથા અસત છે. તેના કરવારૂપ કરવાને વિરામ કઈ રીતે હોઈ શકે? બીજા અસત્ની જ્યારે ઉત્પત્તિ થતી નથી તે અસત કાર્યની ઉત્પત્તિમાં ક્રિયાની સફળતા પણ કેવી રીતે હોઈ શકે? એ તે તદન નિષ્ફળ જ થવાની. કેમકે, તેનાથી ઉત્પત્તિ તે બની શકતી નથી. કારણ તે અસત છે માટે. કહેવાયેલ સત્કાર્યની ઉત્પત્તિનું તાત્પર્ય એ છે કે, વિવક્ષિત કાર્ય દ્રવ્યરૂપથી તે સત છે. પણ પર્યાય રૂપથી અસત્ છે. આથી એ અપેક્ષાએ વસ્તુ વિદ્યમાન હોવા છતાં પણ તે વિવક્ષિત પર્યાયની અપેક્ષાથી વિદ્યમાન થતું નથી. આ માટે વિવક્ષિત પર્યાયરૂપ તેને ઉત્પન્ન કરવા માટે કારણરૂપ કિયા સાર્થક માનવામાં આવે છે. પરંતુ જે આ વાતને એકાન્તતઃ માન્ય કરે છે કે, “સર્વથા અસતનું જ ઉત્પાદન થવાથી કરણક્રિયાની સફળતા બને છે” એ તેને મેટે ભ્રમ છે. ત્યાં તેની કોઈ પણ અપેક્ષાથી સફળતા સાબીત થતી નથી. કેમકે, જ્યારે વસ્તુ જ સર્વથા અસત છે તે તે દ્રવ્યદૃષ્ટીથી પણ અસત છે. આ માટે સર્વથા તુચ્છાભાવ સ્વરૂપ હોવાથી સસલાના શિંગડાની માફક તેનું સ્વપ્નામાં પણ ઉત્પનન થવું સંભવ નથી. આ પ્રથમના બે મુદ્દાને ઉત્તર થયે. ૧પારા સત કાર્યવાદને જે પ્રત્યક્ષ વિરોધરૂપ ત્રીજે દેષ આપવામાં આવેલ છે તે પણ આપનાજ મતમાં વાળી ન શકાય તેવો છે. તે આ રીતે જે કરણની ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૨૭ Page #242 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાથી કાર્ય અસત છે અને તે એનાથી ઉત્પન્ન થાય છે. તે જ રીતે માટીના પિંડથી ઘટ ઉત્પન્ન થાય છે. એ જ રીતે સસલાને શીંગડાં પણ થતાં દેખાવાં જોઈએ. કેમકે જે રીતે માટીના પિંડમાં ઘટ વિદ્યમાન નથી એજ રીતે સસલાને પણ શીંગડાં વિદ્યમાન નથી. પછી અવિદ્યમાનની અવિશેષતા હોવાથી પણ મૃત પિંડથી ઘટ જ કેમ ઉત્પન્ન થાય છે? સસલાનાં શીંગ કેમ નહીં ? જે આ અંગે એમ કહેવામાં આવે કે, સસલાનાં શિંગ પણ માટીના પિંડાથી ઉત્પન્ન થાય છે પરંતુ તે દેખતાં નથી તે અમે પણ એમ કહી શકીએ કે, એ રીતે એનાથી તૈયાર થનાર ઘટ પણ ન દેખાવો જોઈએ. આથી એ માનવું જોઈએ કે, પોતાના કારણમાં કેઈ અપેક્ષા કાર્ય રહેલ છે ત્યારે જ તે તેમાંથી ઉત્પન્ન થાય છે. બીજાથો નહીં. એમ ન હોય તે પછી ગમે તે ચીજથી ગમે તે પદાથે ઉત્પન્ન થવા લાગશે. આવી સ્થિતિમાં માટીથી પટની પણ ઉત્પત્તિ માનવી પડશે. ૩ - ઘટ આદિની ઉત્પત્તિરૂપ કિયાને કાળ દીર્ધ જ છે. માટીને લાવવી, તેને મસળવી, તેને પિંડ બનાવો, ઈત્યાદિ કાર્યોને જેટલો પણ કાળ છે, તે સઘળે ઘટની તૈયાર થવારૂપ ક્રિયાને જ કાળ છે. એવું જે આપ કહે છે તે પણ ઠીક ઉચિત નથી. કેમકે તે ઘટને કાળ નથી ત્યાં તે પ્રતિ સમય હજુદા જુદા માટીના પિડ, શિવકાદિક કાર્ય પ્રારંભ થતું રહે છે, અને બનતાં જાય છે. આથી તે એને કાળ છે. કાર્યને કરણ કાળ અને નિષ્ઠાકાળ બને એક હોય છે. ઘટ તે સમયમાં જ આરંભ થાય છે. અને એ જ સમયે તે બનીને તૈયાર થઈ જાય છે. આ માટે તે કાળ કે જે સમયમાં શિવકા આદિ કાર્ય થાય છે. તે ઘટને કાળ માનવામાં આવતા નથી. ઘટને કાળ એજ માનવામાં આવે કે, જેટલા સમયમાં તે બનીને તૈયાર થયેલ છે. આ માટે એમ કહેવું કે, ઘટને તૈયાર થવાનો કાળ ખૂબ લાંબે છે તે ઉચિત નથી. આથી ઘટ પિતાના ઉપાદાન કારણરૂપ હોવાથી મારી રૂપી દ્રવ્યની એક પર્યાય છે. કારણ શંકા-ક્રિયાને સઘળે સમય ક્રિયમાણ કાળ છે, તેમાં ક્રિયમાણ ઘટાદિરૂપ વસ્તુ છે જ નહીં. જ્યારે ક્રિયા પુરી થાય ત્યારે જે અનંતર સમય હશે તે જ કૃતને કાળ કહેવાશે કેમકે, તેમજ કાર્યની નિષ્પત્તિ હોય છે. આ માટે “ ચિનં ત” એ વહેવાર કેમ થઈ શકે? કૃત જ કૃત છે એ વહેવાર છે જોઈએ. ઉત્તર–શંકા તે એ ઠીક છે પણ અમે આપને આ વિષયમાં કેવળ એટલું જ પૂછવા માગીએ છીએ કે, ક્રિયા દ્વારા કાર્ય કરવામાં આવે છે કે અક્રિયા દ્વારા જે કહે કે, ક્રિયા દ્વારા કાર્ય કરાય છે તે કિયા કયા કાળમાં થાય છે? અને કાર્ય કોઈ બીજા સમયમાં થાય છે એ વાત કઈ રીતે બની શકે? કેમકે, કાર્ય જે સમયમાં છે ત્યાં કિયા નથી. અને જે સમયમાં ક્રિયા છે ત્યાં કાર્ય નથી. એવું તમે પિોતે કહી રહ્યા છે તે આ વાત આ પક્ષમાં ટકી શક્તી નથી. એવું તે થતું નથી કે, છેદન ક્રિયા તે થાય ખદીરમાં અને તેને કાર્યો છેદ હોય પલાશ વૃક્ષમાં? જ્યાં કિયા હશે ત્યાં તેનું કાર્ય હશે. પણ આપ જે એવું કહે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૨૮ Page #243 -------------------------------------------------------------------------- ________________ કે, ક્રિયામાણના કાળમાં કાર્યો નહીં અને જે અનેતર સમય છે ત્યાં ક્રિયમાણ વસ્તુ નહીં. એ તે કૃતને કાળ છે. તે એવું કહેવું કઈ રીતે સારૂં માની શકાય. કિંચ-કિયાના કાળમાં કાર્ય થતું નથી પરંતુ તે પછીથી થાય છે આ પ્રકારનું કહેવાથી એ વાત પણ સાબિત થાય છે કે, ક્રિયા જ આગળ ઉત્પન્ન થનાર કાર્યમાં વિદનભૂત છે. કેમકે, જ્યાં સુધી ક્રિયા થતી રહે ત્યાં સુધી તે તે કાર્ય થતું જ નથી. એ પછી ક્રિયાની ઉપરતિમાં થાય છે. એથી માલુમ પડે છે કે, આપના મનમાં વિપરીત જ્ઞાનવાળાની જ પ્રવૃત્તિ થાય છે. જે “કાર્ય તે ક્રિયા જ કરે છે પરંતુ કાર્યની નિષ્પત્તિજ તેને વિરામ થવાથી જ થાય છે. આ માટે ક્રિયામાં કાર્ય પ્રતિ અંતરાય આવતું નથી.” એવું કહેવામાં આવે તો એની સામે એ કહેવામાં આવે કે આ પ્રકારના કથનથી કાર્યને કરવાવાળી ક્રિયાથી કાર્યને કઈ રીતે વિરોધ થઈ શકે કે જેનાથી ક્રિયાકાળમાં કાર્ય ઉત્પન્ન થતું નથી ? એના પછી જ થાય છે, એવું આપનું કથન બરોબર માનવામાં આવે. જે કાર્ય ક્રિયાની પછીથી થાય છે તે એનું તાત્પર્ય એ પણ થઈ શકે કે કાર્ય કિયા કાળમાં અવશ્ય થવું જ જોઈએ. જે રીતે માતા અને પુત્રને કેઈ વિરોધ થઈ શકતું નથી એજ રીતે કાર્યને ઉત્પન્ન કરનાર ક્રિયાને કાર્યની સાથે વિરોધ કઈ રીતે થઈ શકે? આથી એ માનવું જોઈએ કે, ક્રિયાકાળમાં જ કાર્ય ઉત્પન્ન થાય છે. ફરી જે ક્રિયાના વિરામમાં કાર્ય ઉત્પન્ન થાય એવું માનવામાં આવે તે જે સમયે ક્રિયાને અનારંભ હેય તે સમયે પણ કાર્ય કેમ થતું નથી? કાને ઉપરમ અને અનારંભ આ બને વાતે એકાઈક છે. ચાહે ક્રિયાને ઉપરમ કહે અથવા અનારંભ કહે બન્નેમાં કોઈ અર્થ ભેદ નથી શબ્દમાં ભલે હોય ક્રિયાનો ઉપરમ અર્થાત ક્રિયાને અભાવ તે જેમ એની પરિ સમાપ્તિમાં થાય છે, એજ રીતે એની આરંભ અવસ્થામાં પણ તે છે. અકિયા કાર્યને કરે છે એ આ બીજો પક્ષ જે સ્વીકારવામાં આવે તે જે રીતે સુમેરુ પર્વત હિમવાન પર્વત અને સમુદ્ર વગેરે વગર કયે થયેલ છે, એ પ્રકારે ઘટાદિકને પણ કર્યા વગર થયેલ માની લેવા પડે. કેમકે, એની કારણભૂત ક્રિયાના અભાવમાં પણ સદ્દભૂતિ તે જોવામાં આવે છે. સાધુઓ માટે મોક્ષને મેળવવા તપ અને સ્વાધ્યાય વગેરેનું જે વિધાન છે તે પણ પછી વ્યર્થ માનવું જોઈએ. કેમકે, આપના મંતવ્ય અનુસાર ક્રિયાના વગર જ સમસ્ત કાર્યોની ઉત્પત્તિને પક્ષ જે સ્વીકાર કરવામાં આવે છે. આથી આપની માન્યતા અનુસાર તે ત્રણે લોકના જીવોએ ચુપચાપ થઈને બેસી રહેવું જોઈએ, કાંઇ પણ કામકાજ ન કરવું જોઈએ. કેમકે, એમના જેટલાં આ લોક અને ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૨૯ Page #244 -------------------------------------------------------------------------- ________________ પરલેક સંબંધી કામ છે તે બધાં કાર્ય કર્યા વગર જ સિદ્ધ થઈ જવાનાં. પરંતુ એમ બનતું નથી આથી એ માનવું પડે છે કે, ક્રિયાજ કાર્ય કરવાવાળી છે. કિયાકાળમાં જ કાર્ય થાય છે. તથાજે કદાચ આપના મત અનુસાર ક્રિયાની અંતિમ ક્ષણમાં જ કાર્યની નિષ્પત્તિ થાય છે તે, પણ આપે ક્રિયાના પ્રથમ સમયથી માંડીને જ કાર્યને થોડા થોડા અંશની નિષ્પત્તિ માનવી પડશે. એના વગર છેલ્લી ઘડીમાં કાયની આકસ્મિક નિષ્પત્તિ કઈ રીતે થાય? ન જ થાય! આ માટે ક્રિયાની પ્રત્યેક ક્ષણમાં કાર્યને છેડે થેડો અંશ બને છે અને અંતિમ સમયે કાર્ય પૂર્ણ થતાં તૈયાર થાય છે. એવું માનવું જ જોઈએ. કહ્યું પણ છે. – કદાચ પટમાં પ્રથમ તંતુને પ્રવેશ થવાથી પટને વણાટને થોડો પણ ભાગ વણાય ન માનવામાં આવે તે છેલ્લા તંતુને પ્રવેશ થતાં પટના કેઈ પણ ભાગને વણાયેલે માનવામાં ન આવે. અને એથી પટનું તૈયાર થવાનું પણ માનવામાં ન આવે આ માટે બીજા આદિ તંતુઓના સંગથી પ્રત્યેક ક્ષણમાં પટને કાંઈને કાંઈ ભાગ વણાતે રહે છે, તેથી વણાયેલે ભાગ પણુ પટને અંશ જ છે. આનું સાધક અનુમાન આ પ્રકારનું છે – જે કાર્ય ક્રિયાની શરૂઆતમાં થતું નથી તે એની અંતિમ ક્ષણે પણ થતું નથી. જેમ ઘટ ક્રિયાની શરૂઆતમાં, ન હોનાર ઘટ એ કિયાની અંતિમ ક્ષણમાં પણું હેતો નથી. અન્યથા ઘટ કિયાના અંતિમ ક્ષણમાં ઘટની પણ ઉત્પત્તિ થવા લાગશે. આ માટે કિયાની પ્રત્યેક ક્ષણમાં કાર્યને કાંઈને કાંઇ અંશની તૈિયારી થાય છે. અને અંતિમ ક્ષણે તે કાર્ય પૂર્ણ થાય છે. આથી એ સિદ્ધ થાય છે કે ક્રિયમાણ કૃત જ છે. આમાં એકાન્તતઃ વિરોધ નથી. કહ્યું પણ છે જેમ વૃક્ષ અને તેના ભાગોમાં પરસ્પર વિરૂદ્ધતા નથી તેવી જ રીતે ક્રિયમાણ અને કૃતમાં પણ પરસ્પર વિરોધ નથી. એનું સાધક અનુમાન આ પ્રકારનું છે–જે જેનાથી ભિન્ન બની નથી રહેતા તે તેનાથી એકાન્તતઃ ભિન્ન હોતા નથી. જેમ વૃક્ષથી તેના બીજા ભાગો એકાન્તતઃ ભિન્ન નથી. એજ રીતે કૃતત્વથી એકાન્તતઃ ભિન્ન થતાં કિયમાણત્વ પણ રહેતું નથી એવું સમજવું જોઈએ. આથી “ક્રિયાળ રમ્ ” આ ભગવાન વચન સર્વથા સુસંગત છે. આ માટે આર્ય! આ પ્રવચનનું રહસ્ય છે તેને આપ માનો. ફરી એ સ્થવિરાએ કહ્યું-આર્ય! “શિયામા ત” આ જે સર્વજ્ઞ ભગવાનનું વચન છે તે પ્રમાણુ જ છે. આથી આપ જે એવું કહે છે કે, “સર્વજ્ઞ પણ જુઠું બેલે છે” આપનું એ અવર્ણવાદરૂપ વચન સજ્જને એ સાંભળવા એગ્ય નથી. ભગવાન સર્વજ્ઞનું વચન તે ત્રણકાળમાં પણ દૂષિત નથી હતું. એને દૂષિત કરવાની આપ કઈ રીતે ચેષ્ટા કરી શકે? જે આ પ્રકારની ખોટી ચેષ્ટા કરે છે, તે એનાથી ઉત્પન્ન થનાર દુષ્કર્મના પ્રભાવથી ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૩૦ Page #245 -------------------------------------------------------------------------- ________________ સ'સારરૂપી અટવીમાં ભ્રમ કરે છે. આ માટે આપ એ દશાને પાત્ર ન બના અમારૂં સઘળાનુ` સાનુરોધ નિવેદન છે કે, આપ તેની આલેાચના કરી લ્યા. કે જેથી જીનવચનના ઉત્થાપન જનીત મિથ્યાત્વ કમ આપનાં નિવૃત્ત બની જાય. આ પ્રકારે જમાલિ મુનિના સમસ્ત શિષ્યાએ તેમને સમજાવવા છતાં પણ પાતાના દુરાગ્રહ છેાડયા નહી. શિષ્યાએ જાણ્યુ કે, જમાલિ પેાતાના દુરાગ્રહથી જરા પણ પાછા હટતા નથી ત્યારે તેઓએ તેમના સાથ છેડી દીધા. કેટલાક તા ભગવાન મહાવીર પ્રભુ પાસે પહેાંચી ગયા અને જેમને જમાલિના વચન ઉપર શ્રદ્ધા હતી તે જમાલિની સાથે રહ્યા. પ્રિયદર્શના સાધ્વી પણ પેાતાની એક હજાર સાધ્વીઓ સાથે એકત્રિત રીતે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં પ્રસંગવશાત શ્રાવસ્તી નગરીમાં પધાર્યાં, અને ઢંક કુંભારની શાળામાં ઉતર્યાં. આ પછી પેાતાની શિષ્યાઓ સાથે પોતાના ગુરુ જમાલિની વંદના કરવા ગયાં. જમાલિએ પ્રિયદર્શીના સાધ્વીને પણ પેાતાના મતથી વાકેફ કર્યાં. પ્રિયદર્શનાએ તેના મતની પ્રસંશા કરી અને તેને સત્ય માની તે પેાતાના સ્થાન ઉપર પાછાં ફર્યો, પ્રિયદર્શીનાની જમાલિના મતમાં શ્રદ્ધા દૃઢ બની. જે કુંભારની શાળામાં તે ઉતર્યાં હતાં તેને પણ જમાલીના મતના વિષયમાં વાતચિત કરી. કકુ ભારે પ્રિયદર્શનાની આવી વાતચિતથી એ જાણી લીધુ` કે, આ સાવિ પણ મિથ્યાત્વની તરફ ઢળી રહ્યાં છે. આથી એને એ દુષ્ટમથી પાછાં વાળવાં જોઈએ. આ પ્રકારના વિચારથી પ્રેરિત અની, જ્યારે સાધ્ધિ તેની પાસેના સ્થાનમાં બેસી સ્વાધ્યાય કરી રહ્યાં હતાં ત્યારે તેમની ચાદરના એક ભાગમાં અંગાર લગાડી દ્વીધા, અંગાર લગાડવામાં તેને આશય તેમને સમજાવવા પુરતા જ હતા. તેમની ચાદરના એક ભાગમાં અંગાર લગાડીને તુરતજ તે કુંભાર નિંભાડામાં રાખેલાં માટીનાં વાસણેને ઉલટ સુલટ ફેરવવા લાગી ગયા. સાર્ધીિ પ્રિયદર્શનાએ જ્યારે પેાતાની ચાદરને સળગતી જોઈ તા, કહેવા લાગ્યાં કે, હું ઢંક! જો તારા પ્રમાદથી મારા નેસરાયની ચાદર ખળી ગઈ ! પ્રિયદર્શનાની વાત સાંભળી કુંભારે કહ્યું કે, સાધ્વીજી દામાનને ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૩૧ Page #246 -------------------------------------------------------------------------- ________________ આપ દગ્ધ તે માનતાં જ નથી તે પછી આ૫ આવું કેમ કહે છે ? આ પ્રકારનું કુંભારનું વચન ન સાંભળીને પ્રિયદર્શના સાધ્વીનું મિથ્યાત્વરૂપી અંધારૂં નાશ પામ્યું. અને તે બેલ્યાં, અહ દેવાનુપ્રિય! આપે મને સારો પ્રતિબંધ આપે. આ પછી પ્રિયદર્શનાએ જગત કલ્યાણ કારક જીન વચનને પ્રમાણ માની એ કુંભારની સામે જ પિતાના મિથ્યાત્વની આચના કરી. હજાર સાધ્વીઓથી પરિવૃત થઈને ફરીથી પ્રિયદર્શના સાધ્વી જમાલિની પાસે પહોંચ્યાં અને તેને જીનમતમાં લાવવા માટે તેમણે અનેક રીતે પ્રયત્ન કર્યો પરંતુ જમાલિ પિતાના દુરાગ્રહથી જરા પણ પાછા ન રહ્યા. સાચી વાત છે કે, લસણને હજાર સુગંધિત દ્રવ્યની વચમાં રાખે તે પણ તે પિતાની સવભાવિક દુગધને ત્યાગ કરતું નથી, આ પછી તે સાધ્વી જમાલીની પાસેથી પાછાં ફર્યા અને જમાલિ પાસે જે સાધુ બાકી રહ્યા હતા તે પણ જમાલિથી જુદા પડી ચંપાનગરીમાં ભગવાનશ્રી મહાવીર સ્વામીની પાસે પહોંચી ગયા. ધીરે ધીરે જમાલી મુનિ પણ રોગ અને આતંકોથી મુક્ત બની ગયા. શરીર પણ તંદુરસ્ત બની ગયું. બાદમાં તેઓએ શ્રાવસ્તીનગરીના કષ્ટક ઉદ્યાનમાંથી પ્રસ્થાન કર્યું, અને પૂર્વાનુમૂવી પદ્ધતિ અનુસાર ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં કરતાં તે મહાવીર પ્રભુની પાસે પહોંચ્યા. ભગવાનને વંદના અને નમસ્કાર કરી કહ્યું, ભગવન! જેમ આપના અનેક શિષ્ય છદ્મસ્થ અવસ્થામાં પરલોકને પ્રાપ્ત થયા છે તે હું નથી. કારણ કે મને તે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થઈ ચુકેલ છે. આથી હું અહત જીન થઈ ગયે છું. જમાલિ મુનિએ આ પ્રમાણે કહ્યું ત્યારે ગૌતમ સ્વામીએ તેની આ વાત સાંભળી તેને કહ્યું, હે જમાલિ! તમે જે કેવળી થઈ ગયા છે તે અમારા બે પ્રશ્નોને જવાબ આપે. કલેક શાશ્વત છે? જીવ શાશ્વત છે કે અશાશ્વત ? ગૌતમ સ્વામીના આ પ્રશ્નોને ઉત્તર જમાલિથી આપી શકાશે નહી અને તે ચુપ થઈ ગયા ત્યારે તેને ચુપ જોઈ ભગવાને કહ્યું,–જમાલિ ! જુઓ આ પ્રશ્નોને ઉત્તર આપવા માટે મારા એક હજાર શિષ્ય સમર્થ છે. તે પણ તેઓ એવું કહેતા નથી કે જે તમે કહો છે. એ પ્રશ્નોને ઉત્તર આ પ્રકારનો છે.-જીવ અને લેક સદા શાશ્વત છે અને અશાશ્વત પણ છે. દ્રવ્યરૂપથી લેક શાશ્વત કહેવાય છે, પ્રતિક્ષણ પર્યાના પરિવર્તનથી અશાશ્વત પણ કહેવાય છે. આ રીતે દ્રવ્ય દૃષ્ટિથી જીવ પણ શાશ્વત છે અને પર્યાયદષ્ટિથી-દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક પર્યાજેના પરિવર્તનની અપેક્ષાથી–અશાશ્વત જાણવું જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૩ર Page #247 -------------------------------------------------------------------------- ________________ k આ પ્રકારનાં ભગવાનનાં વચન સાંભળીને પણ દુરાગ્રહને વશ બનેલ જમાલિએ “ પેાતાના ક્કોજ ખરા ' એવા વૃથા હઠાગ્રહ ચાલુ રાખ્યું અને ભગવાનના વચનમાં શ્રદ્ધા ન કરી. ત્યાંથી વિહાર કરીને જમાલિ સ્વચ્છ ંદ રૂપથી દેશ દેશમાં વિહાર કરવા લાગ્યા. પાતે જ્યાં જ્યાં વિહાર કર્યાં ત્યાં ત્યાં અનેક કુતર્કથી લેાકાને ઉપદેશ આપવા માંડચેા. આ રીતે ઘણા વર્ષો સુધી જમાલિએ શ્રમણુ અવસ્થાનું પાલન કર્યું. તે પંદર દિવસની સંલેખના ધારણ કરી તેમણે દેહ છેાડયા. મરતી વખતે પશુ તેમણે અતિચારોની લેાચના ન કરી. આથી મરીને તે છઠ્ઠા દેવલાકમાં કિવિષક જાતિના દેવ થયા. એક સમયે ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે, ભગવન્ ! જમાલ ઉગ્ર તપસ્વી હતા, તેઓ મરીને કઈ ગતિમાં ગયા છે? ભગવાને કહ્યું કે, તે છઠ્ઠા દેવલાકમાં કિષિક જાતિના દેવ થયેલ છે, પ્રભુની વાત સાંભળી ફરી ગૌતમ સ્વામીએ પૂછ્યુ, ભગવંત ! તે તેા ઉગ્ર તપસ્વી હતા, એની આવી નાની ગતિ કેમ થઈ ? પ્રભુએ કહ્યું, તે નિદ્ભવ-જીન વચનેાના અપલાપક થવાથી પોતાના ધર્માચાર્યના પણ તેણે વિરોધ કરેલા આથી દીર્ઘ તપસ્વી હાવા છતાં પણ તેણે એ ગતિ પ્રાપ્ત કરી છે. ગૌતમસ્વામીએ ફરી પૂછ્યું કે, ભગવંત! તે ત્યાંથી ચ્યવીને હવે કયાં જશે ? ભગવાને કહ્યું, તે ત્યાંથી ચ્યવીને તિર્યંચ્યું, મનુષ્ય નરકદેવરૂપ ચતુર્ગતિક સ'સારમાં ભ્રમણુ કરી ઘણુા કાળ પછી સિદ્ધિને પ્રાપ્ત કરશે. જમાલિની જેમ ઘણા મુનિઓની શ્રદ્ધા ઓછી થાય છે આથી તે દુલ ભ છે એવું સમજવુ જોઈ એ. આ રીતે એ પ્રથમ જમાલિક નિહ્નવદૃષ્ટાન્ત પૂરુ' થયું ।। દ્વિતીય નિહ્નવ તિષ્યગુસ મુનિ કા દ્રષ્ટાંત હવે ખીજા નિદ્ભવ તિષ્યગુસની કથા કહેવામાં આવે છેતે આ પ્રકારની છે.-ભગવાન મહાવીરને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થયાને જ્યારે સેાળ વર્ષ વીત્યાં ત્યારે રાજગૃહ નગરમાં ગુણુશિલ નામના ઉદ્યાનમાં ચૌઢપૂર્વના ધારક એવા વસુ નામના આચાર્ય આવ્યા. એમને તિષ્ણુગુપ્ત નામના શિષ્ય હતા તે પૂર્વાંના અધ્યયન કરવામાં તત્પર હતા ! એક સમય જ્યારે તે સાતમુ આત્મપ્રવાદ પૂર્વ ભણી રહ્યા હતા એ વખતે એને સાતમા પૂર્વનું સૂત્રાલાપક વાંચવામાં આવ્યું તે આ છે— “एगे भंते जीवपएसे जीवेत्ति वत्तत्रं सिया ? णो इणडे समझे ! एवं दो तिण्णि० जाव दस संखेज्जा असंखेज्जा भंते ! जीवपएसा जीवेत्ति वत्तव्यं सिया ? णो इणट्ठे समहे । एगपणे विणं जीवे नो जीवेत्ति वतव्त्रं सिया ? से केणं अद्वेणं ? जम्हाणं कसिणे ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૩૩ Page #248 -------------------------------------------------------------------------- ________________ पडिपुणे लोगागासपएस तुल्ले जीवे जीवेत्ति वतव्वं सिया ? से तेणं अद्वेणं "। इति । छाया - एको भदन्त ! जीव प्रदेशो जीव इति वक्तव्यं स्यात् १ नो अयमर्थः समर्थः एवं द्वौ त्रयो यावद् दश संख्याताः असंख्याताः भदन्त ! जीवप्रदेशा जीव इति वक्तव्यं स्यात् ? नो अयमर्थः समर्थः ! एकप्रदेशो नोऽपि खलु जीवो नो जीव इति वक्तव्यं स्यात् ? असौ केनार्थेन ? यस्मात् खलु कृत्स्नः प्रतिपूर्णी लोकाकाशमदेशतुल्यो जीवा जीव इति वक्तव्यं स्यात् असौ तेन अर्थेन " । इति । આ પ્રકારે એ આલાપકને ભણ્યા પછી કેાઈ એક નયના અભિપ્રાયથી એમ પણ થઈ શકે છે.આથી આ મત કોઇ એક નયનાછે, સવ નચેાના નથી.” આ વાતને ન સમજીને મિથ્યાત્વના ઉદયથી તે તિગુસ મુનિના દર્શનમાં વિપર્યયતા આવી ગઈ આથી તેમને એ સમયે જીવના પ્રદેશ વિષયમાં એ પ્રકારનું ધ્યાન અંધાઈગયું કે, એક બે ત્રણ વગેરે સંખ્યાત અસંખ્યાત પ્રદેશ જીવ નથી. કેમ કે—“ હૈ મતે ! નીવપણે” એ આલાપકમાં તેના નિષેધ કરવામાં આવેલ છે. આ રીતે એક પણ પ્રદેશથી જીવ હીન પણ થતા નથી. આ વાત પશુ આલાપકમાં પ્રતિષેધ કરવામાં આવી છે. એનુ તાત્પર્ય એ છે કે, જીવના જેટલા પ્રદેશ હાય છે એમાંથી જો એક પણ પ્રદેશ આઠ હોય તા જીવ થઈ શકતા નથી. અર્થાત્ તેના અવશિષ્ટ પ્રદેશ છત્ર કહેવાતા નથી. વસ્તુમાં એ જરા પણ ઓછપ હાય તા તે પુરી વસ્તુ કહેવાતી નથી. àાકાકાશના જેટલા પ્રદેશ છે એટલા જ પ્રદેશ અસંખ્યાત પ્રદેશ એક જીવના છે. આથી જે ક્રાઇ અંતિમ પ્રદેશથી તે જીવ પરિપૂર્ણ થતા માનવામાં આવે છે તે જ અ ંતિમ પ્રદેશ જીવ છે. અવશિષ્ટપ્રદેશ જીવ નથી. કેમકે તેમાં એજ સૂત્રાલાપક પ્રમાણભૂત છે. આ રીતે પેાતાની કલ્પનાથી વિરૂદ્ધ અને કલ્પિત કરી તિષ્મગુપ્તે ધર્માચાયની પાસે જઈ કહ્યુ કે, કદાચ એક પણ પ્રદેશથી વિહિન થતાં સકલ અવશિષ્ટ જીવપ્રદેશ જીવ સંજ્ઞાને પ્રાપ્ત થતા નથી. તા તે અંતિમ પ્રદેશને જ જીવ કહેવા જોઇએ. કેમકે, એ એક પ્રદેશના સદ્ભાવમાં જ ખીજા પ્રદેશામાં જીવના વ્યપદેશ થાય છે. તિષ્યનુસની આ વાત સાંભળીને વધુ આચાયે કહ્યુ, વત્સ ! તમે આ કેવી અજુગતી વાત કરી રહ્યા છે ? જો તમને પ્રથમ પ્રદેશ જીવ સંમત નથી તા તમે જે અંતિમ પ્રદેશને જીવ માના છે તે પણ પ્રદેશત્લની અવિશેષતાથી જીવ ન થાય. જેમ પ્રથમ આદિ અન્ય તમારી દૃષ્ટીથી જીવ નથી. (૨) અથવા તમારા મત અનુસાર અત્યપ્રદેશ જ જીવ છે, પ્રથમ પ્રદેશ જીવ નથી આમાં યુક્તિ શું છે? જે રીતે પ્રથમપ્રદેશમાં પ્રદેશતા છે, તે જ રીતે પ્રદેશતા અતિમપ્રદેશમાં પણ છે. તા પ્રદેશત્વ હેતુને લઈ કદાચ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૩૪ Page #249 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અન્યપ્રદેશમાં જીવ સાબિત કરવામાં આવે તે આજ રીતે પ્રદેશમાં પણ તે હેતુ દ્વારા જીવ સાખિત કરવામાં આવે ત્યારે પ્રથમપ્રદેશમાં જીવ નથી. અ ંતિમપ્રદેશમાં જ જીવ છે એવું કહેવું યુક્તિ યુક્ત કયાં સુધી માની શકાય ? આ અંગે એમ કહેવામાં આવે કે વિક્ષિત અસંખ્યાત પ્રદેશ રાશીના અત્યપ્રદેશ પૂરક છે આ માટે તે જ જીવ માનવામાં આવશે પ્રથમ આદિ પ્રદેશ નહી' કેમકે તે પૂરક નથી તે આ પ્રકારે કહેવું એ પણુ ઠીક નથી. કેમ કે, જે રીતે અન્યપ્રદેશ પૂરક છે એ રીતે એક એક પ્રથમ આદિ પ્રદેશ પણ એ વિવક્ષિત જીવની પ્રદેશરાશીના પૂરક છે. કેમ કે, જો એક પણ પ્રદેશની ન્યૂનતા હેાય તે તે વિવક્ષિત જીવ પ્રદેશ રાશીની પૂર્તિ અની શકતી નથી, (૩) આ પ્રકારે સર્વ પ્રદેશમાં પૂર્ણતા માનવાથી અનિષ્ટ આપત્તિ આવે છે. તે આ રીતે છે.-સમસ્ત જીવ પ્રદેશમાં વિવક્ષિત અસંખ્યાત પરિમાણની પૂરકતા હૈાવાથી અન્યપ્રદેશની માફક પ્રત્યેક પ્રદેશમાં જીવત્વ થઈ જવાથી પ્રત્યેક જીવ અસંખ્યાત જીવવાળેા થઇ જશે. (૧) અથવા પ્રથમ જીવ આફ્રિ પ્રદેશની માફક અત્યપ્રદેશમાં પણ અજીવત્વ માનવાથી સર્વથા જીવના અભાવ પ્રસક્ત થાય છે. (૨) કિચ—જો એક જ પ્રદેશ જીવત્વની પૂર્તિ કરે છે તે એવી સ્થિતિમાં પણ પૂર્ણ જીવ દ્વારા થનારી અ સપાદન રૂપ ક્રિયા એક જ પ્રદેશથી થઈ જવી જોઇએ. પરંતુ એવું થતું જોવામાં આવતું નથી, કાંઈ સંપૂર્ણ વસ્ત્રથી થનારી અથ ક્રિયા તેના એક તંતુથી થાડી જ થઈ શકે છે ? (૩) અથવા——રાજાની માફ્ક સ્વચ્છંદ ભાષી થવાથી તમારા મતમાં વિશેષતા કેમ નહીં આવે ? કેટલાક પ્રદેશ જીવ થશે ત્યારે કેટલાક અજીવ થઇજશે. (૪) અથવા——સ વિકલ્પાની સિદ્ધિ પણ કેમ ન થઈ જાય કેમ કે, પેાતાની ઈચ્છાથી સર્વ પક્ષ કહેવા લાયક બની જાય છે. (૫) ।। આ ત્રીજા પક્ષના પાંચ વિકલ્પ થયા. (૩) (૪) કિચનો પ્રથમાદિ પ્રદેશ સમુદાયમાં સથા જીવત્વ નથી, એવું માનવામાં આવે તે એક અન્ત્યપ્રદેશમાં પણ જીવત્વ કઈ રીતે આવી શકે ? જેમ રેતીના સમુદાયમાં તેલ નથી. તે। પછી તેના એક કણમાં તેલને સર્દૂભાવ કેમ માની શકાય ? (૫)કિંચ—તમારા મત અનુસાર અત્યપ્રદેશમાં જ સર્વથા પૂર્ણ રૂપથી જીવ છે ખાકી પ્રથમ આદિ પ્રદેશમાં દેશતઃ જીવ છે, આ પ્રકારનું વિશેષ જો તમે કહો તા પણ કહેવુ ઠીક નથી. કેમ કે, આ પ્રકારનું કહેવુ પ્રદેશની અપેક્ષાએ પ્રથાદિ અત્યપ્રદેશમાં પણ જીવ અંશત દેશતઃ-જ સાખીત થશે (૧) ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૩૫ Page #250 -------------------------------------------------------------------------- ________________ યદિ અત્યપ્રદેશમાં સંપૂર્ણ જીવ માનવામાં આવે તે એ પ્રદેશમાં જીવની સંપૂર્ણતા સાબીત કરનાર જે પણ હશે તે જ હેતુ પ્રથમ આદિ પ્રદેશમાં પણ એના સમાનરૂપથી સાધક બની જશે. આ કારણે અંતિમ પ્રદેશની માફક પ્રતિપ્રદેશોમાં સંપૂર્ણ જીવ માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે. (૨) છે આ પાંચમાં પક્ષના બે વિકલ્પ થયા. આપા () ચરમ હોવાથી ચરમ પ્રદેશમાં જ જીવત્વ જે માનવામાં આવે અને બાકી બીજા પ્રદેશમાં જીવત્વ ન માનવામાં આવે તે એ કહેવું બરાબર નથી. કેમકે, અંતિમ પ્રદેશમાં જે ચરમતા છે તે ત્યાં આપેક્ષિક છે. જે આપેક્ષિક હોય છે તે એક જગ્યાએ નિયત માનવામાં આવતા નથી. અપેક્ષાના વશથી સર્વ પ્રદેશોમાં ચરમતા આવી શકે છે. આ માટે તમારા તરફથી વિવક્ષિત એક ચરમ પ્રદેશ વીના જેમ અપર પ્રદેશ તમારા માનવા મુજબ જીવરૂપ માનવામાં આવતા નથી એજ રીતે જે ચરમ પ્રદેશને તમે જીવરૂપથી વિવક્ષિત કરી રહ્યા છે તેવા તે ચરમ પ્રદેશ પણ એ દ્વિતીયાદિ પ્રદેશ વિનાના જીવ સ્વરૂપ માનવામાં આવતા નથી. કેમકે, અપેક્ષાથી સર્વ પ્રદેશનું ચરમત્વ પહેલાં સિદ્ધ થઈ ચુકેલ છે. (૧). પ્રથમ આદિ પ્રદેશમાં જે જીવ ન માનવામાં આવે તે ચરમ પ્રદેશમાં પણ તમારી માન્યતા અનુસાર જીવપણું આવી શકતું નથી. પ્રયોગ–“કચરોગવિ જ કવર કરાવાન પ્રથમતિનરાવ”પ્રથમ આદિ પ્રદેશની માફક અત્યપ્રદેશ પણ પ્રદેશ હોવાથી જીવ સ્વરૂપ બની શકતો નથી. છે આ છઠ્ઠા પક્ષના બે વિકલ્પ થયા. ૬ તિષ્યગુપ્ત કહે છે – આપ આ અનુમાન પ્રગથી અન્યપ્રદેશમાં જીવને નિષેધ કરે છે, તે આપનું એ કહેવું આગમથી બાધિત થાય છે. કેમકે, પૂર્વોક્ત આલાપકરૂપ આગમમાં પ્રથમાદિ પ્રદેશમાં જીવત્વ નથી એવું સ્પષ્ટ રૂપથી કહેવામાં આવ્યું છે. તથા અન્ય પ્રદેશમાં જીવ છે એવું વિધાન કરવામાં આવેલ છે. કેમકે, જે અનિષિદ્ધ હોય છે તે અનુમત સમજવામાં આવે છે. આથી એવું જાણી શકાય છે કે, અત્યપ્રદેશમાં જીવવાની માન્યતા શાસ્ત્ર સંમત છે. આથી હું એવું કહું છું કે, પ્રથમ આદિ પ્રદેશોની માફક અત્યપ્રદેશમાં જીવત્વને નિષેધ શાસ્ત્રાનુમત નથી. (૭) આચાર્ય કહે છે–એવું નથી. અત્યપ્રદેશમાં જીવ છે એ વાત પણ શાસ્ત્રમાં નિષિદ્ધ કરવામાં આવેલ છે. કેમકે, “જે મરે નીવપણે કવેત્તિ ઉત્તવું વિચા? Pો રૂદ્દે સમટ્રે” આ પાઠ પણ ત્યાં જ આવેલ છે. આથી જે તમને શ્રતમાં પ્રમાણુતા અભીષ્ટ છે તે તમારે “અત્યપ્રદેશમાં જીવ છે” તેમ ન કહેવું જોઈએ. કેમકે, પ્રથમાદિક અન્યતર પ્રદેશની માફક એક પ્રદેશની અત્યના પ્રદેશમાં પણ સ્થિત છે. (૧) ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૩૬ Page #251 -------------------------------------------------------------------------- ________________ તમે જો શ્રુતને પ્રમાણુ માનતા હું તેા સમ્મિલિત સમસ્ત પ્રદેશ જ જીવ છે એવું શાસ્ત્રમાં કહ્યું છે. એક ચરમ પ્રદેશ જ જીવ છે તેવું કહેલ નથી. જુએ એજ જગ્યાએ એવુ કહેલ છે-“ ગદ્દાળ સિળે પુજે હોલસેલતુ નીવત્તિયત્તત્રં રિચા ’’આથી શ્રુત પ્રમાણથી અન્ય પ્રદેશ જ જીવ છે એવા દુરાગ્રહ તમારે છેાડી દેવા જોઈએ. એવુ જ માનવુ‘ જોઇએ કે, સમ્મિલિત સમસ્ત પ્રદેશ જ જીવ છે. (૨) જે રીતે એક પણ તંતુ સમસ્ત પટના ઉપકારી હાય છે કેમકે, તેના વગર સમસ્ત પટ કહેવાતા નથી. પરંતુ એનું તાત્પર્ય એ થાડું જ થાય છે કે, એ તતુ જ સમસ્ત પટ બની જાય છે. સમસ્ત તંતુઓને સમુદાય જ એક પૂરા પટ કહેવાય છે. આ વાત લેાકમાં પ્રસિદ્ધ છે, એ જ રીતે એક જીવ પ્રદેશ પણ જીવ નથી પરંતુ સમુદિત સમસ્ત જીવપ્રદેશ જ એક જીવ છે. જે પ્રકારે એક પરમાણુમાં “ ટોડયમ્ ’ ઈત્યાકારક વહેવાર થતા નથી તેવી રીતે એક જીવપ્રદેશમાં પણ અચંબામા ” ઈત્યાકારક વહેવાર -નિર્દેશ–થઈ શકતા નથી. (૩) સાતમા પક્ષના આ ત્રણ વિકલ્પ થયા. રાણા (૮) આ પ્રકારના કયા નયને! અભિમત છે? 66 66 ઉત્તર—આ પ્રકારના એ અભિમત એવ ભૂત નયના છે. વ્યુત્પત્તિથી લભ્ય અના સ`ખંધથી જેમાં નિયતાથ ખેાધકતા (નિશ્ચીત અને સમજવાની શક્તિ ) હાય તે એવ ભૂત નય છે. નિયતા એધકતા તેમાં કાળની અને દેશની અપેક્ષાથી જાણવી જોઈએ. આ પ્રકારે સમભિરૂદ્ધ નયથી તેની અતિવ્યાપ્તિ થતી નથી. આ એવ’ભૂત નયને આશ્રીત કરી ભગવાને “દ્દાળ સિળે રવિપુને છોગાવાલયેસતુફ્ફે ઝીવત્તિ વૃત્તબ્ધ સિચા” આ સૂત્રાલાપક કહેલ છે. આથી જેટલા અસ`ખ્યાત પ્રદેશ લેાકાકાશની તુલ્ય એક જીવના છે તે સઘળા સમુદ્વિત પ્રદેશ જ એક પૂર્ણ જીવ છે. એક કેવળ ચરમપ્રદેશ અથવા પ્રથમપ્રદેશ અથવા ખીજા કોઈ એક એક પ્રદેશ જીવ નથી. એવ ભૂતનયમાં વ્યુત્પત્તિથી લભ્ય અના સંબંધથી નિયતા ખેાધકતા ત્યારે આવે છે કે, જ્યારે નિરવ શેષ પ્રદેશના સદ્ભાવમાં જીવ માનવામાં આવે. નહીં તે નિયતા મેધકતા આવી શકતી નથી. કેમકે, લેાકાકાશ. આદિ દ્વારા જે તેના પ્રદેશેાની તુલ્યતા અતાવી છે તે અથ ત્યારે જ અહીં ઘટીત થઈ શકે કે, જ્યારે એક જીવ કાલાદિકના દ્વારા નિયત અસંખ્યાત પ્રદેશાના સમુદાયરૂપ હાય, તાત્પર્ય આનું એ છે કે, જીવ શબ્દના અર્થ જ્યારે એવભૂત નયની અપેક્ષા વિચાર કેાટીમાં આવશે ત્યારે તે અસંખ્યાત પ્રદેશ વિશિષ્ટ હશે તેાજ તેના વિષય માની શકાશે. એ વગર નહીં. એક બીજાથી જુદા જુદા પ્રદેશસ્વરૂપ જીવ શબ્દને અથ એવ'ભૂતની અપેક્ષા માનવામાં આવતા નથી. શંકા—જેવી રીતે “ આમો રૂપ, વટો વધ: 66 ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ܕܕ ગામ મળી ગયું. વસ્ર ખળી ૨૩૭ Page #252 -------------------------------------------------------------------------- ________________ ગયું, આ પ્રકારને વહેવાર ગામ અને વસ્ત્રના એક ભાગ બળી જવાથી સંપૂર્ણ ગામ અને વસ્ત્રમાં ઉપચારથી માનવામાં આવે છે. એ રીતે અહીં પણ અંતિમ પ્રદેશમાં જીવને વહેવાર મુખ્યતયા માનવાથી બીજા પ્રદેશમાં તે ઉપચારથી માની લેવામાં આવશે? ઉત્તર–આ રીતે કહેવું બરોબર નથી. કેમકે, આ રીતે કહેવાથી વાસ્તવિક અર્થની સિદ્ધી થઈ શકતી નથી. જે રીતે ગામના એક ભાગમાં સમસ્ત ગામને ઉપચાર માનીને ગામ બળી ગયું એવું કહેવામાં આવે છે. તે જ રીતે અત્યપ્રદેશમાં સમસ્ત જીવને ઉપચાર માની લેવામાં આવશે તેવું કહેવું તમારા મન્તવ્ય વિરૂદ્ધનું છે કેમકે, તમે તે ત્યાં મુખ્યરૂપથી સંપૂર્ણ જીવ માની રહ્યા છે. આથી આ પ્રકારનું કહેવાથી અપસિદ્ધાંત નામના નિગ્રહસ્થાનમાં તમારું પતન છે. બીજું ઉપચાર મુખ્ય અર્થને સાધક નથી થતે જ્યારે તમે અંતિમ પ્રદેશમાં જીવને ઉપચાર કરશે તે એને અર્થ એ પણ થઈ જાય છે કે, પ્રથમ આદિ પ્રદેશમાં જીવ છે. જેમ ગામને એક ભાગ બન્યો ત્યારે તે સમસ્ત ગામનું નામ અપાયું. આજ રીતે અન્તિમપ્રદેશરૂપ એક દેશમાં સમસ્ત જીવને વહેવાર પણ ત્યારે થઈ શકે કે જ્યારે તે પ્રથમ આદિ ઈતર પ્રદેશની સાથે સંબંધિત થાય. તેના વગર નહીં. આથી પ્રમાદિ અસંખ્યાત પ્રદેશમય જે જીવ છે એવું જ માનવું જોઈએ. કેવળ અંતિમપ્રદેશમાં જ સમસ્ત જીવ છે એવું માનવું ન જોઈએ. તથા–જેમ થોડા તંતુઓથી વિહીન પટમાં પટને ઉપચાર કરાય છે. એક તંતુથી નહીં. તેવી રીતે થોડા ઓછા પ્રદેશ વિહીન જીવમાં જ જીવને ઉપચાર કરે એગ્ય થાય છે. ફક્ત એકલા અંતિમપ્રદેશમાં જ નહી. આ માટે જે પ્રકારે પુષ્પમાં ગંધ, દૂધમાં ઘી, તલમાં તેલ, વ્યાપ્ત બનેલ રહે છે એવી જ રીતે પોતપોતાના સમસ્ત પ્રદેશમાં એક જીવ વ્યાપ્ત થઈને રહે છે. આ માનવું એજ યુક્તિ સંમત છે. આ માટે હે તિષ્યગુસ! તમે ભગવાનના વચન ઉપર વિશ્વાસ લાવે અને પિતાના જન્મને સફળ બનાવો. આ રીતે દયાળુ ધર્માચાર્યો તિષ્યગુપ્તને ખૂબ સમજાવ્યું. પરંતુ તિષ્યગુપ્ત પિતાને હઠાગ્રહ ન છેડયો ધર્માચાર્યો જ્યારે આ પરિસ્થિતિ જાણું ત્યારે તેમણે કાર્યોત્સર્ગ પૂર્વક શિષ્ય તરીકે છુટા કરી દીધા. પોતાના ધર્માચાર્યથી છુટા કરાએલ તિષ્યગુપ્ત ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા અને પિતાના મતને પ્રચાર કરવા લાગ્યા. કોઈ એક સમય ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં તે તિષ્યગુપ્ત પોતાના શિષ્ય પરિવાર સહિત આમલકલ્પા નગરીના આમ્રસાલ વનમાં આવ્યા. તિષ્યગુપ્તને પ્રસાલવનમાં આવેલા સાંભળીને ત્યાં શ્રાવક છે, જેનું નામ મિત્રશ્રી હતું અને જીનેન્દ્રભગવાનના ચરણ કમળને જે પ્રેમી હતો તે બીજા શ્રાવકની સાથે તે વનમાં ગયો. સવિધિ પ્રણામ કરી તે તિષ્યગુપ્ત સુનિની ધામિક દેશના સાંભળવા લાગ્યા. તિષ્યગુપ્ત પિતાના વિચારથી મિત્રશ્રી શ્રાવકને નિવ જાણીને તેના ઉપર પોતાની અસર પાડવાના અભિપ્રાયથી દષ્ટાંત દાખલા દલીલે આપવાનો પ્રારંભ કરી દીધું. મિત્રશ્રી શેઠ તેમની દેશના સાંભળ્યા પછી પિતાના સ્થાન ઉપર પાછા ફર્યા. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૩૮ Page #253 -------------------------------------------------------------------------- ________________ એક સમય જ્યારે તિષ્યગુપ્ત પોતાના શિષ્ય પરિવાર સાથે ભિક્ષાચર્યા માટે નગરમાં આવ્યા હતા ત્યારે મિત્રશ્રી શેઠે તેમને કહ્યું, મહારાજ ! આજ તે આપ મારું ઘર પવિત્ર કરે. શેઠની વિનંતી સાંભળી તિષ્યગુપ્ત શેઠને ત્યાં ગયા. મિત્રશ્રી શેઠે કલ્પ નીયમેદકાદિક વસ્તુઓથી સજીત કરી ઘણા થાળ ત્યાં રાખી દીધા. અને તેમાંથી એક એક કહાનીય વસ્તુને તલ તલ જેટલો ભાગ કાઢીને તેમને આપવા માંડયો. આજ રીતે દાળ, ભાત, શાક, વગેરેને પણ એક એક કણ તેમને આપે. ખીર, ઘી. પાણી, વગેરે પણ બીદુ પ્રમાણમાં આપ્યું. વસ્ત્રને પણ એક તાંતણે આપે. એની આ પ્રકારની દાનશીલતા જોઈને તિષ્યગુપ્ત વિચાર કર્યો–આ કેઈ કારણ વશ થઈને જ આ પ્રમાણે આપી રહેલ છે. પછીથી બધી વસ્તુઓ આપશે. સનિ તિષ્યગુપ્ત આ પ્રકારને વિચાર કરી રહ્યા હતા ત્યારે મિત્રશ્રી શેઠે તેમને નમન કરી પોતાના બંધુઓને કહ્યું કે, આપ લોક પણ આ મુનિરાજોને વંદના કરે. પછી તિષ્યગુપ્ત મુનિ અને તેમના શિષ્ય પરિવાર મુનીઓને ઉદ્દેશીને કહ્યું કે, ભદન્ત! આજ મુનિઓને દાન દીધું એથી હું કૃતાર્થ કૃત લક્ષણ અને કૂતપૂર્ણ મારી જાતને માની રહ્યો છું. આ પરિસ્થિતિ જોઈને તિષ્યગુપ્તમુનિએ મિત્રશ્રી શેઠને કહ્યું કે, એ તે ઠીક છે. પરંતુ એ તે બતાવે કે તમે આ રીતે મારી આશાતના-અનાદર શા માટે કર્યો છે ? શ્રાવક મિત્રશ્રીએ કહ્યું-આમાં અનાદરની કઈ વાત છે? આપને તે સિદ્ધાંત જ એ છે કે, એક અંતિમ અવયવમાં સંપૂર્ણ અવયવી રહે છે. આથી એક અંતિમ અંશ આપવામાં આવ્યાથી સંપૂર્ણ અવયવી આપ્યા બરાબર છે. આ અભિપ્રાયથી મેં આમ કરેલ છે. જે રીતે અંતિમ પ્રદેશમાં પૂર્ણ જીવ છે એજ રીતે પૂર્ણ મેદકાદિક અવયવી પણ પિતાના ચરમ અવયમાં રહેલ છે. આપની દૃષ્ટિમાં જે જિન વચન સત્ય હોય તે જ હું તે અનુસાર આપને ભિક્ષા આપી શકું છું. મિત્રશ્રી શ્રાવકનાં આ પ્રકારનાં વચનને સાંભળી તિષ્યગુપ્તમુનિ સપરિવાર બંધ પામી તેને કહેવા લાગ્યા. સુશ્રાવક! તમે આ પ્રેરણા મને ઠીક કરી, વર્ધમાનસ્વામીનાં વચન મને પ્રમાણ છે. તેમનાં વચનને અનાદર કરવાથી ઉદ્ભવેલું મારું આ દુષ્કૃત્ય મીથ્યા થાઓ. આ રીતે પિતાની ભૂલને સુધારવાવાળાં તિષ્યગુપ્ત મુનિનાં વચન સાંભળી મિત્રશ્રી શેઠને ઘણે જ હર્ષ થયો. એ વખતે તેણે તેમને પૂર્ણ સામગ્રીની ભિક્ષા આપી. તિષ્યગુપ્તમુનિએ સપરિવાર પિતાના અતિચારની આલોચના કરી શુદ્ધિ પ્રાપ્ત કરી. અને બેધીને લાભ કરી લીધું. આ તેમનું મેટું ભાગ્ય સમજવું જોઈએ. આ માટે જ કહેવામાં આવેલ છે કે, “શ્રદ્ધાપરમ દુર્લભ છે.” છે આ બીજા તિષ્યગુપ્ત નિહવનું દષ્ટાંત થયું ૨ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૩૯ Page #254 -------------------------------------------------------------------------- ________________ તૃતીય નિહ્નવ આષાઢાચાર્ય કા દ્રષ્ટાંત ત્રીજા નિદ્ભવ આષાઢાચા શિષ્યનું દૃષ્ટાંત આ પ્રકારનુ` છે— ભગવાન મહાવીરના નિર્વાણ સમયને જ્યારે ૨૧૪ ખસેાચોઢ વર્ષ વીતી ગયાં તે સમયે, આષાઢાચાય વૈતામ્બિકા નગરીમાં પેાલાસ નામના ઉદ્યાનમાં પેાતાના શિષ્યપરિવારસહિત આવીને રહ્યા હતા. તે સ્થળે તે પોતાના શિષ્યાને ખાલઞ્લાનાદિક સાધુઓની સેવા કરવા રૂપ આગાઢયાગનું શિક્ષણ આપી રહ્યા હતા. એક સમય ત્યાંથી વિચરતાં એક ભંયકર વનમાં પહોંચ્યા અને ત્યાં એક વિશાળ વૃક્ષની નીચે નિવાસ કર્યાં. રાત્રિમાં અકસ્માત હૃદય શૂળની વેદનાથી તેમના દેહાંત થઈ ગયા. મરીને તેએ પ્રથમ સ્વ-સૌધમ કલ્પમાં દેવ થયા. અન્તરમુહૂર્તમાં ત્યાં તરૂણાવસ્થા સંપન્ન બની તેએએ અવધિજ્ઞાનથી પેાતાની પૂર્વ અવસ્થા જાણી લીધી. આ પછી પેાતાના શિષ્યાને ખાલ્યવયના અને વિનીત જાણીને પૂર્વની રીતે શિક્ષા આપવાના અભિપ્રાયથી પેાતાના મૃત શરીરમાં પ્રવિષ્ટ થઈ ગયા. રાત્રિ પ્રતિક્રમણ સમયમાં રાત્રિના છેલ્લા પ્રહરમાં તેમણે શિષ્યાને જગાડયા અને અગાઉની માફક તેમને આગાઢ ચાગનું શિક્ષણ આપવા માંડયા. એક સમયે જ્યારે તેમના સઘળા શિષ્યા આગાઢ ચાંગને પ્રાપ્ત કરી ચુકયા હતા ત્યારે દેવરૂપ આષાઢાચાર્યે કહ્યું કે આપ સઘળા મને માફ કરો. કેમકે, અત્રતીએવા મેં આપને વંદનાદિ કૃતકમ કરેલ નથી. પરંતુ આપે જ મને વંદન આદિ કરેલ છે. અને મેં તેને સ્વીકાર કરેલ છે. આ પ્રમાણે કહીને તેઓ કહેવા લાગ્યા કે,-તે દિવસે રાત્રીના સમયે અકસ્માત મને હ્રદયશૂળની વેદના થયેલી જેથી હું મરી ગયા. મરીને પ્રથમ સ્વમાં હું દેવ થયા છું. અવધિજ્ઞાનથી મારા પૂર્વભવને જાણીને હું આપ સઘળાને યાગની સંપૂર્ણતઃ શિક્ષા આપવા માટે મારા મૃત શરીરમાં પ્રવેશ કરી તમેાને સંપૂર્ણતઃ મનાવી હવે હું મારા સ્થાન ઉપર જઈ રહ્યો છું. આમ કહી તે દેવ એ શરીરને ત્યાં છેડી દઇ પાતાના સ્થાને ચાલ્યા ગયા. મુનિઓએ મળીને તેમના શરીરની પાિપના કરી અને કાર્યાત્સગ કરીને પછી એ પ્રકારના વિચાર કર્યાં કે, જુએ. અજ્ઞાનથી આપણે સઘળાએ તે દેવને વંદના કરી છે. આથી હવે મીજી પણ કઈ રીતે નિશ્ચય કરી શકાય કે, આ સાધુ છે કે દેવ છે. તેમ બીજા લેાકેા પણ આપણને જાણી શકતા નથી કે, આ દેવ છે કે, સાધુ! આથી એવા બાધ થાય છે કે, સમસ્ત વસ્તુ અવ્યક્ત જ છે. તેમ આપણે માટે એમ જ કહેવું જોઇએ કે, જેનાથી પૃષાવાદ પણ ન બને અને અસયતને વંદના પણ ન થઈ શકે. આ પ્રકારના વિચાર કરી તેઓ સ ંશય મિથ્યાત્વના ચક્કરમાં પડી ગયા. અવ્યક્ત ભાવના સ્વીકાર કરી તેઓએ પરસ્પરમાં વંદના કરવાનું પણ છેાડી દીધુ. અને દરેક સ્થળે એવું કહેવા લાગ્યા કે, વસ્તુના નિણૅય કરનાર કાઇ જ્ઞાન નથી, માટે અવન્યમેવ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૪૦ Page #255 -------------------------------------------------------------------------- ________________ સર્વ વસ્તુ” દરેક વસ્તુ અવ્યક્ત જ છે. આ પ્રકારની પ્રરૂપણા કરતાં કરતાં તેઓ સઘળા એક સાથે મળી ગ્રામનુગ્રામ વિહાર કરવા લાગ્યા. કેટલાક મુનિઓએ જ્યારે આ જોયું ત્યારે તેમણે જાણ્યું કે, આ સઘળા વિરુદ્ધ અર્થની પ્રરૂપણા કરી રહ્યા છે. આથી એમને કહ્યું કે, આપ લે કે એવું કહે છે કે “જ્ઞાનથી કઈ પણ વસ્તુને નિશ્ચય થઈ શકતો નથી આથી સર્વ વસ્તુઓ અવ્યક્ત છે” આપને આ સિદ્ધાંત સર્વમાન્ય નથી. કેમકે, તેમાં યુક્તિથી વિરોધ આવે છે. પહેલાં આ૫ કેએ એ નિશ્ચય કરી લેવું જોઈએ કે, સમસ્ત વસ્તુઓને નિર્ણય એક અવિસંવાદી જ્ઞાનથી જ થાય છે. હિત અને અહિતને નિર્ણય કરીને પછીથી જ જીવ કોઈ પણ ક્રિયા કરવામાં પ્રવૃત્ત થાય છે. આથી જ્ઞાનને સ્વભાવ નિશ્ચય કારક છે એ આપને માનવામાં કોઈ વિવાદ ન હોવો જોઈએ. બીજું-જ્ઞાન જે સર્વથા નિશ્ચય કરાવનાર ન માનવામાં આવે તે આહાર પાનાદિકને પણ નિશ્ચય કેમ થઈ શકે ? જ્ઞાન જ આ શુદ્ધ છે, આ અશુદ્ધ છે, આ નિજીવ છે, આ સજીવ છે, ઈત્યાદિરૂપ નિશ્ચય કરાવે છે. આ સામે કેઈ અવ્યક્તવાદી એમ કહે કે, આહાર પાનાદિકનું નિર્ણયકારક જ્ઞાન છે. આ સઘળું વહેવારથી જ કહેવામાં આવે છે. તે આ પ્રમાણે સાધુ આદિનું નિર્ણયકારક જ્ઞાન પણ વહેવારથી થાય છે. આ પણ માની લેવું જોઈએ. આહાર પાણીના વિષયમાં જે પ્રવૃત્તિ થાય છે તે વહેવારથી જ થઈ શકે છે. પરંતુ સાધુઓના વિષયમાં થઈ શકતી નથી, એવું જે કહેવામાં આવે તે સાધુઓના વહેવારને જ ઉચ્છેદ થઈ જાય. સાધુ વહેવારને ઉચ્છેદ થવાથી તીર્થને પણ ઉછેર પ્રાપ્ત થાય છે. માટે આપલેક પણ વહેવારને સ્વીકાર કરે. આ પ્રકારે સ્થવિરોથી પ્રતિબંધિત થવા છતાં પણ તે લોકેએ પિતાના દુરાગ્રહને ત્યાગ કર્યો નહીં. અને એ સઘળાએ કાર્યોત્સર્ગ પૂર્વક તેમને બહિષ્કાર કર્યો. બહિષ્કૃત થવાથી તે સઘળા ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા પિતાના મતની પુષ્ટિ કરતા કરતા રાજગૃહ નગરમાં ગુણશીલ ઉદ્યાનમાં આવ્યા. રાજગૃહ નગર ઉપર મૌર્યવંશીય બલભદ્ર નામના રાજાનું આધિપત્ય હતું. પિતાને ત્યાં અવ્યક્ત નિવને આવેલા જાણીને શ્રમણે પાસક તે રાજવીએ ગુણશીલઉદ્યાનમાં ઉતરેલા એ અવ્યક્તનિને પ્રતિબંધિત કરવાના ઉદ્દેશથી પિતાના સુભટો દ્વારા બાંધીને હાજર કરવાને હુકમ કર્યો. રાજ્યના માણસો તેમને પકડી લાવવા માટે ઉદ્યાનમાં પહોંચ્યા અને બધાને પકડી બાંધી લેવાની સાથે ગડદા પાટુ વગેરેના પ્રહારથી ખૂબ ત્રાસ આપે. પછી રાજાની સામે લઈ જઈ રજુ કરતાં એ પકડી મંગાવવામાં આવેલા નિહૂએ રાજાની સમક્ષ ઉપસ્થિત થતા કહ્યું કે, હે રાજન! આપ તે શ્રમણે પાસક છે અને અમે શ્રમણ છીએ. અમારા ઉપર શા માટે અનર્થ કરાવી રહ્યા છે? શ્રમની વાત સાંભળી ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૪૧ Page #256 -------------------------------------------------------------------------- ________________ રાજાએ કહ્યું કે આપ એવું કહી શકતા નથી–આપને તે અવ્યક્ત મત છે આથી હું કેમ માની શકું કે, આપ શ્રમણે છો અથવા તો ચાર, લુંટારા છે ? અને હું શ્રમણોપાસક છું કે બીજે કઈ? રાજાનું આ પ્રકારનું કથન સાંભળતાં તે સઘળાને બંધ થઈ ગયો, પિતાની ભૂલ સમજાઈ ગઈ. અજ્ઞાનનાં પડળ દ્વર થઈ જતાં એ શ્રમણોએ રાજાને કહ્યું, મહારાજ ! આપે અને આજે સાચો માર્ગ બતાવ્યો છે તે ઘણું જ સારું કર્યું. રાજાએ કહ્યું કે, આપ લેકેને સન્માર્ગે લાવવા માટે મારા તરફથી જે કાંઈ કરવામાં આવેલ છે તેની મને ક્ષમા કરો. રાજા દ્વારા પ્રતિબંધિત બનેલા એ મુનિએ મિથ્યાદુષ્કૃત્ય દઈને સ્થવિરો સાથે મળી ગયા, છે આ ત્રીજા અષાઢાચાર્ય શિષ્ય નિહ્નવનું દષ્ટાન્ત થયું ચતુર્થ નિહ્નવ અશ્વમિત્ર કા દ્રષ્ટાંત ચોથા નિતવની કથા આ પ્રકારની છે– ભગવાન મહાવીર સ્વામીને મેક્ષમાં ગયાને બસો વીસ વર્ષ વીતી ચુક્યાં હતાં એ સમયે મિથિલા નગરીના લફમીગૃહ ઉદ્યાનમાં મહાગિરિ આચાર્યના શિષ્ય કૌડિન્ય હતા તેમના શિષ્ય અશ્વમિત્ર મુનિ પધાર્યા અશ્વમિત્ર મુનિ પૂના પઠન પાઠનમાં ખૂબ જ તતપર હતા. જ્યારે એક કરોડ દસલાખ પદવાળા વિદ્યાનુપ્રવાદ નામના દશમા પૂર્વની નૈપુણિકનામની વસ્તુનું અધ્યયન કરી રહ્યા હતા ત્યાં તેમને આ આલાપક વાંચવામાં આવ્યું – "सव्वे पडिप्पपुन्नसमया नेरइया वोच्छिज्जिस्संति एवं जाव वेमाणियत्ति પૂર્વ વિસ્તારૂસમાપનું વર્ણવ્યું ” તિા. छाया-" सर्वे प्रत्युत्पन्नसमया नैरयिका व्युच्छेत्स्यन्ति । एवं यावत् वैमानिका इति, एवं द्वितीयादिसमयेषु वक्तव्यम्" इति । આ આલાપકને ભણતાં જ તેમના ચિત્તમાં મિથ્યાત્વને ઉદય થઈ જતાં પ્રવચન વિરૂદ્ધ અર્થની ક૯૫ના જાગી પડી. તેમણે ધર્માચાર્યને કહ્યું તું ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૪૨ Page #257 -------------------------------------------------------------------------- ________________ વર્તીમાન ક્ષણવતી નૈયિક આદિ વૈમાનિક પર્યંત ચાવિસ ડકના જીવ ક્ષણાન્તરમાં ચ્છિન્ન થઈ જશે. આથી એવું માનવું જોઈએ કે, સઘળા જીવા દિક પદાથ પ્રતિક્ષણમાં નષ્ટ થઈ રહ્યા છે. સ્થિર નથી. અને જ્યાં અક્રિયા કારિતા છે તે જ સત્ય છે. માથી અતિરિક્ત-જ્યાં અથક્રિયા કારિતા નથી તે સત્વ નથી. જે કાર્ય કરનાર નથી તેમાં પણુ સત્વ માનવામાં આવે તે શશશ્ચં’ગ ( સસલાના શીંગ) વગેરે પદાર્થીમાં પણ સત્વ માનવું પડશે આથી “ ફેવ અર્થયિા િસમેત્ર વર્માર્થ સત્ આ સિદ્ધાંત સિદ્ધ થાય છે. અક્રિયા કારિતા રૂપ સત્વ ક્ષણભંગુર પટ્ટાના અતિરિક્ત નિત્યપદામાં કોઇ દિવસ આવી શકતા નથી, કેમકે, નિત્ય પદાર્થવાદીએથી એવુ પુછવામાં આવે કે, નિત્યપદાથ ક્રમથી અક્રિયા કરે છે કે, યુગપત્ ( એકી સાથે ) અક્રિયા કરે છે? જો એમ કહેવામાં આવે કે, ક્રમથી અક્રિયા કરે છે તે આ પ્રકારની માન્યતામાં તેમાં નિત્યત્વની હાની આવે છે. મી. કાલાન્તરવતિ સમસ્ત અČક્રિયાએ તેના ક્રમથી થઈ પણ કેમ શકે ? કેમકે, નિત્ય જ્યારે એક સ્વભાવવાળે છે તે એ જ સ્વભાવથી તે સમસ્ત અક્રિયાઓ કરશે આ અપેક્ષા સમસ્ત અક્રિયાઓમાં એકતા હોવાના પ્રસંગ પ્રાપ્ત થશે. જો તેમાં ભિન્ન ભિન્ન સ્વભાવતા માનવામાં આવે તા તે રીતે તે સ્વભાવ પરિવર્તન હાવાથી એક સ્વભાવની હાની થશે. અને તેના કારણે ત્યાં અનિત્યતા માનવી પડશે. જો એમ કહેવામાં આવે કે, નિત્ય પદાર્થ યુગપત્ અક્રિયા કરે છે તા એવુ કહેવુ. પણ ઠીક નથી. કેમકે, જ્યારે તે એક જ ક્ષણમાં સમસ્ત કાર્યને કરી દેશે તે ખીજી ક્ષણમાં તે શું કરશે ? આ અપેક્ષા એ તેમાં અવસ્તાપત્તિ માનવી પડશે, તથા એક જ ક્ષણમાં તેમાં કાર્યની અકરણતા પ્રત્યક્ષ સિદ્ધ છે. તેનું કારણ એ માનવુ' જોઈ એ કે, ક્ષણિક વસ્તુ જ કાર્ય કરે છે. એટલા માટે પદ્મા ક્ષણિક છે, ક્ષણિકના અથ નિરન્વય વિનાશ થાય છે. વસ્તુ પ્રતિક્ષણુ ઉત્પન્ન થતી રહે છે. અને પ્રતિક્ષણે નાશ થતી રહે છે. જેમકે આકાશમાંની વિજળી અથવા પાણીના પરપોટા વગેરે પદાર્થો જેવી રીતે ક્ષણજીવી છે તેની માકજઅશ્વમિત્ર મુનિની આ વાત સાંભળીને ધર્માચાય કૌડિન્ચે કહ્યું, હે વત્સ ! પ્રતિક્ષણ વસ્તુના સર્વથા વિનાશના તમે સ્વીકાર ન કરે. એ વાત તા સિદ્ધાંતથી સ્વીકારાયેલી છે કે, ચિજમાત્ર સદા એક જ હાલતમાં કદી રહેતી નથી, તેમાં પ્રતિક્ષણ નવા નવા પર્યાયે ઉમેરાતા જાય છે અને પહેલાંના પાઁચાને ક્ષય થતા જ રહે છે. આ અપેક્ષાએ તેના કઈક અંશે વિનાશ પણ માનવામાં આવે છે. આ પ્રકારને સ્વીકાર કરવાથી એવું તાત્પર્ય નિકળતુ નથી કે, વસ્તુના સર્વથા નિરન્વય વિનાશ થાય છે. પદાર્થના નિરન્વય વિનાશ તા ત્રણે કાળમાં પણ થતા નથી. છતાં પણ જો પદાથ ના નિરન્વય વિનાશ માનવામાં આવે તા ખીજીજ ક્ષણે એ પદાર્થ જેમના તેમ પ્રત્યક્ષ દેખાય છે તે શકય નથી. ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ܕܙ ૨૪૩ Page #258 -------------------------------------------------------------------------- ________________ વિશેષતઃ–વસ્તુને પ્રતિક્ષણ સર્વથા વિનાશ થાય છે, તેવું જે તમે સ્વીકારતા હો તો એવી હાલતમાં આ લોક સંબંધી અને પરલોક સંબંધી સઘળે વહેવાર જ છિન્ન ભિન્ન માનવે પડશે. વસ્તુને ભક્તા કેઈ એક હશે અને તેની તૃપ્તિ કેઈ બીજાને થશે. કારણ કે, માને કે જેણે ભેજન કર્યું તે તે એક ક્ષણ પછી નિરન્વયરૂપના કારણે નષ્ટ થઈ ગયે, જ્યારે એના પછી બીજી જ ક્ષણે જે વ્યક્તિ થઈ એને જ તૃપ્તિ થશે. પગે કેઈ એક ચાલશે જ્યારે તેને થાક બીજાને લાગશે. એમ તે ઘટ વગેરે પદાર્થને કઈ જશે અને તેના વિષેનું જ્ઞાન કેઈ બીજાને થશે. દુષ્કર્મ કેઈ કરશે અને તેને બદલે નરકમાં કોઈ બીજા જશે. ચારિત્રનું પાલન કરશે કેઈ અને તેને બદલે મેક્ષમાં કેઈ બીજે જ પહોંચી જશે. આ પ્રકારના ક્ષણીકવાદને જે સ્વીકાર કરવામાં આવે તે સઘળી વાતે વિપરીત રૂપમાં ફેરવાઈ જશે. એટલા માટે આ પ્રકારનો વહેવાર ન તે કેઈએ છે કે, ન તે કોઈને પસંદ છે, વળી આ પ્રકારના વહેવારને સાચે ઠરાવવા માટે કઈ પ્રમાણ પણ નથી. આથી વસ્તુને પ્રતિક્ષણ સર્વથા નાશ થાય છે તેમ માનવું તે વ્યાજબી નથી. પરંતુ એમ જ માનવું જોઈએ કે, પર્યાયના પરિવર્તનથી જ પ્રતિક્ષણ વસ્તુને નાશ થાય છે. દશમપૂર્વમાં નારકી આદિને જે વિચછેદ કહ્યો છે તેને હેતુ એ નથી કે તેને સર્વથા નાશ થાય છે પરંતુ એક પર્યાયથી બીજી પર્યાયાન્તરિત થાય છે. કારણ કે જૈનશાસ્ત્રની એ તે માન્યતા જ છે કે, ઉનાનાકવિ વરણ, દ્રવ્યતઃ રાશ્વતં વેત્ત, अपरापरापर्यायपरावृत्तेत्वशाश्वतम् ॥ १॥" સઘળા પદાર્થ દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત અને પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે. ધર્માચાર્ય તરફથી આટ આટલે પ્રતિબોધ આપવા છતાં પણ અશ્વમિત્રે પિતાનો દુરાગ્રહ ન છોડો. તેની આ જાતની માન્યતાથી તેને નિદ્વવ (સૂત્રને સત્ય અર્થને બદલે અવળો અર્થ કરનાર) જાણીને ધર્માચાર્યું કાર્યોત્સર્ગ પૂર્વક તેને ગચ્છ બહાર મૂકી દીધો. ગચ્છથી બહાર થયા પછી અમિત્ર મુનીએ સ્વેચ્છાપૂર્વક વિહાર કરવા માંડે. અને તે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં પોતાના સમુચ્છેદવાદની પ્રરૂપણ અને પુષ્ટિ કરવા લાગ્યા. કે એક સમયે વિચરતાં વિચરતાં તે પરિવાર સહિત રાજગૃહ નગરમાં પધાર્યા. તે સમયે ત્યાંના રાજ્યના જકાત ખાતાના કર્મચારીઓ શ્રાવકો હતા. તેમણે સાંભળ્યું કે, સમુછેદવાદી નિહ્નવ અહિ પધાર્યા છે, તે તેઓએ વિચાર કર્યો કે, કર્કશ-કઠેરથી પણ કઠોર કાર્ય દ્વારા તેમની બુદ્ધિ ઠેકાણે લાવવી જોઈએ. આ પ્રકારને વિચાર કરી તે સઘળા રાજપુરૂષે તેમની પાસે આવ્યા અને ચાબુક વિગેરેના પ્રહારથી તેમને ખૂબ મારવા લાગ્યા. મુનિઓએ જ્યારે રાજપુરૂષને આવે અનુચિત વહેવાર જે એટલે કહેવા લાગ્યા કે, આપ લોકે તે શ્રાવક છે અને અમે સાધુએ છીએ, તે અમોને વ્યર્થ શા માટે મારો છે ? અશ્વમિત્ર અને તેમના સાધુઓની આ વાત સાંભળીને તે શ્રાવકેએ કહ્યું કે, વાહ! આપના મત અનુસાર ન તે અમે શ્રાવક છીએ કે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૪૪ Page #259 -------------------------------------------------------------------------- ________________ ન તો તમે સાધુ છે. આપે જેને જોયા છે તેને તે નાશ થઈ ગયું છે. અમે તે નવીન જ ઉત્પન્ન થયા છીએ. તેજ પ્રમાણે અમારામાંના જેમણે આપ લેકેને પહેલાં જોયા છે તે પણ આપ લેકે નથી. આપના સિદ્ધાંત અનુસાર તે તે નાશ પામ્યા છે. આપ તે કેઈ નવા જ ઉત્પન થયા છે. કેમકે, આપનો મત જ ક્ષણ ક્ષયને પ્રતિપાદક છે. સર્વ પદાર્થો ક્ષણ વિનાશી છે. એ આપને અભિમત છે. આ પ્રમાણે એ શ્રાવક દ્વારા શિક્ષણ મેળવી. તે સઘળા પ્રતિધિત થયા. આ ચોથું દ્રષ્ટાંત અશ્વમિત્ર નિદ્ભાવનું થયું. ૪ પંચમનિધ્રુવ ગંગાચાર્ય કા દ્રષ્ટાંત હવે પાંચમા ગંગાચાર્ય નિહવનું દષ્ટાંત આ પ્રકારનું છે– ભગવાન મહાવીરને નિર્વાણ પાપે માંડ માંડ ૨૨૮ બસે અઠાવીસ વર્ષ વીત્યાં હશે. તે સમયે દૈક્રિય નિવ થયા. તે સમયે ઉલુકા નદીના પૂર્વ કિનારે એક ઉલ્લકાતીર નામનું એક નગર હતું. જ્યારે બીજા કિનારે ધુળના કોટથી બાંધેલો એક ખટક-ક હતું. ત્યાં મહાગિરિના શિષ્ય ધનગુપ્ત નામના મુનિરાજે ચાતુર્માસ કર્યું. એ ધનગુપ્ત આચાર્યને એક શિષ્ય હતે. જેનું નામ ગંગ હતું અને તે પણ ખુદ આચાર્ય હતા. તેમણે ઉલુકા નદીના પૂર્વ કિનારા ઉપર આવેલી ઉલુકા નગરીમાં ચાતુર્માસ કર્યું. - શરદૂતને એ સમય હતો. કેઈ એક દિવસે ગંગાચાર્ય પતાના ધર્માચાર્યને વંદના કરવા માટે જઈ રહ્યા હતા. માર્ગમાં નદી આવતી હતી. તેમણે સામે કાંઠે જવા માટે નદીમાં પ્રવેશ કર્યો. તેમના માથામાં ટાલ હતી, તે કારણે પ્રખર સૂર્યનાં કિરણોના આતાપથી તેમનું મસ્તક તપી રહ્યું હતું. બીજી બાજુ એમના ચરણેને શીતળ જળને સ્પર્શ થતાં એમના ચરણોમાં શીતળતાને અનુભવ થવા માંડે. મિથ્યાત્વ કર્મના ઉદયથી એ સમયે તેમના મનમાં એવા પ્રકારને તક જાગ્યું કે, આગમ તે બતાવે છે કે એક સમયમાં એક જીવ એક જ ક્રિયાને અનુભવ કરે છે, પરંતુ વર્તમાનકાળે મારા આ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૪૫ Page #260 -------------------------------------------------------------------------- ________________ સવ અનુભવથી એ વાત સત્ય લાગતી નથી. કારણ કે, આ સમયે ઉણતા અને શીતળતા બનેને એક સાથે હું અનુભવ કરી રહ્યો છું. માટે હું જે અનુભવી રહ્યો છું તેનાથી વિરૂદ્ધ એવું આગમમાં દર્શાવાએલું કથન પ્રમાણભૂત નથી જ. આ પ્રકારને વિચાર કરતાં કરતાં પોતાના ગુરુ મહારાજ ધનગુપ્ત આચાર્યની પાસે જઈ પહોંચ્યા. ત્યાં પહોંચતાં જ પોતાને અનુભવેલે અભિપ્રાય ગુરુ મહારાજને કહ્યું. ભદન્ત ! મને એક જ સમયમાં શીતળતા અને ઉoણુતાને અનુભવ થયો છે. એટલા માટે આગમમાં જે એવું ફરમાવ્યું છે કે, બે ક્રિયાને એકી સમયે યુગપત્ અનુભવ એક જીવને થતો નથી તે મારી દષ્ટિએ પ્રમાણભૂત કરતું નથી. આથી કરીને એક જીવને એક જ સમયે ક્રિયાઢયનું સંવેદન થતું હોવાથી મારા અનુભવે આ અનુમાન પ્રયોગ બની જાય છે કે, “युगपत् क्रियाद्वयस्य संवेदनमस्ति अनुभवसिद्धत्वात् मम चरणशिरोगतशीतोष्ण ક્રિયાdવેરાવત” અર્થા–એક સમયમાં બે ક્રિયાઓનું સંવેદન પણ થાય છે. જેમ મેં મારા પગમાં શીતસંવેદન અને મસ્તકમાં ઉણુસંવેદન અનુભવ્યું, તેમ એ અનુભવ સિદ્ધ વાત છે. ધનગુપ્તઆચાર્યે ગંગાચાર્યની આ પ્રમા ની વાત સાંભળીને કહ્યું, હે વત્સ! એક સમયમાં એક જીવને બે ઉપયોગ સંભવિત થતા નથી જેમકે છાયા અને તડકે, એકી સાથે બે ક્રિયાઓને અનુભવ જેને તમે માની રહ્યા છે તે તમારો ભ્રમ છે. ક્રિયાકયને અનુભવ તે ક્રમ ક્રમથી જ થાય છે. પરંતુ તે લક્ષિત થતું નથી. કેમકે, સમય આવલી સમયક્રમ આદિ જે કાળ છે તે અતિ સૂક્ષ્મ છે. તે જ પ્રમાણે મને પણ અતિ ચંચલ અને સૂક્ષ્મ છે. એટલા માટે તેને સંચાર વેગવંત હોવાથી એવું જણાય છે કે જાણે બે ક્રિયાઓને યુગપત્ અનુભવ થઈ રહ્યો છે. પણ એ ભ્રમ છે. આથી તમારે “હાનુભવસિદ્ધાન્ત” આ નો સિદ્ધાંત અસિદ્ધ છે. મન સૂકમ એ માટે છે કે તે સૂક્ષ્મ, અતીન્દ્રિય પુદ્ગલ સ્કંધથી નિર્વર્તિત રચિત થયેલ છે. તેને સ્વભાવ શીધ્ર સંચરણ કરવાનો છે. આ પ્રકારના સ્વભાવવાળું આ મન જે શ્રોત્રેન્દ્રિય વગેરેના આ વિષયભૂત શબ્દાદિકમાં જે સમયે સંયુક્ત થાય છે તે સમયે જ્ઞાનનો હેતુ મન બને છે. જે કાળે જે વિષયમાં દ્રવ્યન્દ્રિયની સાથે મન સંયુક્ત નથી થતું તે કાળે તે વિષયનું જ્ઞાન-ભાન થતું નથી. છતાં પણ જે કદાચ તે કાળમાં શબ્દાદિક વિષય વિદ્યમાન-હયાત રહે તે પણ એની સાથે માગને અભાવ હોવાથી કોઈને પણ તે વિષયનું જ્ઞાન થતું નથી. એવી કોઈ પણ વ્યક્તિ નથી કે જેણે એક જ સમયે બે ક્રિયાઓનું કયાંય પણ સંવેદન અનુભવ્યું હોય. આની સિદ્ધિ આ અનુમાન પ્રયોગથી થાય છે કે, “ફ પશિવોત્તરશતોwવેરને યુન ન રવાના રસ્તે મિન્નાલ્લા વર્ષોમfmવિશિરસ્પરનજિયદત્ત” અર્થાતઅહીં પગ અને માથામાં થતું શીત અને ઉષ્ણુનું સંવેદન એક સમયમાં થતું નથી. કેમકે, તે બને અલગ અલગ દેશવત્તી છે. હિમગિરિ અને વિધ્યગિરિના શિખરના સ્પર્શનરૂપ બે ક્રિયાઓ જેમ એક સમયે થતી નથી. આથી “શનુમા સિદ્ધતિ ” આ હેતુ અસિદ્ધ બની જાય છે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૪૬ Page #261 -------------------------------------------------------------------------- ________________ વળી–જીવ ઉપયેાગ સ્વરૂપ છે. તે જે કઈ પણ કારણભૂત સ્પર્શેન્દ્રિય દ્વારા જે શીત ઉષ્ણ આદિ વિષયમાં જે સમયે ઉપયુક્ત અને છે. તે પ્રમાણે એજ ઉપયાગમય બની જાય છે. આથી તે સમયે તે એજ વિષયને જાણકાર અને છે, ખીજા વિષયના નહી, અને જે સમયે વિવક્ષિત ઉપયેાગ વિશિષ્ટ નથી હતા તે સમયે તે વિવક્ષિત પદાર્થને જ્ઞાતા પણ હોતા નથી, એક સમયને વીશે એક જ માં જીવ ઉપયુક્ત અને છે. બીજા અર્થમાં નહી. કારણ કે, આ પ્રકારની માન્યતાથી સ`કર આદિ દોષા થવાના પ્રસંગ પ્રાપ્ત થાય છે. એટલા માટે એક સમયમાં એ ક્રિયાઓની સાથે ઉપચાગને સંબંધ માનવા સર્વથા અાગ્ય છે. કારણ કે, આવી વાત કઈ પણ પ્રમાણથી સિદ્ધ થતી નથી. એક અČમાં ઉપયુક્ત આત્મા અર્થાતરમાં પણ ઉપયુક્ત કેમ થતા નથી ? તેનુ' સમાધાન એજ છે કે, આત્માની શક્તિ જ એવી છે કે જે એક જ અથમાં એક જ સમયે ઉપયુકત થઈ શકે છે, ખીજા પટ્ટામાં નહી. કેમકે, એ વાત ઉપર અતાવવામાં આવી છે કે એવું માનવાથી સંકર આદિ દોષો થવાનાપ્રસંગ અને છે. વળી જીવ જ્યારે એક અંમાં એક કાળને વિશે ઉપયુક્ત થાય છે તે તે પોતાના સમસ્ત પ્રદેશેાથી તેમાં ઉપયુક્ત બને છે. પછી એવા બીજો કાઈ પણ પ્રદેશ ખાકી નથી રહેતા જે અર્થાન્તરના ઉપયાગ થવામાં કારણભૂત બની શકે. આથી તેવું ન થવાથી જીવ એક કાળમાં એક જ અર્થાંમાં ઉપયુક્ત થાય છે, આ સિદ્ધાંત જ સાચા છે. દાખલા તરીકે જે સમયે વિંછી વગેરે ડંખ મારે છે તે સમયે તેના ડંખની વેદના અનુભવ સઘળા પ્રદેશા દ્વારા જીવ કરે છે. એવા કાઈ પણ પ્રદેશ બાકી નથી રહેતા કે જે આ વેદનાના અનુભવથી અકાત હોય ! આ રીતે જે એકી સાથે ક્રિયાયના ઉપયેગ નથી થતા, તે મને તેનું સ ંવેદન કેમ થાય છે ? જો આ પ્રકારની શકા કરવામાં આવે તે એનુ સમાધાન આ પ્રમાણે છે.— ધારાકે કમળની સેા પાંદડીઓ ઉપરા ઉપરી ગાઠવવામાં આવી હૈાય પછી જ્યારે તેને એક તીક્ષ્ણ સેય દ્વારા આરપાર વિધવામાં આવે તે પ્રથમ દૃષ્ટિએ એવું માલુમ પડે છે કે, જાણે એ સઘળી પાંદડીઓ એક સાથે વિંધવામાં આવી છે. હવે વિચાર કરી, આ સઘળાં પાન શુ એક જ સમયે એક સાથે જ વિંધાયાં છે? ના, ખીલકુલ નહીં. તેને વિધવામાં સારા એવા સમય લાગ્યા છે. કેમકે, તે બધાં પાન ક્રમ પ્રમાણે એક પછી એક એ રીતે વિધાયાં છે. આજ પ્રમાણે સમય આવલી-સમયના ક્રમ જે વહેવાર કાળના ભેદ છે તે અતી સૂક્ષ્મ હાવાથી છદ્મસ્થા માટે લક્ષ મહારની વાત છે. એથી તેમાં કાઈ ભેદ જણાતા નથી. એટલા માટે જ ક્રિયાક્રયનું સવેદન કમળના સેા પાંદડાના વેધનની માફક યુગપત્ થયું એવું માનવામાં આવે છે. પણ વાસ્તવમાં એ સ ંવેદન યુગપત્ થયું નથી. અથવા—જેવી રીતે આગનું ચક્ર જ્યારે ગાળ ફેરવવામાં આવે છે. ત્યારે ચારે કાર અગ્નિનું ચક્કર યુગપત્ જણાય છે. પરંતુ તેનું ભ્રમણ ચારે દિશા ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૪૦ Page #262 -------------------------------------------------------------------------- ________________ ઓમાં ચુગતું થતું નથી હોતું, પણ ક્રમશઃ થતું હોય છે. પરંતુ ત્યાં કાળભેદ અતિ સૂક્ષ્મ હોવાને કારણે દુર્લક્ષ્ય થાય છે. આ રીતે શીતેણ ક્રિયાકયનું સંવેદન અતિસૂક્ષ્મ હોવાથી ભેદવિશિષ્ટ જણાતું નથી. આ કારણે તમારા દ્વારા એ માની લેવામાં આવે છે કે, આ સઘળું એકી સાથે એક જ કાળમાં થઈ રહ્યું છે. અથવા–સુકાઈ ગએલી પુરીના ચાવવાથી પુરીમાં રહેલાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને કટકટ આદી શબ્દની ઉપલબ્ધિ અયુગપત્ થવા છતાં પણ જેમ યુગપત્ થઈ રહી છે એવું માલુમ પડે છે. એ જ રીતે માથું પગ આદિ સ્પશે. ન્દ્રિય પ્રદેશ દ્વારા અને અન્ય ઈન્દ્રિ દ્વારા ક્રમ ક્રમથી સંયુજ્યમાન એવું મન એક જ કાળમાં સંયુકત થઈ રહ્યું છે એવું માલુમ પડે છે. વાસ્તવમાં ભિન્ન ભિન્ન સમયમાં જ તે મન સંયુકત થાય છે એવું જાણવું જોઈએ. આ કહેવાને હેતુ એ છે કે, દીર્ઘ અને સુકાઈ ગએલી પુરીને ખાવાવાળા કેઈ પુરૂષને આખેથી પુરીનું સ્વરૂપ જોતી વખતે રૂપ જ્ઞાન ઉત્પન્ન થાય છે. ધ્રાણેન્દ્રિયથી એની ગંધને, રસનેન્દ્રિયથી એના રસને, સ્પર્શેન્દ્રિયથી એના સ્પર્શને અને ચાવતી વખતે એના શબ્દનું જ્ઞાન થાય છે. આ રીતે એ પાંચેય જ્ઞાનને વિચાર કરો તે એ પુરી ખાવાવાળાને એક પછી એક એ રીતે જ્ઞાન થાય છે છતાં પણ તેને એવું ભાસે છે કે, એ બધાં જ્ઞાન તેને એકી સાથે અને એક જ કાળમાં થઈ રહ્યાં છે. આ પાંચ પ્રકારનાં જ્ઞાનને કાળ જે ક્રમશઃ થતું ન માનવામાં આવે તે મતિજ્ઞાન વિગેરે જ્ઞાનના ઉપગ કાળમાં અવધિજ્ઞાન વિગેરે જ્ઞાનના ઉપયોગને પણ સદ્ભાવ થતો માનવે પડે. એક જ ઘટ (ઘડા) વિગેરે પદાર્થને નજરમાં લેતી વખતે અનંત ઘટ આદિને ખ્યાલ નજરમાં આવવાને પ્રસંગ ઉભે થશે. પરંતુ એવું તે થતું નથી. જાણનાર વ્યકિત ફકત કમે ક્રમે થનારા જ્ઞાનને “આ જ્ઞાન મને એકી સાથે અને એકજ કાળમાં થયેલ છે,” એવું સમજી બેસે છે. એની આ જાતની માન્યતા–સમજણનું કારણ એક સમય–આવલિ (સમયને ક્રમ) આદિ કાળ વિભાગની સૂક્ષ્મતા છે. આ જ પ્રમાણે મસ્તક, પગ વિગેરે સ્પર્શેન્દ્રિયના પ્રદેશથી તથા અન્ય ઈન્દ્રિયેથી ક્રમે ક્રમે સંયુજ્યમાન પણ મનને પ્રતિપત્તા-જ્ઞાતા એવું માની લે છે કે, આ યુગપત્ સંયુકત થયું છે. પરમાર્થ દષ્ટીથી વિચાર કરવામાં આવે તો મનને એ સ્વભાવ જ નથી. કહ્યું પણ છે– “સુરાવકજ્ઞાનાનુત્તિર્મનો હિ” અર્થાત્ એક સાથે જ્ઞાનની અનુત્પત્તિ જ મનના અસ્તિત્વને પ્રગટ કરનારી હોય છે. આગળ કહેલી પદ્ધતિ અનુસાર જ્યારે સર્વ ઈન્દ્રિય જનિત એવા જ્ઞાનમાં કમસર સંચરણ કરવાવાળા મનને સંચાર દુર્લક્ષ છે, તે પછી એક જ સ્પશેન્દ્રિય માત્રની શીતવેદના રૂપ ઉપગથી અન્ય ઉષ્ણવેદનારૂપ ઉપગાન્તરના ઉત્પન્ન થવાથી તેને સંચાર સુલક્ષ થઈ શકે છે? ના તેમ નથી થઈ શકતું. અર્થાત્ મનનો ક્રમથી થતો સંચાર જાણી શકાતું નથી. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૪૮ Page #263 -------------------------------------------------------------------------- ________________ શકા–એક જ અર્થમાં ઉપયુક્ત મન અર્થાન્તરમાં પણ ઉપયોગ એક સાથે થાય છે. એવું માનવામાં દેષ શું છે તે તે બતાવે ? ઉત્તર–જેનું મન અન્ય અર્થમાં ઉપયુક્ત થઈ રહેલ છે એની સામે હાથી પણ આવીને ખડે થઈ જાય તે પણ એ હાથી તેને જોવામાં નથી આવતો. એટલા માટે એક અર્થમાં-પદાર્થમાં જોડાયેલ મન કદી પણ એજ સમયે અન્ય અર્થ માં–પદાર્થમાં ઉપયુક્ત થઈ શકતું નથી. આગમમાં જ્યારે અવગ્રહ વિગેરેના નિરૂપણાવસરમાં એક સમયમાં પણ ઉપગને બાહુલ્ય કહેવામાં આવેલ છે તે પછી આપ એમ કહે છે કે, એક સમયમાં અનેક ઉપગ નથી થતું? પ્રતિવાદીની આ શંકાનું સમાધાન સિદ્ધાંતિ આ પ્રકારે કરે છે–તમે જે એમ કહે કે, આગમમાં એક સમયમાં પણ અનેક ઉપગ હોવાનું સ્વીકારવામાં આવે છે તે તે એવી વાત નથી. તમે ત્યાં આગળ આગમવચનને અભિપ્રાય સમજ્યા નથી. ત્યાં આગળ અભિપ્રાય તે આ પ્રમાણે છે કે–વસ્તુગત અનેક પર્યાનું સામાન્ય રૂપથી ગ્રહણ માત્ર થાય છે. અર્થાત-જ્ઞાનમાં ઉપગની યોગ્યતા માત્ર સ્થાપિત કરવામાં આવે છે. પરંતુ એક વસ્તુમાં એક સમયમાં ઉપયોગની અનેકતા તો કયાંય પણ કહેવામાં આવેલ નથી. કેમકે, ઉપગતે કમથી જ થાય છે. આથી એક સમયમાં એક જ ઉપચોગ થાય છે-બે નહીં. આજ સિદ્ધાંત સિદ્ધ મત છે. ગંગાચાર્ય શંકા કરે છે કે,-યુગપત અનેક અર્થોનું ગ્રહણ કરવું તે તે આપ પણ માને છે તે પછી શીત અને ઉણ બન્નેનું એક સાથે જ્ઞાન થવામાં આપ શા માટે બાધક બને છે? ધનગુપ્ત આચાર્યો ઉત્તર આપતાં કહ્યું કે, હે વત્સ! આમાં બાધક થવાની વાત જ કયાં છે? પદાર્થોનું જ્ઞાન સામાન્ય અને વિશેષ રૂપથી જ થાય છે. જ્યાં સામાન્યરૂપથી જ્ઞાન થાય છે ત્યાં સેના, વન, ગામ, નગર વિગેરે પદાર્થોના જ્ઞાનની માફક અનેક અર્થ યુગપતું પણ જ્ઞાન દ્વારા ગ્રહણ કરાયા હોય છે. અહીં ઉપયોગ પણ સામાન્ય રૂપથી જ થાય છે-વિશેષરૂપથી નહીં. આથી સામાન્ય રૂપથી અનેક અર્થ પણ યુગપત્ જ્ઞાનને વિષય બને છે, જેનું નિવારણ આપણે ક્યારે કરીએ છીએ? અહીં તે બે ઉપયોગ એક સાથે થઈ શકે છે કે નહીં? એ વાત વિચાર કેટીમાં આવી રહી છે. આથી અહીં એની પુષ્ટિ કરવામાં આવે છે કે, એક કાળમાં એક જ ઉપાય હોઈ શકે છે-બે નહીં. સામાન્ય પદાર્થ જ્યારે ગ્રહણ કરવામાં આવે છે ત્યાં ઉપયોગ પણ સામાન્ય જ હોય છે. ઉપયોગ પણ દર્શને પગ અને જ્ઞાનેપગના ભેદથી બે પ્રકાર હોય છે. સામાન્ય પદાર્થ ગ્રહણ કરવામાં દર્શને યોગ થાય છે. જ્યારે વિશેષ પદાર્થ ગ્રહણ કરતી વખતે જ્ઞાનેપગ થાય છે. દર્શન ઉપયોગનું નામ એક ઉપયોગ છે. અને જ્ઞાનેપગનું નામ અનેક ઉપયોગ છે. ફરી ગંગાચાર્યને શંકા થવા લાગી કે એક સાથે અનેક પદાર્થોના ગ્રહ, ને જ્યારે આપ પોતે જ સ્વીકાર કરે છે ત્યારે એ નથી સમજવામાં આવતું કે, એ એક-અનેક ઉપયોગના ભેદ શું છે ? એ કહેવાને હેતુ શું છે? ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૪૯ Page #264 -------------------------------------------------------------------------- ________________ ધનગુપ્તાચાર્ય ઉત્તર આપે છે કેઃ હે વત્સ! સાંભળેા સામાન્ય ઉપચાગનુ નામ એક ઉપયાગ છે. એ કહેવાના આશય એ છે કે, જેમ~સેના, વન, વિગેરેનું જે જ્ઞાન થાય છે તેમાં અલગ અલગ પદાર્થોનું યુગપત્ જ્ઞાન થતું નથી પણ એક સાથે સામાન્યતઃ સર્વનું જ્ઞાન થાય છે. એનું નામ સામાન્ય ઉપયોગ-એક ઉપયાગ છે. જ્યાં દરેક વસ્તુનુ અલગ અલગ જ્ઞાન થાય છે જેમકે આ હાથી છે, આ ઘેાડા છે, આ રથ છે, આ પદાતિ છે, આ ખડ્રગ કુંત આદિ હથીયાર છે, આ શિરસ્ત્રાણુ છે, આ કવચ છે, વિગેરે વિગેરે! આનું નામ અનેક ઉપયાગ છે. વિશેષ પદાર્થોના ગ્રહણમાં એક કાળમાં એક જ ઉપયાગ–જ્ઞાન-ઉપયેગ હાય છે. “ મને વેદના થઈ રહી છે” અહી સામાન્ય રૂપથી એક સાથે શીતષ્ણુ રૂપ એ જ્ઞાન છે. પરંતુ શીત-ઉષ્ણુ વેદના વિશેષરૂપથી એક સાથે એ ઉપયેગ નથી. પહેલાં સામાન્ય જ્ઞાન થાય છે અને પછીથી વિશેષજ્ઞાન થાય છે. વિશેષજ્ઞાન સામાન્યજ્ઞાન સાપેક્ષ જ હાય છે, કેમકે, સામાન્ય અનેક વિશેષોને આશ્રય હોય છે આજ કારણને લીધે જ્યારે આજ વાત છે તે પહેલાં વેદના સામાન્યનું ગ્રહણ થાય છે, પછીથી વિશેષ વેદનાનું. આથી પહેલાં વેદના સામાન્યનું ગ્રહણ કરી એના પછી ઈહા પ્રષ્ટિ થઈ શીતેય પાડ્યોર્વેના સારા પગામાં આ શીત વેદના છે. આ પ્રમાણે વેદના વિશેષના નિશ્ચય કરવામાં આવે છે. આજ રીતે માથામાં પણ પ્રથમ વેદના સામાન્યને ગ્રહણ કરી પછીથી ઇહામાં પ્રવિષ્ટ થઈ “ વોચનિર્દેશિત્ત વેના ’’–મારા મસ્તકમાં આ ઉષ્ણુવેદના થઈ રહી છે. આ પ્રકારે ઉષ્ણવેદનાના નિશ્ચય કરવામાં આવે છે. આ પ્રકારે ગમે ત્યાં પણ એક સાથે વિશેષજ્ઞાનાની યુગપત્ પ્રવૃતિ થઈ શકતી નથી. સામાન્ય રૂપથી ભલે એક સાથે વિશેષાનુ ગ્રહણ થઇ જાય આમાં કાઈ સિદ્ધાંત વિરૂદ્ધ જેવી વાત નથી, જેમકે, સેના વન, વિગેરે સામાન્ય મેષમાં હાય છે. વિશે ષાનુ ગ્રહણ યુગપત્ થઈ શકતું નથી. આથી આ શીત ઉષ્ણુ વિશેષજ્ઞાન ભિન્ન કાળવતી છે એવું માનવુ જોઈ એ. શ્રાતિવશજ તેમાં એક કાળપણું પ્રતીત થાય છે. આ પ્રકારે સેંકડો યુક્તિથી પ્રજ્ઞાપિત થવા છતાં પણુ ગંગાચાર્ચે પેાતાના દુરાગ્રહ છેડા નહીં ધનગુપ્ત આચાર્યે જ્યારે ગંગાચાય ને દુરાગ્રહી ખનેલ જોયા તા તેઓએ તેને તરત જ કાર્યાત્સગ પૂર્ણાંક ગચ્છની બહાર મૂકી દીધા. ܐܕ ગચ્છથી બહાર થવા છતાં પણુ ગંગાચાર્ય સ્વેચ્છાપૂર્વક અહીં તહી’ વિહાર કરવા લાગ્યા. વિહાર કરતાં કરતાં એક સમયે તેઓ રાજ્યગૃહનગરમાં પધાર્યાં. ત્યાં વીરપ્રભુ નામના ઉદ્યાનમાં મણિપ્રભ નામના એક યક્ષનુ ભવન હતુ. તેમાં તેએ ઉતર્યાં. “એ ક્રિયાઓના અનુભવ એક જ સાથે થાય છે... આ પ્રકારની પોતાની માન્યતાની પ્રરૂપણા લેાકેાની સમક્ષ ત્યાં આગળ કરવા લાગ્યા. મણિપ્રભુ નામના યક્ષે તેમની આ અસત્ પ્રરૂપણાથી ક્રોધાયમાન બની તેને ચેતવવા માટે તેના ઉપર મુગળના પ્રહાર કર્યો અને કહેવા લાગ્યા ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૫૦ Page #265 -------------------------------------------------------------------------- ________________ અરે! તમે આ મતની પ્રરૂપણા વ્યર્થ કેમ કરી રહ્યા છે. ? મહાવીર પ્રભુએ આંહીં' ખીરાજીને આ વાતની પ્રરૂપણા ઘણી સારી રીતે સમજાવી છે કે, એક જ સાથે એ ક્રિયાને અનુભવ કેાઈ પણ જીવને થતા નથી,છતાં જે આવું કહે છે તે ભ્રમમાં પડેલા છે. ભ્રમનું કારણુ સમયની અતિ સૂક્ષ્મતા છે. તા પછી તમે વ્યમાં બકવાદ કેમ કરી રહ્યા છે? શું તમે જ્ઞાનમાં પ્રભુમહાવીરથી પણ અધિક છે કે તમે એવુ' સમજી બેઠા છે અને લેાકેાને કહેતા ફા છે? આથી તમે આવી ક્રૂર, જુઠી પ્રરૂપણાને છેડી દે તેમાં જ તમારી ભલાઈ છે નહીં તા હું. આ મુગળથી તમારો નાશ કરી નાખીશ. આ પ્રકારનાં એ યક્ષનાં ભયપ્રદ વચનેાથી તથા યુક્તિ યુક્ત વચનાથી પ્રતિબાધિત થયા અને તેમણે પોતાના દુરાગ્રહના પરિહાર કરતાં કરતાં મારૂ પાપ નિષ્ફળ થાઓ-મિચ્છામિ દુષ્ડમ એ લઈને ગુરુની પાસે પહેાંચીને પ્રતિક્રમણ કર્યું. ૫ આ પાંચમા ગંગનિદ્દવનું દૃષ્ટાંત પુરૂ થયું. ॥ ૫ ॥ છઠ્ઠા નિહ્નવ રોહગુપ્ત કા દ્રષ્ટાંત છઠ્ઠા ષડુલૂક (રાહગુપ્ત) નિદ્દવની કથા આ પ્રકારની છે— ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પામ્યું ૫૪૪ પાંચસાને ચુમાલીસ વર્ષ પછી અંતરંજીકા નગરીમાં એક રાજા થયા. જેનું નામ ખલશ્રી હતું. નગરીની બહાર એક ભૂતગૃહ નામના બગીચા હતા. તેમાં કાઈ એક સમયે શિષ્યપરિ વાર સહિત શ્રી ગુસાચાય મહારાજ પધાર્યાં. તેમના શિષ્યા પૈકી એક શિષ્ય જેમનું નામ રાહગુપ્ત મુની હતું તે તે સમયે કાઈ એક બીજા ગામમાં હતા, જ્યારે તેમણે ગુરુમહારાજનું અંતર છકા નગરીમાં આગમન સાંભળ્યું તા તેઓ તેમને વંદના કરવા માટે ત્યાં આવ્યા. એ વખતે એક પરિવ્રાજક કે જેને પેાતાની વિદ્યાનું વિશેષ અભિમાન હતું તે પણ આવ્યા હતા. તેમણે પેાતાના પેટને એક લેાઢાના પટાથી આંધી રાખેલ હતું. તથા તેમના હાથમાં જાંબુના વૃક્ષની એક ડાળ હતી. જ્યારે લેાકેા તેને એ પૂછતા કે, કહા મહારાજ ! ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૫૧ Page #266 -------------------------------------------------------------------------- ________________ આપ આપના પેટને લોઢાના પટાથી શા માટે બાંધી રાખ્યું છે ? તથા આ જાંબુના વૃક્ષની ડાળ હાથમાં શા માટે પકડી રાખે છે? ત્યારે તે કહેતા કે મારા આ પેટમાં અનેક વિદ્યાઓ ભરેલી છે. તેથી વિદ્યાના ભારથી આ પેટ ફાટી ન જાય એટલા ખાતર તેને આ લોઢાના પટાથી બાંધી રાખેલ છે. તથા આ જમ્મુદ્વિપમાં મારે કઈ પ્રતિસ્પર્ધિ રહેલ નથી” આ વાતને સૂચિત કરવા માટે પ્રતિક તરીકે આ જાંબુના વૃક્ષની ડાળી મેં હાથમાં ધારણ કરેલી છે. આ પછી તે પરિવ્રાજકે તે નગરમાં મોટામોટા અવાજ કરી એવી ઘોષણું કરી કે, “આ સ્થળે પણ મારે કઈ પ્રતિસ્પર્ધિ નથી.” આ પરિવ્રાજકનું નામ પટ્ટશાલ હતું. તેનું કારણ પણ એજ હતું કે લેઢાના પટાથી તેનું પેટ બાંધેલું રહેતું હતું, તથા જાંબુ વૃક્ષની શાખા તેના હાથમાં રહેતી હતી. આ ઉપરથી લોકોમાં તે પિટ્ટશાલ એ નામથી જાણીતા હતા. પિટ્ટશલની આ ઘોષણા નગરમાં પ્રવેશ કરતી વખતે રોહગુપ્ત સાંભળી. રેહગત મુનિએ કહ્યું કે, “હું આ પરિવ્રાજકની સાથે વાદવિવાદ કરીશ. એ પ્રમાણે કહીને તેમણે પોતાના ગુરુને પૂછ્યા શિવાય એ ઘોષણ કરનાર તથા થાળી પીટનારને થોભાવી દીધું. તે પછી ગુરુમહારાજની પાસે આવીને તેમણે એ વાતની આલોચના કરતાં કહ્યું કે, “મેં આપને પૂછ્યા વગર પરિવ્રાજક પોશાલની કરેલી ઘોષણાને બંધ કરાવી દીધી છે” આચાર્યો રેહગુપ્તની આ પ્રમાણે વાત સાંભળીને કહ્યું કે, “તમે આ કાર્ય ઠીક ન કર્યું. કદાચ તમે એ પરિવ્રાજકને વાદવિવાદમાં પરાજીત કરી દેશે. તે પણ તે (મંત્રી વિદ્યાઓમાં પરમ કુશળ છે, એટલે તે પોતાની કુશળતાથી જ તમેને હરાવી દેશે. તેની પાસે સાત પ્રકારની વિદ્યાઓ છે. વૃશ્ચિકવિદ્યા, સર્પવિ. ઘાર, મૂષકવિદ્યા૩, મૃગીવિદ્યા, વારાહીવિદ્યાપ, કાકવિદ્યા૬, અને શકુનિકા વિદ્યા૭, આ વિદ્યાઓના પ્રભાવથી તે પરિવ્રાજક તમારી ઉપર અનેક જાતના ત્રાસ વરતાવશે” ગુરુમહારાજની વાત સાંભળીને હગુખે કહ્યું – ગુરુમહારાજ ! આય એ આશીર્વાદ આપે છે, જેનાથી વાદવિવાદમાં મારો નિશ્ચય વિજય થાય. અને તેને કારણે મારા ઉપર ઉપદ્રવને કઈ ભય ઉભો ન થાય. ગુરુમહારાજે તેની વાત સાંભળીને તેને મયૂરીન, નકુલર, બિલાડીનીક, વ્યાધ્રીઝ, સિંહપ, ઘુવ. ડની, અને બાજની૭, એમ સાત પ્રકારની વિદ્યાઓ તેને શીખવી. અને કહ્યું કે, આ વિદ્યાઓ જ પરિવ્રાજકને પરાજીત કરશે. રિહગુપ્ત એ સઘળી વિદ્યાઓ ગ્રહણ કરી લીધી. પછી રજોહરણને મંત્રીત કરી આપતાં ગુરુ મહારાજે કહ્યું કે, જે કદાચ કઈ ક્ષુદ્ર વિદ્યાને ઉપસર્ગ તમારા ઉપર તે કરે તે તમે તે વખતે તેના નિવારણ માટે આ રજોહરણને તમારા મસ્તક ઉપર ફેરવજે. એવે સમયે જે ખુદ ઈદ્ર પણ તમને પરાસ્ત કરવા ચાહે તે પણ તમેને પરાસ્ત કરી શકશે નહીં, ત્યાં મનુષ્ય માત્રની તે વાત જ કયાં ? ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ઉપર Page #267 -------------------------------------------------------------------------- ________________ રેહગુપ્ત ગુરુને વંદના નમસ્કાર કરી રાજસભામાં પહોંચ્યા. ત્યાં પહોંચતાં જ તેમણે કહ્યું કે, આ બિચારે પરિવ્રાજક શું જાણે છે? આ માટે તે પહેલ કરે અને તેની જે ઈચ્છા થાય તે મુજબ તે ખુશીથી કરે. હું તેનું સામા પક્ષ (પ્રતિસ્પર્ધિ) તરીકે નિવારણ કરીશ. રેહગુપ્તની આ વાત સાંભબળીને પરિવ્રાજક વિચારમાં પડો કે હાં માલુમ પડે છે કે, જરૂર આ કઈ પૂણે વિદ્યા સંપન્ન છે–તેને જીત એ મારી શક્તિની બહારની વાત છે. તે એની મારફત સંમત પક્ષ જ ગ્રહણ કરી તેની સાથે વાદ કરે જ ગ્ય છે. જેથી એ તેને નિરાકૃત નહીં કરી શકે. આ પ્રમાણે વિચાર કરીને પરિવ્યાજકે કહ્યું કે જીવ અને અજીવ એ બેજ રાશી છે. કેમકે, આ રીતની જ તેની ઉપલબ્ધિ હોય છે, જેવાકે શુભ અને અશુભ. પરિવ્રાજકના આ કથનને સાંભળીને રહાગુપ્ત તેને હરાવવા માટે આ સ્વસિદ્ધાંત પક્ષનું પણ નિરાકરણ કરતાં કહ્યું કે, ના, તમારે આ હેતુ અસિદ્ધ છે. કારણ કે, બે રાશીથી પણ અધિકની ઉપલબ્ધિ હોય છે, ૧ જીવ, ૨ અજીવ અને ૩ ને જીવ. આ પ્રકારે ત્રણ રાશીઓની ઉપલબ્ધિ હોવાથી તમારા આ હેતુમાં અસિદ્ધતાનું સમર્થન થઈ જાય છે. નારકીય, તીર્થંચ વિગેરે જીવ, પરમાણુ, ઘટ, આદિ અજીવ, ગૃહોધિકા, વિષમર–ઠેઢગળી વિગેરેની કચાએલી પુંછડી વગેરે નિજીવ છે. ઉત્તમ, મધ્યમ અને અધમની માફક આ ત્રણ રાશીઓ છે. આ પ્રકારે યુક્તિપૂર્વક પિતાના પક્ષને મજબૂત કરી રેહગુપ્ત પરિવ્રાજકના પ્રશ્નનું નિરાકરણ કરી તેને પરાજીત કરી દીધું. પરિવ્રાજક જ્યારે હારી ગયે ત્યારે તેણે હગપ્તનો નાશ કરવા માટે વૃશ્ચિક વિદ્યાના પ્રભાવથી તેની ઉપર વિંછીઓ છેડયા. રાહગુપ્ત તેની સામે નિવારણ માટે મયૂરીવિદ્યાના પ્રભાવથી મોર છેડયા. મયુરોએ ભેગા થઈ વિંછી ખલાસ કર્યા ત્યારે પરિવ્રાજકે તેના ઉપર સપેને છોડવા. રેહગુખતે તેના નિવારણ માટે નેળીયાઓને છોડ્યા. આજ પ્રમાણે ઉંદરને નાશ કરવા માટે, બીલાડીઓને, મૃગલાંને નાશ કરવા માટે વાઘને, સુવર (મુંડ) ને નાશ કરવા માટે સિંહને, કાગડાઓને નાશ કરવા માટે ઘુવડને અને ચકલાંને નાશ કરવા માટે બાજને છોડયા. છેલે પરિવ્રાજકે ગધેડી છેડી. ગધેડીને આવતી જોઈ રહગુપ્ત માથા ઉપર રજોહરણને ફેર. અને તેનાથી તેને મારી મારીને ભગાડી દીધી. ગધેડી પાછી ફરી. અને પરિ. વ્રાજકની ઉપર મળમુત્ર કરીને અદ્રશ્ય થઈ ગઈ. સભાપતિ હાજર રહેલા સભ્યએ તથા સમસ્ત લેકેએ પરિવ્રાજકની નિંદા કરી અને તેને નગરની બહાર કાઢી મુકયે. આ પછી ષડુલુક જેનું બીજું નામ રેહગુપ્ત છે તે પિટ્ટશાલ પરિ. ત્રાજકને પરાજીત કરી પોતાના ગુરુની પાસે પહોંચ્યા. ગુરુને વંદના નમસ્કાર કરી પછી કહ્યું કે, હે ભદન્ત ! પરિવ્રાજકે જીવ અજીવ આ બે રાશીઓને ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૫૩ Page #268 -------------------------------------------------------------------------- ________________ પક્ષ ઉપસ્થિત કર્યો–મે તેને રાજસભાની વચમાં જીવ, અજીવ અને નેાજીવ આ પ્રકારની ત્રણ રાશીને મુદ્દો સ્થાપી પરાજીત કરી દીધા છે. નાજીવમાં મે ગરોળીની કપાયેલી પુંછડીને દૃષ્ટાંત રૂપે મતાવી છે. જ્યારે રાહગુપ્તે ગુરુમહારાજને પેાતાના વિજયની આ પ્રકારની વાત કહી સંભળાવી ત્યારે ગુરુ મહારાજે કહ્યુ કે, હે વત્સ! તમે એ કામ તે સારૂ કયુ" કે, પરિવ્રાજકને હરાવ્યો. પરંતુ તમે જ્યારે ત્યાંથી જીતીને ઉઠયા ત્યારે એવુ` કેમ ન કહ્યુ કે “નાજીવ રાશી ” અમારા સિદ્ધાંતમાં નથી. ફક્ત જીવ અને અજીવ આ એજ રાશી અમારા સિદ્ધાતમાં ખતાવેલી છે. માટે તમે સભામાં જઈને ક્રીથી એમ કહેા કે, આ અમારા સિદ્ધાંતમાં નથી. પરંતુ એ પરિત્રાજકના માનનું ખંડન કરવાના આશયથી તેમજ તેના ડહાપણને તાડી પાડવાના આશયથી જ મે આમ કહેલ છે કે, જેથી તે ઠંડા થઈ જાય. આ પ્રકારે કરવા ગુરુમહારાજે તેને ઘણું ઘણું સમજાવ્યુ' છતાં પણ તેમ કરવા તેઓ તૈયાર ન થયા. અને ગુરુ મહારાજને ઉપરથી કહેવા લાગ્યા કે, ભદન્ત ! મારૂં આ કથન સિદ્ધાંત વિરૂદ્ધ કઈ રીતે છે ? જો નાજીવ લક્ષણની ત્રીજી રાશીના સ્વીકાર કરવામાં કોઈ દોષ આવતા હોય તા તે એ સિદ્ધાંતથી વિરૂદ્ધનું માની શકાય. પરંતુ એવુ' તા છે નહીં. તે પછી આપ મારા પર સિદ્ધાંત વિરૂદ્ધ વાત કરવાના આરેપ સુકી અને ત્યાં માકલવા શા માટે દખાણ કરી છે ? ગુરૂ મહારાજે રાહગુપ્તની વાત સાંભળીને કહ્યું. “જીએ ! અસત્યની પ્રરૂપણા કરવામાં જીન ભગવાનની આશાતના થાય છે. માટે એમ ન કરવું જોઈએ. ” આ પ્રકારે ગુરુ મહરાજના વારંવાર કહેવા છતાં પણુ રાષગુપ્તે પેાતાના હઠાગ્રહને છેડયા નહી અને ગુરુની સાથે વાદ કરવા પણ તત્પર થઇ ગયા. એ પછી શ્રી ગુપ્તાચાર્ય જાતે ખલશ્રી રાજાની રાજસભામાં ગયા અને ત્યાં જઈ તે એને કહેવા લાગ્યાં કે, મારા શિષ્ય રહગુપ્તે પરિવ્રાજકની સામે એવું કહ્યું છે કે, એક ત્રીજી પણુનાજીવ રાશી છે. તે તે તેણે સાચુ કહ્યું નથી. કેમકે, જીવ અને અજીવ એ પ્રકારની એ જ રાશી, છે એવુ' ખુદ જીનેન્દ્રભગવાને ભાખ્યું છે, કુકત પરિવ્રાજકને જીતવા માટે જ મારા શિષ્ય એવી પ્રરૂપણા કરી છે કેરાશી ત્રણ છે. તેને મે' ઘણેા જ સમજાવ્યા પરંતુ તે માનતા નથી. મારી સાથે પણ વાદવિવાદ કરવા માટે તૈયાર થઈ જાય છે. આટલા માટે હે રાજન્! આપ અમારા બન્નેની વચમાં લવાદ અને અને અમારા વાદવિવાદને સાંભળેા. આપ જેવા મધ્યસ્થ વગર સત્ય અને અસત્યના સેદ્દભાવ કેાઈ પારખી શકશે નહીં. શ્રી ગુપ્તાચાર્યની આ માગણી ખલશ્રી રાજાએ સ્વીકારી લીધી, અને મધ્યસ્થી મનીને ગુરુ અને શિષ્યના વાદવિવાદને સાંભળવા લાગ્યા. શ્રી ગુસાચાર્યે રાહગુપ્તને પૂછ્યું', ‘કહા તમારા શે। મત છે ?” રાહેગુપ્તે કહ્યું-જે પ્રમાણે જીવથી અજીવ ભિન્ન છે, એજ રીતે નાજીવ’ પણ જીવ અને અજીવ આ બન્નેથી ભિન્ન છે. આથી કરીને જીવ, અજીવ અને નાજીવ એમ ત્રણ રાશી છે, એવા મારા મત છે, નાજીવ' શબ્દમાં ને? એ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૫૪ Page #269 -------------------------------------------------------------------------- ________________ શબ્દ દેશનિષેધપરક છે. સર્વનિષેધપરક નથી. જીવ શબ્દને અર્થ આ અભિપ્રાયે “જીવને એક દેશ” એ પ્રમાણે થાય છે. જીવને અર્થ સમસ્ત જીવનો અભાવ એમ થતો નથી. ગરોળી વિગેરેની તુટેલી પૂંછડી મનુષ્ય આદિના કપાયેલા હાથ, એ સઘળા ને જીવ છે. કારણ કે તેમાં જીવને એક દેશ છે. ગોળીની કપાયેલી પૂંછડી એ જીવ અને અજીવથી ભિન્ન છે. તેનું કારણ એ છે કે તે સમસ્ત જીવરૂપે કહી શકાતી નથી. કારણ કે તે એના શરીરને એક ભાગ છે, આથી તે એનાથી ભિન્ન છે. અજીવ પણ તેને એટલા ખાતર કહી ન શકાય કારણ કે, તેમાં સ્કુરણ (તરફડાટ) વિગેરે ક્રિયાઓ થતી દેખાય છે. માટે જ તે તેનાથી (અજીવથી) પણ ભિન્ન છે. હવે જ્યારે વાત આમ છે કે તે પૂર્ણ જીવ પણ નથી અને અજીવ પણ નથી તે એ બનેથી ભિન્ન હવાને કારણે તે જીવ’ છે એવું કહી શકાય છે. જ્યારે ધર્માસ્તિકાયાદિક દેશના અપૃથભૂત (ટો ન પડે) દેશ પણ સિદ્ધાંતમાં પૃથક્ વસ્તુ સ્વરૂપથી કહેવાયેલ છે તે શું જીવથી છુટી પડેલી ગરોળીની પૂંછડી પૃથક્ વસ્તુ ન કહેવાય ? અલગ થવાથી તે સંપૂર્ણ જીવથી જુદી છે તથા કુરણ આદિ ક્રિયા વિશિષ્ટ હેવાથી તે અજીવથી પણ ભિન્ન છે એથી એ વાત સિદ્ધ થાય છે કે તે ‘નજીવ” છે. અજીવની પ્રરૂપણ કરતી વખતે ભગવાને ધર્માસ્તિકાયાદિક અમૂર્ત અજીને દશ પ્રકારના કહ્યા છે " अजीवा दुविहा पण्णत्ता-तं जहा रूवि अजीवा य, अरूवि अजीवा य, रूवि अजीवा, चउन्विहा पण्णता-तं जहा-खंधा देसा पएसा परमाणु पोग्गला । अरूवि બની વિદ્યા જાજરૂ-ત્તે – બસ્થિwig, ધારિથ રે, धम्मत्थिकायस्स पएसे, एवं अधम्मत्थिकाए विआगासस्थिकाए वि अद्धासमए।" છાયા–શનીવા દ્વિવિધ પ્રજ્ઞતા, તથા, હળવા થવીવાયા. रूप्यजीवाश्चतुर्विधा प्रज्ञप्ताः तद्यथा--स्कंधाः देशाः प्रदेशाः परमाणुपुद्गलाः ! अरूप्यजीवा दशविधाः प्रज्ञप्ताः, तद्यथा धर्मास्तिकायः, धर्मास्तिकायस्य देशः, धर्मास्तिकायस्य प्रदेशः, एवम्-अधर्मास्तिकायोऽपि, आकाशास्तिकायोऽपि, એકસમય” | આ પ્રકારે આ પાઠમાં ધમસ્તિકાયાદિની દસ પ્રકારે પ્રરૂપણાથી તેના દેશને પથદ્ વસ્તુ સ્વરૂપથી પ્રતિપાદિત કરવામાં આવેલ છે. જે આ પ્રકારનું કથન ન માનવામાં આવે તે દશ પ્રકારની પ્રરૂપણું જ સંપન્ન થતી નથી. ધર્માસ્તિકાયાદિકેને દેશ તેનાથી અપૃથભૂત (અભિન્ન) છે. છતાં પણ તે જેમ તેનાથી પૃથક્ત (ભિન્ન, વસ્તુ સ્વરૂપ માનવામાં આવે છે તેવી રીતે ગરોળી વિગેરેની તુટેલી પૂંછડી વગેરે અવય પણ જીવથી ભિન્ન થતાં તે એક પૃથફ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૫૫ Page #270 -------------------------------------------------------------------------- ________________ વસ્ત છે. એવું માનવામાં કર્યો વિરોધ હોઈ શકે ? આથી તે જીવ અને અજી. વથી કાંઈક જુદું જ હોવાથી “જીવ છે” એવું કહી શકાય. તે ઉપરાંત સમભિરૂઢનયની અપેક્ષાએ તે જીવપ્રદેશ જીવ જ હૈ જોઈએ. માટે સિદ્ધાંતમાં “જીવ છે. એવું માનવામાં આવે છે. અનુગદ્વારસૂત્રમાં પ્રમાણ દ્વારા અન્તર્ગત નયપ્રમાણને વિચાર કરતી વખતે ભગવાને કહ્યું છે! ___ "समभिरुढो सदनयं भणइ-जइ कम्मधारएण भणसि नो एवं भणाहि जीवे य से पएसे य, से पएसे नो जीवे " इति । छाया-समभिरुढः शब्दनयं भणति यदि कर्मधारयेण भणसि, तर्हि एवं માનવ જ કરાશ, ૪ કલેશો નોનવર તિ . - આ પાઠથી એમ કહેવામાં આવેલ છે કે, પ્રદેશ લક્ષણ જીવને એક દેશ નેજીવ છે. જેવી રીતે ઘટને એક દેશ ઘટ છે. આ રીતે યુક્તિ પૂર્વક અને આગમથી સિદ્ધ હોવાનું પુરવાર કર્યું કે જીવ સ્વરૂપ એ એક ત્રીજી રાશી પણ છે. જેમ જીવ અને અજીવ એ બે રાશી સ્વતંત્ર છે તેજ પ્રકારે આ રાશી પણ સ્વતંત્ર છે. આ પ્રકારે રહગુપ્ત પોતાના નવા સિદ્ધાંતનું પ્રતિપાદન કરી તેનું યુક્તિપૂર્વક અને આગમમાં પ્રમાણભૂત છે એવું સમર્થન કર્યું. શ્રી ગુપ્તાચા રેહગુપ્તના આ પૂર્વપક્ષને સાંભળીને કહ્યું કે, જે તમને સૂત્ર પ્રમાણભૂત લાગતું હોય તે, જુઓ! એજ સૂત્રમાં ઠેક ઠેકાણે એજ પ્રરૂપણા મળી આવે છે કે, જીવ અને અજીવ એ બેજ રાશી છે. સ્થાનાંગસૂત્રમાં એવું જ કહ્યું છે.–“સુવે સારી પu-ના નવા વેવ શનીના ” છાયા–“દો શિ પ્રજ્ઞપ્ત ! તાથા-વીવાથ્થર બનવાવ” તથા અનુગદ્વાર સત્રમાં પણ એમ જ કહ્યું છે –“વિદ્યા સંતે ફૂડ્યા પUUત્તા જોય! दुविहा पण्णत्ता तं जहा जीवव्वा य अजीव दव्वा य ।" छाया-कतिविधानि खलु મત્ત ! ટ્રાખિ પ્રજ્ઞના તથા–પીર દયાળ રજવાળિ ૪. ઉત્તરા ધ્યયન સૂત્રમાં પણ એ જ પાઠ છે કે-“વાવ નવા જ ટોપ વિgિ” છાયા–ીવાવ બાવાશ્વ ! સ્ત્રો ચાડ્યાઃ આજ પ્રકારના બીજા સૂત્રમાં પણ અનેક જગ્યાએ આ પ્રકારના પાઠને ઉલ્લેખ છે. જીવ એ ત્રીજી રાશી છે એ વાત તે કઈ પણ સૂત્રમાં પ્રરૂપિત કરવામાં આવી નથી. માટે આ પ્રકારની પ્રરૂપણ આગળ સૂત્રની આશાતના રૂપે જ માનવી જોઈએ. યથાર્થમાં ધર્માસ્તિકાય વિગેરેના દેશમાં પૃથક્ વસ્તુપણું છે જ નહીં પણુ અભિપ્રાય માત્રથી જ દેશ પૃથક વસ્તુ રૂપમાં કહેવામાં આવેલ છે. આથી એમ માનવું જોઈએ કે, જે પ્રકારે ધર્માસ્તિકાય વિગેરેના દેશ યથાર્થ રૂપમાં પૃથક્ વસ્તુ સ્વરૂપ નથી. એજ પ્રમાણે ગરોળી વિગેરેની કપાયેલી પૂંછડી ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૫૬ Page #271 -------------------------------------------------------------------------- ________________ વિગેરે અવયવ પણ જીવથી જુદા નથી. તેની સાથે સંબંધ વિશિષ્ટ હાવાને કારણે તેઓ જીવ સ્વરૂપ જ છે. માટે ત્રીજી નાજીવરાશીનું અસ્તિત્વ જ નથી. જુઓ ! ગરાળીની પૂંછડી વિગેરે અવયવ જ્યારે કપાઈ જાય છે ત્યારે તે પૂંછડી વિગેરે અવયવે અને તે ગરાળી આદિની વચમાં જીવ પ્રદેશે।ને સ`ચેગ બની રહે છે, આ વાત ખુદ ભગવાને સૂત્રમાં કહી છે. તે પાઠ આ પ્રકારે છે, " अह भंते! कुम्मा, कुम्मावलिया, गोहा, गोहावलिया, गोणे गोणावलिया, मणुस्से, मणुस्सावलिया, महिसे, महिसावलिया एएसि णं दुहा वा तिहा वा असंखेज्जहा वा छिन्नाणं जे अंतरा ते विणं तेहिं जीवपएसेहिं फुडा ? हंता फुडा ! पुरिसे णं भंते ! अंतरे हत्थेण वा, पाएण वा, अंगुलियाए वा, कट्टेण वा, किलिंचेण वा, आमुसमाणे वा, संमुसमाणे वा, आहि माणे वा, विलिमाणे वा, अण्ण यरेण वा, तिक्खेणं सत्थजाएणं आछिंदमाणेवा, विच्छिदमाणे वा, अगणि कायेणं समोsहमाणे त सिं जीवपएसाणं किचिअवाहं वा विवाहं वा, उप्पाएर विच्छयं वा करेइ १ नो इणडे समट्ठे नो खलु तत्थ सत्थं संक्रम" । इति ।। भग० श. ८ उ० ३ छाया - अथ भदन्त ! कूर्माः कूर्मावलिका, गोधाः गोधावलिका, गात्रः, गवावलिका, मनुष्याः मनुष्यावलिका, महिषाः महिषावलिका, एतेषां खलु, द्विधावा, त्रिधा वा, असंख्येयधा वा छिन्नानां येऽन्तरास्तेऽपि खलु तैर्जीवमदेशैः स्पृष्टाः ? हन्त ! स्पृष्टाः ! पुरुषः खलु भदन्त ! अन्तरे हस्तेन वा पादेन वा, अ गुलिका वा काष्ठेन वा, किलिञ्चेन वा, आमृशन् वा, संमृशन् वा, आलिखन् वा विलिखन वा अन्यतरेण वा, तीक्ष्णेन शस्त्रजातेन वा आच्छिन्दन् वा, विच्छिन्दन् वा, अग्निकायेन समदहन् वा, तेषां जीवप्रदेशानां किञ्चिदावाधं वा, विवाधं वा उत्पादयति, विच्छेदं वा करोति ! नो अयमर्थः समर्थः ! नो खलु तत्र शस्त्रं संक्रामति" इति । સૂત્રાના આ પાઠ સાંભળીને રગુપ્તે કહ્યું–જો સૂત્રમાં જીવ પ્રદેશેાના કમલતંતુઓના સમાન અંતરાલમાં પણ સંખ'ધ રહ્યો છે. તા તે પ્રદેશ ત્યાં ઉપલબ્ધ કેમ નથી થતા? રાહગુપ્તના આ જાતના તર્કને સાંભળી આચાય મહારાજે કહ્યું કે, કાર્પણુ શરીર અતિ સૂક્ષ્મ અને જીવના પ્રદેશ અભૂત છે, એટલા માટે અન્તરાળમાં પણ વિદ્યમાન એવા એ પ્રદેશની ઉપલબ્ધિ થતી નથી. રાહગુપ્તે કહ્યું-જેવી રીતે ઘડો ફુટી જવાથી તેના થએલા ટુકડા રસ્તામાં ફેંકી દેવાય છે અને તે ટુકડા ઘડાના એક દેશ હોવાને કારણે નેાઘટ કહે. વામાં આવે છે, એજ રીતે ગરાળીની પૂંછડી આદિ અવયવે! પણ કપાઈ જવાથી જીવથી જુદા થઈ જવાથી તથા એનાથી પૃથક્ભૂત થઈ જવાથી તેના એક દેશ હાવાના કારણે નાજીવ કેમ ન કહેવામાં આવે? ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૫૭ Page #272 -------------------------------------------------------------------------- ________________ રહગતના આ તર્કનું સમાધાન કરતાં આચાર્ય મહારાજે કહ્યું તમારું આ કહેવું બબર નથી-મૂર્ત ઘટ આદિનાં ઠીકરાં આદિ વિકારરૂપ અવયવ જે પ્રકારે દેખાય છે એ પ્રકારે અમૂર્ત જીવન વિકાર દેખાઈ શકાતું નથી. બીજુ-જેમ ઘટાદિકના વિનાશનું કારણ વહિશસ્ત્રાદિક છે પણ એ પ્રમાણે જીવના વિનાશનું કારણ નથી કેમકે જીવ અમૂર્ત દ્રવ્ય છે, અકૃતક છે. આ કારણે જીવને (ટુકડારૂપે) ખંડરૂપે નાશ થત નથી. આથી કપાયેલી પૂંછડી આદિ અવયવગત જીવપ્રદેશમાં જીવથી ભિન્નતા નથી. આટલા જ કારણે જીવ, અજીવથી જીવમાં વિલક્ષણતા-ભિન્નતાને અભાવ હોવાથી તે ત્રીજી રાશી થઈ શકતી નથી. કિંચ—જે શસ્ત્રો દ્વારા જીવપ્રદેશને ખંડશા (ટુકડે ટુકડે) નાશ માનવામાં આવે તો જીવન સર્વનાશ જ માનવો પડે. જેનો ખંડશઃ વિનાશ થાય છે અને પરિણામે તે સર્વનાશ જ જોવામાં આવે છે. જેમકે-ઘટાદિકનું બને છે તેમ તમે જીવને ઘટાદિકની સમાન માની રહ્યા છે. આથી તે એની માફક તેને પણ સર્વનાશ માનવાને પ્રસંગ તમારા માટે ઉભે થશે. આ અંગે કદાચ તમે એવું પણ કહે કે, જીવને સર્વનાશ માનવામાં દેષ છે –તે સમજી લેજો કે, આ પ્રકારનું તમારું કથન તમારા માટે શોભારૂપ નથી. કારણ કે, આ પ્રકારના કથનથી તે એ વાત સાબીત થાય છે કે, તમે જીનેશ્વરના મતને જ ત્યાગ કરી દીધા . જીનમતમાં સકૂપ છવદ્રવ્યને સર્વથા વિનાશ નિષિદ્ધ કહ્યો છે. અને સર્વથા અસના ઉત્પાદને પણ નિષેધ માન્ય છે. કહ્યું પણ છે કે___“जीवाणं भंते! किंवलृति हायंति अवडिया ? गोयमा ! नो वदंति नो હાયંતિ, ફિઢિયા” | છાયા–નીવા વહુ મા ! , દીન્ત, ગવરિયત? જૌતમ ! નો बर्द्धन्ते नो हीयंते, अविस्थिताः। इत्यादि ॥ આટલા માટે જીવને સર્વથા વિનાશ માનવાથી તમે જનમતને પરિત્યાગ કર્યો છે એમ માનવામાં આવે છે. વળી જીવને સર્વનાશ માનવાથી પણ એક ભારે મુશ્કેલી ઉભી થશે કે, જેને લઈને મોક્ષને અભાવ માનવો પડશે. મોક્ષનો અભાવ માનવાથી દીક્ષાદિકનાં કષ્ટોને સહેવાં એ પણ નકામાં-અર્થ વિનાનાં બની જશે અને એ પ્રમાણે ક્રમવાર સર્વ જીવેને સર્વનાશ થઈ જશે તે પછી સંસારનું અસ્તિત્વ પણ રહી શકશે નહીં સંસારના અભાવમાં શુભ અશુભ કર્મોને પણ સર્વવિનાશ માનવે પડશે. આ કારણે જીવને ખંડશઃ (કકડે કકડે) નાશ માન ચગ્ય નથી. હગુપ્ત ફરીથી કહ્યું કે-ગળીની કપાયેલી પૂંછડી વગેરેને વિનાશ સ્પષ્ટ રીતે જ દેખાય છે. તે જ બતાવે છે કે જીવને વિનાશ છે જ. શ્રી ગુપ્તાચાર્ય મહારાજે તેને ઉત્તર આપતાં કહ્યું કે, તમારું આ પ્રમાણે કહેવું એ ઉચિત ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૫૮ Page #273 -------------------------------------------------------------------------- ________________ નથી કારણ કે ત્યાં ઔદ્યારિકમૂત શરીરના જ ખંડ ટુકડા થાય છે અને તેના જ વિનાશ થાય છે—જીવના નહીં કારણ કે જીવ તા અમૂત છે. આથી જે કપાયેલી પૂછડી વિગેરે તેનાથી ભિન્ન દેખાય છે તે ઔદારિક શરીરને જ ટુકડા છે-જીવના નહી. જીવતા અમૂત છે. તેના કકડા કરવા કોઈ સમ નથી. રાહગુપ્તે ફરીથી કહ્યું કે, જીવ પ્રદેશોના ખડશઃ નાશ માનવાથી જીવને સવિનાશ થઈ શકતા નથી કેમકે, જીવ પ્રદેશાના સઘાતના તા નાશ થતા જ નથી. જેમ કાઈ પુદ્ગલસ્કધમાં બીજા સ્કંધગત ખંડ આવીને મળી જાય છે તથા તે મળી ગએલા ખંડને લેઢીને તેનાથી અલગ થઈ ને બીજી જગાએ ચાલ્યા જાય છે તે પુદ્ગલ સ્કંધના સથાનાશ કયાં થાય છે? એ પ્રકારે જીવમાં પણુ અન્યજીવ ખંડ સંબધિત થઈ જાય છે અને તદ્રુગત ખડ તેનાથી અલગ થઇ જાય છે. આ પ્રકારે સ`ઘાતભેદ ધર્મવત્તા જીવમાં મનાય છે. આથી એના સવિનાશ થઈ શકતા નથી. આ સામે શ્રી ગુસાચાર્યે કહ્યું કે, જે સમયે શુભ અશુભ કમાંથી યુક્ત જીવના ખંડ અન્યજીવથી મ ધાશે અને અન્યજીવ સબંધી ખંડ તે જીવથી બધાશે તા તે સમયે તે જીવનાં સુખ વિગેરે તેમાં પ્રાપ્ત થઇ જશે અને તેનાં તે ખીજામાં મળી જઈ ને પ્રાપ્ત થશે. આ પ્રકારે પરસ્પરમાં સમસ્ત જીવાને સુખાર્દિક ગુણામાં સકરતાની આકૃત ઉભી થશે તેનાથી તેા એકના કરેલાં કર્માંના વિનાશ અને બીજાના કર્યો વિનાના કના ઉપલેાગ પણ માનવા પડશે. બીજા પણ અનેક દોષ આ પ્રકારની માન્યતાથી ભાથાય છે. રાહુગુપ્ત ફરીથી કહ્યું જો જીવના છેદનને સ્વીકાર કરવામાં આવે તા જ સજીવનાં સુખાર્દિકના પરસ્પરમાં સાંક અને કૃતકનાશ કરેલાં ક નીષ્ફળ જાય અને અકૃતકનું આગમન નહીં કરેલાં કમ ઉયમાં આવે વિગેરે દોષ લાગે છે માટે પર્યાય છેદરૂપ જીવના નાશ માનવે ન જોઈએ.પરંતુ જે પ્રકારે ધર્માસ્તિકાય વિગેરેના એક દેશ નોધર્માસ્તિકાય માનવામાં આવે છે, તેવી રીતે જીવથી અપૃથક્ભૂત અને જીવથી સમૃદ્ધ એવા જીવ દેશ નાજીવ માનવામાં આવે તે તેમાં તમને શુ વાંધે છે ? આચાર્ય મહારાજે રાહશુને જવાખ વાળ્યેા કે–જો એક જીવ પ્રદેશને નાજીવ માનશે તે પ્રત્યેક પ્રદેશમાં ઘણા જીવ માનવા પડે તે એ પ્રકારે એકજ આત્મામાં અસંખ્યાત પ્રદેશ હાવાથી અસંખ્યાત નાજીવ માનવાના પ્રસંગ પ્રાપ્ત થશે આથી પ્રત્યેક જીવમાં અસંખ્યાત નાજીવત્વના પ્રસંગથી કાઈ પણ સ્થળે જીવની શકયતા રહેશે નહીં'. આ રીતે અજીવ પણ ધર્માસ્તિકાયાદિક તથા ધૈયણુક ( એ અણુના ) સ્કંધાદિ સ્વરૂપ ઘટાક્રિક પ્રતિપ્રદેશના જુદા થવાના કારણે તથા અજીવના એક દેશ હોવાથી તમારા મત અનુસાર નાઅજીવને માનવું પડશે, એવી રીતે ઘટના એક દેશ નેાઘટ માનવામાં આવે છે. આ માટે કોઈ સ્થળે પણ પૂર્ણ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૫૯ Page #274 -------------------------------------------------------------------------- ________________ અજીવ સંભવિત બનશે નહીં–સઘળા અજીવ પદાર્થને અજીવ જ માનવા પડશે પુદ્ગલાસ્તિકાયને એકદેશ હોવાથી પરમાણુંઓને પણ તમારા મત અનુસાર ને અજીવ માનવો પડશે. આ પ્રકારે સર્વત્ર નેઅજીવની જ સંભવતા રહેશે, પછી ત્રણ રાશીની પણ કલ્પના અસંગત થઈ જવાથી રાજસભામાં તમે જે ત્રણ રાશીની પ્રરૂપણ કરી છે, તે સુસંગત કઈ રીતે માની શકાશે ? કેમકે, આ પ્રકારના નિરૂપણથી તે જીવ અને અજીવ એ બેજ રાશીઓને સદભાવ સ્થાપિત થાય છે, આથી જીવના છેદમાં અનેક દોષને સદ્દભાવ આવે છે માટે તેને વિચછેદ ન માન જોઈએ. અથવા-જીવને છેદ રહે તે પણ જીવ સિદ્ધ થતું નથી–ગળીને જીવ પૂછડી વિગેરે અવયના છેદથી ભલે છિન્ન થઈ જાય તે પણ તેમાં જીવના લક્ષણરૂપ કુરણ વિગેરેના સદૂભાવથી તે પૂંછડી વિગેરે દેશ નેજીવ કઈ રીતે થઈ શકે? ગળીમાં સંપૂર્ણ જીવ છે એ વાત જીવના અવિનાભાવી (સર્વદા અસ્તિત્વવાળા) ફુરણુ વિગેરે દ્વારા તે જાણી શકાય છે. સંપૂર્ણ કહેવાને આશય એના પિતાના શરીરની બરોબર અસંખ્યાત પ્રદેશી જીવથી છે. પૂંછડી વિગેરેનું છેદન થવાથી તેજ જીવ ફુરણાદિ લક્ષણથી ત્યાં પૂછડીમાં પણ જાણું વામાં આવે છે. એવી વાત તે નથી કે, ગાળીના શરીરમાં કઈ એક જીવ છે અને તેની કપાયેલ પૂછડીમાં કેઈ બીજે જીવ છે? જીવ તે એક જ છે. જે એમ હોત તે તેને નાજીવ માનવામાં કઈ હરકત ન હતી. પરંતુ એવું તે છે જ નહીં, કેમકે, જીવનું અમૂર્તપણું હોવાથી તેને છેદ થતું નથી. આથી તેને જીવ કહી શકાય નહીં. રહગુપ્ત ફરી આચાર્ય મહારાજને કહ્યું ધારો કે જીવનું લક્ષણ છેડાયેલા અવ યામાં છે તે પણ તે છેદાયેલી છડી આદિ અવયને હું ને જીવ જ માનીશ ત્યારે આચાયે કહ્યું કે, તે પછી જીવને એક દેશ નેજીવની માફક અજીવ ઘટાદિકના દેશને પણ અજીવ માનવો પડશે. રેહગુખે કહ્યું, હા! માની લઈશ. તેમાં શું નુકશાન થવાનું છે ? આચાર્યે કહ્યું-નુકશાન કેમ નથી? ઘણું ભારે નુકશાન છે. અને તે એ છે કે તમે જે ત્રણ રાશીઓને માન્ય કરે છે. તેની જગાએ ચાર રાશી માનવી પડશે. ૧ જીવ, ૨ અજીવ, ૩ને જીવ, અને અજીવ. રેહગુપ્ત કહ્યું-અજીવ રાશી જ માનવામાં આવશે પણ અજીવ રાશી નહીં. કારણ કે, અજીવને એક દેશ સ્કંધથી પૃથફભૂત હોવાથી તે પણ અજીવ જ કહેવાશે, પરંતુ અજીવ નહીં કહેવાય, કેમકે, તેને અજીવની માફક જ જાતી અને લિંગ છે અજીવત્વ જાતી અને પુલિગલક્ષણ લિંગ એ બને અજીવની માફક અજીવના એકદેશમાં પણ રહે છે. આથી તેને અજીવ ન કહી શકાય. આચાર્યે કહ્યું–ઠીક છે, જે એમ જ છે તે જીવને એકદેશ પણ જીવ સમાન, જાતી અને લિંગથી વિશિષ્ટ હોવાથી જીવ જ કહેવાય પણ જીવ નહીં. આથી તમારી ત્રણ રાશીની માન્યતા ચોગ્ય નથી. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૬૦ Page #275 -------------------------------------------------------------------------- ________________ સજીવ ગરોળીના અવયવ પૂછડી વિગેરે જે કપાઈ ગયા હોય તે પણ જ્યાં સુધી તેમાં સ્કુરાદિક ક્રિયા થતી રહે છે ત્યાં સુધી તે જીવ જ છે. જે પ્રમાણે સંપૂર્ણ છેદાયા વગરની ગળીમાં જીવ છે તે પ્રમાણે જે તેની છેદાયેલ પંછડી વગેરે તેનું અવયવ છે, એક દેશ છે એવું માનીને તેને પૂર્ણ જીવ ન માનવામાં આવે અને સંપૂર્ણને જ જીવ માનવામાં આવે તે આ પ્રકારની માન્યતાથી ત્રણ રાશીની જગાએ આગળ કહ્યા પ્રમાણે ચાર રાશીઓ જ માનવી પડશે, ૧છવ, રાજીવ, ૩ને જીવ, અને અજીવ. કેમકે, જે પ્રકારે જીવન એક દેશ નેજીવ માનવામાં આવે છે એજ પ્રકારે અજીવ ઘટાદિકને પણ એકદેશ નઅજીવ માનવે પડશે. તથા પહેલાં જે એવું કહ્યું છે કે, સમભિનયના અનુસાર જીવપ્રદેશ નજીવ કહેવામાં આવે છે, તે એ કથન પણ ઠીક નથી. વી જ પણે , તે પણ રે નોગ” છાયા-નવ ૩ બરા, સ કરો નોનવઃ” અનુગદ્વારમાં કહેવામાં આવેલ આ સૂત્રાલાપકમાં સમભિરૂઢનય પણ તમારા માનેલા જીવના પ્રદેશને જીવપણાથી બતાવતા નથી. સમભિરૂઢનય દેશ અને દેશમાં કર્મધારય લક્ષણવાળા સમાન અધિકરણ સમા સને જ બતાવેલ છે. નગમાદિકનયની માફક તત્પરૂષ સમાસને આ સમાન અધિકરણ સમાસ નીલેલ્પલ-નીલ અને ઉત્પલ વિગેરેની માફક વિશેષણ અને વિશેષ્યમાં અભેદ હોવાથી જ થાય છે. આથી જ્યારે “જીવદેશ ? એ આ સમાસ છે તે આથી એ આપમેળે જ જાણી શકાય છે કે, જીવ અને દેશમાં પરસ્પરમાં અભિન્નતા છે. માટે જ જીવથી અનન્યરૂપ દેશ જ ને જીવ છે આ પ્રકારે જીવ અને જીવને અભેદ હેવાથી તમારી આ માનેલી છવરૂપ ત્રીજી રાશી સિદ્ધ થઈ શકતી નથી. “ જીવ લેવાશ્ચ નીવરાઃ ” આ પ્રકારનું સમાન અધિકરણતા આમાં છે. આથી જીવથી અતિરિક્ત જીવ પ્રદેશ જ નેજીવ છે. એનાથી વ્યતિરિક્ત જીવપ્રદેશ ને જીવ નથી. આ પ્રકારને અભિપ્રાય આ સમધિરૂઢનયને છે. એનાથી એ વાત ચોક્કસ થતી નથી કે, જીવથી પૃથભૂત જીવને ખંડ જીવ રાશીમાં અંતર્ભત થવાથી તમારી કહેલી ત્રીજી નેજીવ રાશી સિદ્ધ થતી નથી. આ પ્રકારે જ્યારે ગુરુશિષ્ય વચ્ચે વાદવિવાદ થતાં થતાં છ માસ પુરા થયા ત્યારે રાજાએ કહ્યું, જુઓ ! આપના આ વાદવિવાદમાં હાજર રહેવાના કારણે મારા રાજ્યનું કામકાજ મારાથી જોઈએ તેવું સંચાલિત થતું નથી. તથા એ પણ જાણી શકાતું નથી કે, આપને આ વાદવિવાદ કયાં સુધી ચાલશે ? માટે હું આપ લેકેને અરજ કરૂં છું કે, ટુંકાણમાં વાદવિવાદ કરે અને જલદી પૂરો કરે. આચાર્યે કહ્યું–આ વાદને નિર્ણય કોલેજ કરી લેવામાં આવશે. આ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૬૧ Page #276 -------------------------------------------------------------------------- ________________ પ્રકારે કહીને તે ખીજા દિવસે પ્રાતઃકાળે રાજા વગેરે નગરવાસીઓના સમૂહ સાથે કુતિયાવણની (જ્યાં ત્રણે લેાકની ચીજો મળી શકે તેવી છે ) દુકાને પહેાંચ્યા. જ્યાં ત્રણે લેાકના સઘળા પદાર્થ વેચાતા હતા. ત્યાં પહેાંચતા જ આચાર્ય મહારાજે દુકાનના માલીકને કહ્યું-જીવ આપે। ! આચાર્ય મહારાજની ગ્રાહક રૂપે આ વાત સાંભળીને દુકાનદારે તેમને કુમાર, કુમારી, હાથી, ઘેાડા આદિ સર્વ જીવા બતાવ્યા. તે જેયા પછી આચાર્ય ફરીથી એ દુકાનદારને કહ્યુ` કે, જીવ તેા જોઈ લીધા-હવે અજીવ ખતાવે. આચાર્ય મહારાજની વાત સાંભળીને દુકાનદારે અજીવ એવા ઘટ પટાદિક અજીવ પદાર્થો પણ બતાવ્યા. એ ોયા બાદ ફરીથી આચાર્ય મહારાજે કહ્યું-કે, એ પણ જોઇ લીધા. હવે નાજીવ ખતાવા. કેમકે, તેની પણ જરૂરત છે. દુકાનદાર આચાય મહારાજની આ વાત સાંભળીને તેમને કહેવા લાગ્યા–મહારાજ આપ શું કહા છે ? નાજીવ તા ત્રણે લેાકમાં પણ નથી, જે ચીજો ત્રણે લેાકમાં અસ્તિત્વ ધરાવે છે તે સઘળી મારી દુકાને મળશે. જે ચીજ મારે ત્યાં ન મળે તે સમજી લે જે અહીં નથી. એ ચીજો ત્રણે લેાકમાં યાંય હશે નહિ, માટે તમને નહી મળે. દુકાનદારની આ વાતને સાંભળીને આચાર્ય મહારાજે રાહગુપ્તને કહ્યું-સાંભળ્યુ ! આ શુ કહે છે ? એ કહે છે કે, જીવ અને અજીવ એ એજ રાશી છે. ત્રીજી નાજીવ રાશી ગધેડાનાં શીંગડાંની માફક તેનુ અસ્તિત્વ ન હેાવાને કારણે તે નથી. આ પ્રકારે જ્યારે શ્રી ગુસાચાર્યે કહ્યું ત્યારે “ સહગુપ્ત હારી ગયા.” એવું માનીને લેાકેાએ તેમને નિવ સમજી રાજસભામાંથી કાઢી મૂકયા અને તેની નિંદા પણુ કરવા લાગ્યા. લાકોએ અને રાજાએ શ્રી ગુસાચાય ને અભિનંદન આપી ખૂબ સત્કાર કર્યાં, રાહગુપ્તે ગચ્છથી અહિષ્કૃત થઈને વૈશેષિક મતની સ્થાપના કરી. તેમાં તેણે ભાવાત્મક છ પદાર્થોની પ્રરૂપણા કરી. તેનાથી તેનુ બીજુ નામ ષડુલૂક પણ પડયું. t । આ છઠ્ઠું ષડ્ડલૂક (રાહગુપ્ત) નિનું દૃષ્ટાંત થયું. ॥ ૬॥ સક્ષમ નિહ્નવ ગોષ્ઠમાહિલ મુનિ કા દ્રષ્ટાંત સાતમા ગેાષ્ઠામાહિલ નિહવની કથા આ પ્રકારની છે શ્રી વીરપ્રભુને નિર્વાણુ પામ્યું પાંચસા ચાર્યાશી વર્ષ વીતી ચુકયાં એ સમયે દશપુર નગરમાં ઈગૃહ નામના ગીચામાં આરક્ષિત આચાય મહારાજ પધાર્યાં. તેમને ત્રણ શિષ્ય હતા. (૧) ગેòમાહિલ, (૨) કૅલ્ક્યુરક્ષિત, (૩) દુલિકાપુષ્પ. આ સમયે મથુરાનગરીમાં અક્રિયાવાદના પ્રચાર થઈ રહ્યો હતા. આ પ્રચારને શકવા માટે ત્યાં કોઇ પણ પ્રતિવાદી મનવા તૈયાર ન થયું ત્યારે ત્યાંના શ્રીસંઘે આચાય આરક્ષિત મહારાજને તેના ખખર પહેોંચાડવા. આચાર્ય મહારાજે આ માટે વાલબ્ધિથી યુક્ત એવા ગેાષ્ઠમાહિલને શિષ્ય સાથે મથુરા નગરીમાં મેાકલ્યા. ગાષ્ઠમાહિલે ત્યાં પહેાંચીને તુરત જ રાજસભામાં હાજર થઇ અક્રિયાવાદી એવા ચાર્વાકને વાદવિવાદમાં હરાવી દીધા, ગાષ્ઠમાહિલની વિદ્વત્તાથી ત્યાંની જનતા ખૂબ પ્રસન્ન થઈ, ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૬૨ Page #277 -------------------------------------------------------------------------- ________________ જનતાએ તેમના ખૂબ આદરસત્કાર કર્યાં. થોડા સમય ત્યાં રોકાઈ ગાષ્ઠમાહિલે પેાતાના ગુરુમહારાજ પાસે પાછા જવાના વિચાર કર્યાં. જ્યાં એ ગુરુમહરાજ પાસે જવા તૈયારી કરવા લાગ્યા ત્યારે ત્યાંના શ્રીસંઘેવિશેષ આગ્રઢ કરી રોકી લીધા. એટ લામાં ચાતુર્માસ બેસી ગયું. શ્રીસંઘની વિનંતીથી તેમણે ત્યાં જ ચાતુર્માંસ કર્યું. આ તરફ આચાર્ય આરક્ષિત મરણ પથારીએ હતા. પાતાના મરણુ કાળ નજીક આવેલા જાણી આચાય મહારાજે વિચાર કર્યાં કે મારે ઉત્તરાધિકારી તરીકે ચેાગ્ય શિષ્યને જ મારી જગાએ નિયુક્ત કરવા જોઈએ. આ અ ંગે મારે સČસંધ અને સવે મુનિએને પૂછ્યું જોઇએ. એવા વિચાર કરી તેમણે સસ ંઘ અને સવ મુનિઓને મેલાવ્યા અને એ સઘળાની સમક્ષ ચણા, તેલ અને ઘી ભરેલા ઘડાના ઉદાહરણા સંભળાવ્યાં અને કહ્યું-જે રીતે ચણાથી ભરેલા ઘડાને ખાલી કરવા માટે એ ઘડાને ધે વાળવામાં આવે તે તેમાં ભરેલા સઘળા ચણા નીચે પડી જાય છે, એ પ્રમાણે દુખલિકાપુષ્પને સૂત્રાથ આપવામાં હું ચણાથી ભરેલા ઘડા જેવા રહ્યો છું. જો કે તેલથી ભરેલા ઘડા જ્યારે ઉંધા કરવામાં આવે છે તે તેમાંથી એકદમ બહાર નીકળી જાય છે, પરંતુ તે છતાં પણ થડું ઘણું તેલ તેમાં રહી જાય છે. આ પ્રકારે ફૈલ્યુરક્ષિતને પણ શ્રુતપ્રદાન કરવામાં આ તેલના ઘડા જેવા હું રહ્યો છું. જે રીતે ઘી ભરેલા ઘડાને ઉંધા વાળવામાં આવે છે તે એમાંથી થોડું જ ઘી બહાર નીકળે છે, વધુ નહીં. વધુ તે એ ઘડામાં જ રહે છે. એ પ્રકારે ગાષ્ઠમાહિલને સિદ્ધાંતસૂત્રાર્થ પ્રદ્યાન કરવામાં હું ઘીના ઘડા સમાન રહ્યો છું. આટલા માટે દુખલિકાપુષ્પ મુનિ શ્રુતરૂપી સમુદ્રના પારગામી છે, ગુણવાન છે. આથી આપ સઘળા મહાનુભાવાની સંમતિ હોય તે તેમને ગુચ્છ આચાર્ય નુ પદ આપવામાં આવે. આ પ્રકારે આચાય મહારાજે જ્યારે કહ્યું ત્યારે સઘળાએ તેમનું કથન સર્વાનુમતે સ્વીકાર્યું". તે પછી આચાર્ય મહારાજે દુલિકાપુષ્પ મુનિને કહ્યું, વત્સ ! આ ગચ્છને હું આજથી તમારા હાથમાં સુપ્રત કરૂ છુ, એટલે હવેથી તેનું યત્નપૂર્વક રક્ષણ કરવાની જવાખદારી તમારી છે. ગ્રેષ્ઠ માહિલ અને ફલ્ગુરક્ષિત તમારાથી માટા છે તે તેમના વિશેષરૂપથી વિનય કરતા રહેજો. આમ કહીને આચાર્ય મહારાજે દુલિકાપુષ્પ મુનિને પાતાની જગાએ આચાય પદે સ્થાપિત કરી દીધા. અને પાતે ભક્તપ્રત્યાખ્યાન કરી સમાધિપૂર્વક કાળધર્મ પામી સ્વર્ગમાં દેવ રૂપે ઉત્પન્ન થયા. ગામાહિલે જ્યારે પેાતાના ગુરુના સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાના સમાચાર જાણ્યા કે તુરત જ તે મથુરાથી વિહાર કરી દેશપુર નગર આવ્યા. ત્યાં આવીને પોતાના ગુરૂભાઈ એની સાથે ન ઉતર્યા કારણ કે, તેમના જાણુવામાં આવ્યું કે ગુરૂમહારાજે આચાય પદે અલિકાપુષ્પ મુનિને સ્થાપિત કર્યાં છે, તેથી તેમના ચિત્તમાં ક્રોષ ભભૂકી ઉઠચા અને તેથી તેમની સાથે ન ઉતરતાં તેઓ કઈ બીજા ઉપાશ્રયમાં ઉતર્યો, દુલિકાપુષ્પને જ્યારે આ વાતની ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૬૩ Page #278 -------------------------------------------------------------------------- ________________ જાણ થઈ ત્યારે તે તેમની પાસે જઈ પહોંચ્યા અને વંદના નમસ્કાર કરીને ગેાષ્ઠમાહિલને કહેવા લાગ્યા. આપ જુદા ઉપાશ્રયમાં શા માટે ઉતર્યાં ? આપણે સઘળાએ તા એક જ સ્થળે રહેવું જોઈ એ. આ પ્રકારે આ નવા આચાર્યના કહેવા છતાં પણ ગાષ્ઠમાહિલે તેમની વાત ઉપર કાંઈ ધ્યાન આપ્યું નહી', તેમજ કાંઈ જવાબ પણ ન વાળ્યેા. અને જ્યાં ઉતર્યાં હતા ત્યાં જ રહ્યા. બીજે દિવસે દુલિકાપુષ્પાચાર્યે પેાતાના શિષ્યાને સૂત્રવાચના (સૂત્રનાપાડ) લેવા માટે ગાષ્ઠમાહિલ પાસે મેાકલ્યા. શિષ્યા જઈ ને તેમને કહેવા લાગ્યા કે, મહારાજ ! ગુરુમહારાજે અમેને આપની પાસે સૂત્રવાચના લેવા માટે મેકલ્યા છે. આથી અમારી આપને વિનતિ છે કે આપ અમને સૂત્રની વાચના (પાઠ) આપે. ગષ્ટમાહિલે એ શિષ્યાની વાતને સાંભળી ન સાંભળી કરી અવગણી. શિષ્યા પાછા ફર્યાં અને ગુરુમહારાજ પાસેથી વાચના (પાર્ટ) લેવા લાગ્યા. એક કરાડ એ’શીહજાર ૧૦૦૮૦૦૦૦ પદ્મવાળા કર્મપ્રવાદ નામના અષ્ટમ પૂર્વીનુ અધ્યયન કરતાં કરતાં વિંધ્યનામના એક શિષ્યે વાચના પૂર્ણ થતાં ગુરુને પૂછ્યું-જીવની સાથે કર્મોના બંધ કયા પ્રકારથી થાય છે? આચાય મહારાજે કહ્યુ “સાંભળેા! કર્મ ત્રણ પ્રકારનાં છે. અ, પૃષ્ટ અને નિકાચિત. જીવની સાથે આજ કર્મીના અંધ હોય છે. લાઢાનાતારમાંથી જેવી રીતે સાયના સમૂહ તૈયાર થાય છે, એજ રીતે ખદ્ધ કમ થાય છે. જેમ તે જ સાયન સમુહ જ્યારે ખૂખ ટીપાયા પછી પરસ્પરમાં એકરૂપ થઈ જાય છે એજ રીતના પૃષ્ટ કમ હાય છે. જેમ અગ્નિમાં તપાવીને અને ટીપીને સાચાને એક કરવામાં આવે છે એજ રીતે નિકાચિત કમ હેાય છે. આમાં પહેલાં રાગદ્વેષ પરિણામથી સકળ પ્રદેશા દ્વારા જ્ઞાનાવરણીયાદિક કર્મોના બંધ કરે છે. પછી પરિણામવૃદ્ધિથી તેજ બદ્ધકસ પૃષ્ટ થઈ જાય છે. સકલષ્ઠ પરિણામે થી એજ ક્રમ નિકાચિત અની જાય છે. જીવપ્રદેશેાની સાથે ખમાત્ર બહુકમ એ સમયે દૂર થઈ શકે છે. આત્માની સાક્ષીએ પોતાના કનિ નીંદવાથી તેમજ ગુરુની સાક્ષિએ ગર્હષ્ણુા કરવા, આદિ ઉપાયાથી કર્મ ક્ષય થાય છે. સૃષ્ટકમ કાળાંતરમાં પ્રાયશ્ચિત્ત વિગેરે કરવાથી દૂર થઇ શકે છે જેમ–ભીની માટીના પિંડ અને સુકી માટીના પિંડ ભીંત ઉપર નાખવાથી ભીની માટીના પિંડ હાય છે તે ત્યાં ચાંટી જાય છે, જ્યારે સુકી માટીનેા પીંડ ભીંત પર ચાટતા નથી. આ પ્રમાણે રાગદ્વેષ પરિણામેાની વૃધ્ધિથી જીવમાં કર્મી સંલગ્ન થઈ જાય છે.-ચાંટી જાય છે. તે સૃષ્ટ કમ છે અને જે સુકી માટીના પિંડ છે તે ત્યાં અડતાં જ નીચે પડી જાય છે. મદ્ધકર્મ પણ એજ રીતે દુર થઈ જાય છે. નિકાચિત કમ જે રીતે લોઢાના ગાળાને અગ્નિમાં તપાવતાં લટ્ટુ અને અગ્નિ અને એક રૂપ ખની જાય છે. તેવી રીતે જે ક જીવની સાથે એકરૂપ થઈ જાય છે તે નિકાચિત કમ છે. તે ઉદય આવ્યા વગર છુટતાં નથી. એનું પરીણામ જીવને ઘણા કાળ સુધી પણ અવશ્ય ભાગવુ' પડે છે. એ બીજા રૂપ થઈ શકતાં નથી. આ પ્રકારે ગુરુ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૬૪ Page #279 -------------------------------------------------------------------------- ________________ મહારાજની પાસેથી બેધ મેળવીને વિધ્ય મુનિ કેઈ એક સમયે ગોષ્ઠમાહિલ મનિની પાસે ગયા અને પૂછ્યું. જવાબમાં તેમણે આ પ્રકારની પ્રરૂપણા કરી. વિધ્યમુનિએ કહેલી આ પ્રરૂપણું સાંભળીને ગેષ્ઠમહિલે કહ્યું આ પ્રકારની પ્રરૂપણા શાસ્ત્રકારની દષ્ટિએ ઉચીત નથી. જેમ કંચુક-અંગરખું તેના પહેરવાવાળાના શરીરને અડકે છે પણ એનાથી એકરૂપ થતું નથી. એજ રીતે કર્મ આત્માને અડકે છે પરંતુ અવિભાગરૂપથી એની સાથે એકરૂપ થઈ શકતું નથી. જે જીવની સાથે તે પણ અવિભાગરૂપથી સંમિલિત માનવામાં આવે તે તે કદી પણ એનાથી અલગ થઈ શકે નહીં. તે પછી અલગ થઈ શકવાના કારણે જીવને સંસારના ભવ ભ્રમણને પણ ક્ષય ન જ થાય. ગોષ્ઠમાહિલની આ વાતને સાંભળીને વિંધ્યમુનિએ તેમને કહ્યું અને તે આચાર્ય મહારાજે જ એવું સમજાવ્યું છે, એટલા માટે જ હું એ પ્રમાણે કહું છું. ગેષ્ઠમહિલે કહ્યું તમારા ગુરુ જાણે છે જ શું ? ગોષ્ઠમહિલની આ પ્રમાણે વાત સાંભળીને વિધ્યમુનિના મનમાં સંદેહ જાગ્યો અને તેણે જઈ પિતાના ગુરુમહારાજ ને કહ્યું કે મેં ભણતી વખતે આપની પાસેથી પાઠ બરાબર સાંભળ્યું નથી, જેથી એને અર્થ એ પ્રકારને ન હોઈ શકે એનું ગેઝમાહિલજી કહી રહ્યા છે. આ સાંભળીને ગુરુએ કહ્યું–નહીં, એમ નથી તમે પાઠ સાંભળે છે તે બરાબર છે, અને તમે જેમ કહે છે તે જ બરાબર છે. ગેઝમાહિલજી જે કહે છે તે બરાબર નથી, મિથ્યાત્વ છે, જે રીતે લોઢાના પિંડમાં અગ્નિ સર્વાત્મના પ્રવિષ્ટ થાય છે અને વિયુક્ત પણ થાય છે. એજ પ્રમાણે કર્મ પણ આત્મપ્રદેશની સાથે એક ક્ષેત્ર અવગાહ થઈને બંધાય છે અને વિયુક્ત થાય છે. કંચુક જેમ શરીર ઉપર સ્પશ” રૂપે જ રહે છે, એજ રીતે કમ પણ આત્મામાં રહેતાં નથી. કંચુકની ઉપમા તો ત્યારે જ સુસંગત થઈ શકે કે જ્યારે આત્મા અન્ય પ્રદેશસ્થ કમને ગ્રહણ કરી તેને પોતાનામાં મેળવી ત્યે પરંતુ એવી માન્યતા તે છે જ નહીં; કેમ કે, આ પ્રકારની માન્યતામાં અપસિધાન્ત નામનું નિગ્રહસ્થાન આવે છે. સૂત્રમાં આત્મા અન્ય પ્રદેશસ્થ કર્મને ગ્રહણ કરે છે આ વાતને નિષેધ કરવામાં આવેલ છે. હવે જેમ કંચુક શરીર ઉપર છતાં શરીરમય નહીં એમ રહે છે, એજ રીતે કમ પણ આત્મા સાથે છતાં પણ આત્માથી અલગ રહે તે એના દ્વારા થનારી વેદના પણ આત્માની બહાર થવી જોઈએ-આત્માની અંદર નહીં. - જો એમ કહેવામાં આવે કે-કમ સંચરણ સ્વભાવવાળાં છે, તે તે આત્માની મધ્યમાં સ્થિત થઈ અને અંતર્વેદનાનું કારણ બની જાય એટલે એવું કથન કંચુકના દષ્ટાન્તથી વિરૂદ્ધનું થઈ જાય છે કેમ કે, કંચુક તે દેહની ઉપર જ સ્પર્શ કરીને રહે છે. શરીરની અંદર તેને પ્રવેશ થતો નથી. હવે બીજું જે કર્મ આત્માથી શીને માત્ર રહે છે એ વાત પણ માનવામાં આવે તે આત્માને જે અંદર અને બહાર એકી સાથે વેદનાને અનુભવ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૬૫. Page #280 -------------------------------------------------------------------------- ________________ થાય છે તે ન થવા જોઈએ. જો ને સંચરણુ સ્વભાવવાળા માનવામાં આવે તે ભવાન્તરમાં ( ભવ ભવમાં) ક્રમ જીવની સાથે જાય છે એવી માન્યતા છે તે પણ ઠીક બેસી શકશે નહી', કેમ કે એવી રીતે તે દેહમાં રહેલાં વાયુ વિગેરે પણ જીવની સાથે જતાં નથી. એટલા માટે એ માનવું જોઈએ કે, રાગાદિક 'ધના કારણેાના સદ્ભાવથી સંપૂર્ણ આત્મામાં સમસ્ત પ્રદેશાની સાથે કર્મ નિધ્ધ હોય છે, ૫શીને માત્ર રહેતાં નથી. જીવની સાથે કર્મોને અવિભક્ત સંબંધ છે. આ કારણે તે કદી પણ જીવથી જુદાં થઈ શકતાં નથી. એવા જે ગેમાઢુંલના તર્ક વિતર્ક છે તે, શ્રધ્ધા કરવાં જેવાં નથી. એમ તે પ્રત્યક્ષથી સ્પષ્ટ ખાત્રી થાય છે કે, દૂધ, અને પાણી અવિભક્ત છે પરંતુ હંસની ચાંચ તેને અલગ કરી દે છે આથી એવેા નિયમ જણાય છે કે જે અવિભક્ત છે તે જુદાં પડી શકતાં નથી તે સિધ્ધાન્તને કઈ રીતે એક સ્વરૂપે માનવામાં આવે, એજ પ્રમાણે સુવર્ણ અને કચુ' સાનુ' (માટી સહિતનું ) પરસ્પરમાં અવિભક્ત રહે છે પરંતુ અગ્નિના સંચાગ તેને અલગ અલગ કરી દે છે. જ્યારે ગુરુએ આ પ્રકારે સમજાવ્યું ત્યારે વિધ્યમુતિની શકા દૂર થઈ અને ગાય્ઝમાહિલની પાસે જઈ કહેવા લાગ્યા કે, જુએ ! શાસ્ત્રના સિધ્ધાંત તા આ પ્રકારના છે, માટે આપ જે કહા છે તે ચેાગ્ય નથી. આપ આપના દુરાગ્રહને છેડી દો. વિષ્યમુનિના આ પ્રકારના નિવેદન ઉપર ગેાષ્ઠમાહિલે ક્રાંઈ ધ્યાન આપ્યુ નહીં અને પેાતાના જ આગ્રહ ઉપર તે મક્કમ રહ્યા, tr એક સમયની વાત છે કે વિષ્યમુનિ ચાર્યાશી લાખ (૮૪૦૦૦૦૦ ) પદ્મવાળા પ્રત્યાખ્યાનપ્રવાદ નામના નવમપૂર્વના પ્રત્યાખ્યાન અધિકારનું અધ્યયન કરી રહ્યા હતા તેમાં આ પ્રમાણેના પાઠ તેમના વાંચવામાં આવ્યે કે, જાળાવાનું વલામિ જ્ઞાત્ત્વિજ્ઞવા ” ગાષ્ઠમાહિલે આ પાર્કને સાંભળ્યે અને ખેલ્યા કે આ પાઠમાં “ જ્ઞાગ્નિવાર્ ” એવુ ન ખેલવુ જોઈ એ, કેમકે જે પ્રત્યાખ્યાનમાં પ્રમાણુ નથી કરવામાં આવતુ તેજ ઠીક હેાય છે. પ્રમાણવાળુ' પ્રત્યાખ્યાન શ્રેયસ્કર નથી હેાતું. યાજ્જિવ કહેવાથી પ્રત્યાખ્યાન પ્રમાણેાપેત થઈ જાય છે. કાળનું પ્રમાણ આ શબ્દથી સ્પષ્ટ રૂપમાં કથિત થાય છે. પ્રત્યાખ્યાનમાં સમય મર્યાદા આવવાથી અવધની પૂર્ણુતા થયા પછી પ્રત્યાખ્યાત કરેલી વસ્તુમાં આશંસા-આકાંક્ષાના સાઁભવ હાવાથી “ હું આગળ મારીશ ” આ પ્રકારનું દૂષણ લાગે છે આથી મુનિએ તે એવું કહેવું જોઇએ કે હુ' ત્રિવિધ ત્રિકરણથી કઇ પણ પ્રમાણુ વગર સમસ્ત પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરૂ છું. वाए ગેાજ્યમાહિલના આ તર્કને સાંભળીને વિંધ્યમુનિએ જઈ ને આચાર્ય મહા રાજ દુલિકાપુષ્પ મુનિને પૂછ્યું કે, હે ભદન્ત ! ગાષ્ઠમાહિલ મુનિ “જ્ઞાનિ ” એવુ પ્રત્યાખ્યાનમાં ન કહેવુ' જોઇએ એમ કહે છે. વિધ્યમુનિની વાત સાંભળી આચાર્ય મહારાજે કહ્યું કે, પ્રત્યાખ્યાનમાં કાળની અવિધ અવશ્ય કરવી જોઇએ. એ પ્રમાણે ન કરાતાં મર્યાદાને વિરહ થવાથી અકા સેવન પણ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૬૬ Page #281 -------------------------------------------------------------------------- ________________ થઈ જાય છે, તથા એમ કરવાથી ઉત્સૂત્ર પ્રરૂપણા કરવાની આપત્તિ આવે છે. આમ કરવાથી તે આ જીવને અનંત સંસારની વૃદ્ધિ થાય છે. ગેાષ્ઠમાહિલ મુનિ આ પ્રકારના અભિમાનથી છકી જઈને દુલિકાપુષ્પાચાયની પાસે આવી એ વિષય ઉપર એમની સાથે વાદિવવાદ શરૂ કર્યાં આચાયે કહ્યું, અહે ! યાવજ્રિવરૂપ કાળની અવધિયુક્ત જે પ્રત્યા ખ્યાન કરવામાં આવે છે એનું કારણ એ છે કે, સંયમી આત્મા મરીને જો દેવ વિગેરે ભવને પામે છે તે ત્યાં તે વ્રતભંગના દોષના લાગી નથી અનતે કારણે કે ત્યાં વ્રત નિયમનેા અભાવ છે. મનુષ્યનાભવમાં એમણે જે વ્રત નિયમ લીધાં છે તે એના મનુષ્યભવ સુધી જ લીધેલા વ્રતને નિરતિચાર રૂપથી—નિર્દોષ રૂપથી-પાલન કરવાવાળા છે, પણ દેવ વિગેરે અન્ય ભવમાં એ શકય નથી. આ વાત આ ચામ્નિય પદ્યના હેતુ છે. આ પ્રકારે આચાર્ય મહારાજે સમજાવવા છતાં પણુ ગાષ્ઠમાહિલે પેાતાના દુરાગ્રહને નડયેા. જ્યારે સ`ઘે ગેઇમાહિલની આ હાલત જોઈ ત્યારે સ`ઘે ભેગા મળીને ઢાયાત્સગ - પૂર્ણાંક એક દેવીનું આરાધન કર્યું. દેવીએ આવીને કહ્યું, સંઘની શી આજ્ઞા છે ? મને શા માટે ખેલાવવામાં આવી છે? સધે કહ્યું કે હે દેવી ! તી་કરની પાસે જઈને પૂછે કે, દુલિકાપુષ્પાચાય પ્રમુખ સંધ જે કહે છે તે સત્ય છે કે, ગેઇમાહિલ કહે છે તે સત્ય છે ? આ વાતના નિર્ણય કરવા માટે શ્રી સંઘે કાયાત્સગ કરેલ છે અને આપને તસ્દી આપી છે. આ પ્રમાણેની હકીકત જાણી તે દેવી ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં તીથંકરની પાસે ગઈ અને પ્રશ્નને ઉત્તર મેળવીને ત્યાંથી પાછી ફરી અને શ્રીસ ંધને જણાવ્યું કે, શ્રીસંઘ જે કહે છે તે સત્ય છે, જ્યારે બીજો મિથ્યાવાદી નિદ્ભવ છે. આ પ્રકારે દેવીના કહેવાં છતાં પણુ ગેઇમાહિલને દેવીના વચનમાં વિશ્વાસ ન બેઠા. અને તેણે કહ્યું કે, એ દેવી તા ખાટુ ખેલે છે, કેમ કે એ ત્યાં તિર્થંકર પાસે ગઈ જ નથી. સઘે જ્યારે ગાઇમાહિલની આ પ્રકારની વાત સાંભળી ત્યારે તેને સંઘ બહાર મુકી દીધા. અંતમાં તે આલેચના કર્યા વગર અને પ્રતિક્રમણ કર્યા વિના મરીને પ્રથમ કલ્પમાં દેવ થયા. ! આ સાતમા ગેાઇમાહિલ નિહવની કથા થઈ । છા ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૬૭ Page #282 -------------------------------------------------------------------------- ________________ બોટિક દ્રષ્ટાંત આ રીતે જે ખીજાએ સૂત્રાના અવળા અર્થ કરવાવાળા છે તે સઘળા નિવાની કાટીના જાણવા જોઇએ. જેમ દિગમ્બર તથા જૈનાભાસ દડી અને તેરાપંથધારક ભિકખુજી વગેરે. ૫ દિગમ્બરાની ઉત્પત્તિ વિષયક કથા આ પ્રકારની છે. પધાર્યા ભગવાન મહાવીર સ્વામીને માક્ષ પધા૨ે જ્યારે છસે। નવ (૯૦૯) વર્ષો વીતી ચુકયાં ત્યારે રઘુવીરપુરના દીપકાદ્યાનમાં આય કૃષ્ણાચા આ રઘુવીરપુર નગરમાં રિપુમન નામે રાજા રાજ્ય કરતા હતા. રાજાની પાસે શિવભૂતિ નામે એક મલ્લુ આભ્યા. એનું ખીજું' નામ સહસ્રમલ હતું. એ શ્રાવસ્તી નગરીમાં રહેતા શ્રી ભદ્રમલ્લના પુત્ર હતા. તેણે રાજાને કહ્યું કે,–રાજન્! હું આપની સેવા કરવા માથું છું, રાજાએ કહ્યુ` કે-હુ` પહેલાં તમારી પરીક્ષા કરીશ એ પછી જ તમને મારી સેવામાં રાખીશ. કાઈ એક સમયે તેને રાજાએ અંધારીયાની ચૌદસને દિવસે લાગ્યે અને કહ્યુ` કે, આજની રાત તમે સ્મશાનમાં ગાળેા. રાજાના આદેશ સાંભળીને શિવભૂતિ મલ્હે એ પ્રમાણે કર્યું. રાજાએ તેની પરીક્ષા લેવાના આશયથી પેાતાના કેટલાક રાજકમ ચારીઓન ગુપ્ત રીતે સ્મશાનમાં મેકલી દીધા, અને તેમને કહ્યું કે તમે બધા શિવભૂતિને ડરાવવા માટે એવી ગેાઠવણ કરી કે, જેથી શિવભૂતિ ભયભીત છની જાય. સેવકોએ ત્યાં જઈને રાજાએે કહ્યા પ્રમાણે કર્યું”. વાઘ, અને વૈતાલના અવાજો કરી કરી એને ડરાવવાના ઘણા પ્રયત્નો કર્યાં તા પણ શિવભૂતિ જરાએ ડર્યાં નહીં. પરંતુ જેમ જેમ એ લાકાએ એને ડરાવવાના પ્રયત્ન કરવા માંડયા તેમ તેમ તે દૃઢ નિશ્ચયી અનતા ગયા, અને એક આસન ઉપર સ્થિર બેસી ગયા. જ્યારે રાજ્ય કર્મચારીએ પેાતાના કામમાં તેને ડરાવવામાં સફળ ન થયા ત્યારે તે બધા ત્યાંથી પાછા ર્યાં. સવાર થતાં શિવભૂતિ સ્મશાનમાંથી પા ફર્યાં અને રાજાની પાસે આવીને કહેવા લાગ્યા રાજન ! હું આપની આજ્ઞા અનુસાર નિર્ભય થઈને આખી રાત્રિ સ્મશાનમાં રહ્યો છું. એજ સમયે રાજકર્મચારીઓએ પણ આવીને રાજાને સમાચાર આપ્યા કે, અમે લેાકેાએ અનેક પ્રકારે શિવભૂતિને ડરાવવામાં કાંઈ કચાસ રાખી નથી. પરંતુ એ જરા પણ ડર્યાં નહી. રાજકમ ચારીઓની આ વાત સાંભળી શિવભૂતિને નિડર માની પેાતાની સેવામાં રાખી લીધા. કાઈ એક સમયે રાજાએ પેાતાના કર્મચારીઓને હુકમ કર્યાં કે, તેએ મથુરા નગરી પર ચઢાઈ કરે, રાજાના આદેશ મળતાં સૈનિકાએ મથુરા નગરી તરફ પ્રયાણ કરી દીધું. રાજાએ તેમની સાથે પેતાના તરફથી શીવભૂતિને પણ જવાના હુકમ કર્યાં. જતાં જતાં રસ્તામાં એ લેાકેએ એવા વિચાર કર્યું કે, અરે ભાઇ ! એ તા કહા કે આપણે કઈ મથુરા નગરી ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૬૮ Page #283 -------------------------------------------------------------------------- ________________ ઉપર ચડાઈ કરવી છે? નીકળતી વખતે આ વાત આપણે રાજાને તે પૂછી પણ નહીં. બધાની વાત સાંભળીને શિવભૂતિએ કહ્યું કે એમાં ચિન્તા શા માટે ? ચાલા અને મથુરા ઉપર ચઢાઈ કરીશું. આપને જ્યાં ચઢાઈ કરવાનું વધુ કઠણ લાગતું હોય તો તેની જવાખદારી મારા શિર ઉપર છે. આ પ્રમાણે કહીને શિવભૂતિ સૈનિકાને સાથે લઈ પ્રથમ પાંડુ મથુરાની તરફ ઉપડયા અને અને જીતી લઈ ને બીજી મથુરા ઉપર પણ એણે ચઢાઇ કરી. અને તેને પણ જીતી લીધી. વિજયી બન્યા પછી સૈનિકો સાથે પોતાના સ્થાને પાછા ફર્યાં. રાજાની પાસે આવીને તેણે મને મથુરાને જીતી લીધાની વાત કહી સંભળાવી, આ સાંભળી રાજાએ કહ્યુ. ધન્યવાદ! તમે ઘણું' જ સારૂ કામ કર્યું, ઘણું" દુષ્કર કાર્ય પાર પાડયું. છે આથી હું તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થયા ૐ કહે! તમાને શુ' પુરસ્કાર ઈનામ આપુ' ? એ સાંભળીને શિવભૂતિએ પેાતાના મનના ભાવ પ્રગઢ કર્યો અને કહ્યું કે, કોઇ પણ પ્રકારની રોકટોક વગર હું સવાઁ જગ્યાએ મારી ઇચ્છા અનુસાર જઈ આવી શકે તેવી આજ્ઞા આપના તરફથી મળવી જોઈએ, રાજાએ શિવભૂતિની વાત સ્વીકારી લીધી. પછી શું અન્યું ? શિવભૂતિ પાતાની ઇચ્છા અનુસાર જ્યાં ત્યાં ફરવા લાગ્યા. રાત્રિએ, દિવસે, પ્રાતઃ કાળે, મધ્યાહ્ન કાળે તથા અંતિમ પ્રહરમાં જ્યારે અને જ્યાં જવાની ઈચ્છા થતી ત્યારે તે ત્યાં પહોંચી જતા, અને તેની મરજી મુજબ ઈચ્છા થાય ત્યારે પાછા ફરતા કાઈ કોઈ વખત ગમે ત્યાં શકાઈ જતા. દહાડે જ્યાં સુધી શિવભૂતિ ઘેર પાછે ન આવતા ત્યાં સુધી તેની સ્રી લેાજન કર્યાં વિના રાહ જોઈને બેસી રહેતી. રાત્રીના સમયે પણુ તે જ્યાં સુધી ઘેર ન આવતા ત્યાં સુધી તેની રાહ જોઈને બેસી રહેતી. શિવભૂતિની આ પ્રકારની સ્વેચ્છાચાર પ્રવૃત્તિથી જ્યારે એ ખૂબ જ કંટાળી ગઈ ત્યારે તેણે એક દિવસ પેાતાની સાસુને કહ્યું કે, સાસુજી ! આપના પુત્ર ખૂબ જ સ્વચ્છંદી થઈ ગયેલ છે આપ તેને કેમ કાંઇ કહેતાં નથી ? કાઈ કાઈ વખત મધરાતે તે કાઈ વખતે પાછલી રાત્રે તે ઘેર આવે છે અને કાઈ ફાઈ વખત તે ખિલકુલ ઘેર આવતા જ નથી, એટલે કે, કાઈ દિવસ વખતસર ઘેર આવતા જ નથી, જ્યારે મનમાં આવે ત્યારે ઘેર આવે, મનમાં ન આવે તેા ન આવે, દહાડા હોય કે રાત હાય હંમેશાં સમય એસમયે તે આવે છે. હવે તે હું તેમનાથી હેરાન હેરાન થઈ ગઈ છું, નથી સમયસર ખાવાનું ઠેકાણું પડતું, કે નથી સુવાનું મળતું. વહુની વાત સાંભળીને સાસુએ કહ્યું કે બેટી ! આજે રાતના ઘરના દરવાજે મધ કરીને તું સુઈ જજે અને હું જાગતી રહીશ. સાસુજીની વાત સાંભળીને પુત્રવધૂએ એમ જ કર્યું. શિવભૂતિ મધરાત વિત્યા પછી ઘેર આવ્યે આવતાં જ પત્નીને ક્રમાડ ખેાલવાનું કહ્યું, શિવભૂતિને અવાજ સાંભળીને માતાએ કહ્યું કે, જ્યાંનાં કમાડ ખુલ્લાં હોય ત્યાં જા. માતાની આ વાત સાંભળીને તેને એકદમ ક્રોધ ચઢચૈા અને ક્રોધના આવેશમાં તે ત્યાંથી ચાલી નીકળ્યેા. દરેક ઘરનાં કમાડ તરફ દૃષ્ટિ કરતાં કરતાં તે જઈ રહ્યો હતા એટલામાં ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૬૯ Page #284 -------------------------------------------------------------------------- ________________ તેણે કૃણાચાર્યના ઉપાશ્રયનાં દ્વાર ખુલ્લાં જોયાં. ઉપાશ્રયમાં જઈ વંદના કરીને તેણે આચાર્યને કહ્યું ભદન્ત ! આપ મને દીક્ષા આપ. આચાર્ય મહારાજે તેને દીક્ષિત ન થવા સમજાવ્યું છતાં પણ તેણે પિતાના હાથથી પિતાના વાળને લગ્ન કર્યો તે પછી સંઘે તેને સાધુને વેશ આ સાધુને વેશ ધારણ કરીને શિવભૂતિ આચાર્ય મહારાજની પાસે જઈને રહ્યો. આ પછી શિવભૂતિ મુનિ અને અન્ય મુનિએની સાથે આચાર્ય મહારાજે ત્યાંથી વિહાર કર્યો, પ્રામાનુગ્રામ વિચારતાં કેટલાક સમયે એ રઘુવીરપુરમાં પાછા પધાર્યા. મુનિરાજનું આગમન સાંભળીને રાજા તેમને વંદના કરવા આવ્યા. શિવભૂતિ સુનિ પિતાના ગુરુની આજ્ઞા લઈને ભિક્ષાચર્યા કરવા માટે નીકળ્યા. રાજાને ત્યાં જતાં રાજાએ તેને એક રત્નકંબલ આપી. શિવભૂતિ એ કંબલ લઈને ગુરુની પાસે આવ્યા. રત્નકંબલ જઈને આચાર્ય મહારાજે વિચાર્યું" કે, સાધુઓ માટે બહુમુલ્યવાન વસ્તુ લેવી કલ્પતી નથી. એવું વિચારીને જ્યારે શિવભૂતિ મુનિ ઉપાશ્રયથી બહાર ગયા હતા ત્યારે આચાર્ય મહારાજે તે કંબલના ટુકડે ટુકડા કરાવી બીજા સાધુઓને એકેક ટુકડા નાક લુછવા માટે આપી દીધું. જ્યારે શિવભૂતિ મુનિ ઉપાશ્રયમાં આવ્યા ત્યારે તેમને એ વાતની ખબર પડી. ખબર પડતાં જ તેમનામાં કષાય પરિણતિ (ક્રોધ) જાગૃત થઈ જતાં તેણે આચાર્ય મહારાજને કહ્યું મારી વહોરી લાવેલી રત્નકંબલ ક્યાં છે? આચાર્યે કહ્યું સાંભળે ! બહુમૂલ્યવાન-કીંમતી – વસ ધારણ કરવા સાધુઓને ન ખપે. આથી મેં તે રત્નકંબલના ટુકડે – ટુકડા કરીને સાધુઓને એક એક ટુકડે નાક સાફ કરવા આપી દીધેલ છે. ગુરુમહારાજની આ વાત સાંભળીને શિવભૂતિએ કહ્યું કે, જે બહુમૂલ્યવાન વસ્ત્રાનું ધારણ કરવું સાધુના આચારની બહાર છે અર્થાત એ પરિગ્રહ છે-તે પછી અ૫મૂલ્યવાળા સામાન્ય વસ્ત્રોનું ધારણ કરવું એ પણ સાધુની સમાચારીથી આચારથી બહાર માનવું જોઈએ-પરિગ્રહરૂપ માનવું જોઈએ. જ્યારે અ૫મૂલ્યવાળા નિયમિત વસ્ત્રોને ધારણ કરવાં એ પણ પરિગ્રહરૂપ થયું તે પછી પરિગ્રહ અવસ્થામાં મોક્ષની પ્રાપ્તિને અભાવ થશે. એનાથી તે એ જ સિદ્ધ થાય છે કે, વસ્ત્રનો સર્વથા પરિત્યાગ જ શ્રેયસ્સાધક-મોક્ષ સાધક છે. આથી અ૫મૂલ્ય વસ્ત્ર ગ્રહણ રાખવાં જોઈએ. અને બહુમૂલ્યવાળાં ન રાખવાં આ પ્રકારનો વિચારવિમર્શ જ વ્યર્થ છે. શિવભૂતિને આ પ્રકારને કપિલકલ્પિત તર્ક સાંભળીને આચાર્ય કૃષ્ણાચાર્યે તેને સમજાવ્યું કે સર્વથા વસ્ત્રને ત્યાગ કરે એ જીનકપિઓને આચાર છે. જીનકલ્પિઓનું સ્વરૂપ આ પ્રકારનું છે. જનકલ્પિ બે પ્રકારના હોય છે. ૧ સપાત્રક, ૨ કરપાત્રક તથા સચેલ અને અચલ તેમાં શરીર ઉપર વસ્ત્ર ધારણ કરવું તથા દેરાસહિત મુખવસ્ત્રિકા મોઢા ઉપર બાંધવી આ રીતે બે ઉપકરણને ધારણ કરવાં એ આચાર સંચેલ જનકપિએને છે, સર્વથા વસ્ત્રોને પરિત્યાગ કરવો એ આચાર અચેલ જનકપિઓને છે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૭) Page #285 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકારે આચાર્ય પાસેથી જીનકલ્પનું વર્ણન સાંભળીને શિવભૂતિએ પૂછ્યું. તે પછી આજ કાલ એ જીનકલ્પિના મા કેમ આચરવામાં આવતા નથી? આચાયે કહ્યું એ માગ આ સમયે છિન્નભિન્ન થઈ ગયેલ છે. શિવભૂતિએ કરીથી કહ્યું-વિચ્છેદ્ય તા નિખળ મનના પ્રાણીઓ માટે છે, સમથ પુરૂષષ માટે નહીં. વળી જો એ માર્ગ અપનાવી લેવામાં આવે તે પછી એના વિચ્છેદ પણ નહીં થાય આથી મેાક્ષાથી આએ તા એ માર્ગનું સેવન અવશ્ય કરવું જોઈએ કેમ કે એ વાત સમજી શકાય એવી છે કે પરિગ્રહના સવથી ત્યાગ કરવા એ જ સર્વ રીતે શ્રેયસ્કર માર્ગ છે. શિવભૂતિની આ વાત સાંભળીને આચાય મહારાજે કહ્યું' આ તા ધમ ઉપકરણ છે, માટે તે પરિગ્રહ નથી. વળી ધર્મ ઉપકરણ હાવાને કારણે જ તે ગ્રાહ્ય છે જીનકલ્પ પ્રથમસ હનન આદિ ગુણવાળા જીવને માટે જ હાઈ શકે, આ પંચમ કાળમાં તા પ્રથમ સંહનન આદિ ગુણ જીવામાં છે જ નહિ માટે જીનકલ્પિક માર્ગ આચરણમાં મુકી શકાતા નથી. આચાર્યે શિવભૂતિને અનેક રીતે સમજાવ્યા, પરંતુ શિવભૂતિએ પેાતાના દુરાગ્રહ ન છેડયા અને ક્રોધના આવેશમાં આવીને પાતે પહેરેલાં વસ્ત્રાના પરિત્યાગ કરી, કાંઇ પણ સાથે લીધા વિના એકલા જ વન તરફ ચાલ્યા ગયા. આ સૂત્રમાં બીજા અધ્યયનમાં ૧૩ મી ગાથાના વ્યાખ્યાનના અવસરમા જીનકલ્પિકમાર્ગનું સવિસ્તર વર્ષોંન કરવામાં આવેલ છે. જીજ્ઞાસુએએ આ વિષય એ સ્થળે જોઇ લેવા. શિવભૂતિની બહેન જેનુ નામ ઉત્તરા હતું, તેને જ્યારે આ ખખર પડી તે તે પેાતાના ભાઈ શિવભૂતિને વઢના કરવા માટે વનમાં જઈ પહાંચી. વસ્ત્રોને ધારણ કરવાથી મુકિત મળતી નથી એ પ્રકારના શિવભૂતિના ઉપદેશ સાંભળીને ઉત્તરાએ પણ પાતે ધારણ કરેલાં વસ્ત્રોના ત્યાગ કરી દીધા, અને નગ્ન બની ગઈ. એક દિવસ જ્યારે તે રઘુવીરપુરમાં ભિક્ષા માટે નીકળી તે વખતે એક વેશ્યા પેાતાના મકાનના ગેાખમાં ખેઠી હતી. તેણે ઉત્તરા સાધ્વિને અચેલક–નગ્ન અવસ્થામાં જોતાં જ તેણે મેડી ઉપરથી એક સાડી તેની એમ ઢાંકવા નાખી. ઉત્તરાએ પાતાની એખ ઢાંકવા તે સાડીને પહેરી લીધી. ભિક્ષાચર્ચા પતાવી સાડી સહિત ઉત્તરા શિવભૂતિ પાસે પહોંચી. શિવભૂતિએ સાડી સહિત ઉત્તરાને જોઈ ત્યારે તેને પૂછ્યું કે ઉત્તરા તમે સાડી કેમ પહેરી ? ઉત્તરાએ જવાબ આપ્યા કે, મારાથી નગ્ન રહેવાતું નથી. શિવભૂતિએ ઉત્તરાની વાત સાંભળીને વિચાર કર્યો કે, ખ્રિએ લાજ મર્યાદાને પરિત્યાગ કરી શકતી નથી. લજ્જાના નિવારણ અર્થે તેમનું વસ્ત્ર ધારણ કરવું' એ અપરિહાય છે, માટે સ્ત્રિઓ ને માક્ષની શકયતા જ નથી. તે પછી શિવભૂતિએ પેાતાના એ શિષ્ય બનાવ્યા એક મેટિક અને મીજો કાઢ્ઢવીર. આ બંનેને તેણે પેાતાના મત અનુસારની દીક્ષા આપી. જેનાથી આ કાટિકમત મિથ્યા દર્શન સ્વરૂપ પ્રવતક થયા છે, આ ટ્રિક ( દિગ ́મ્બર ) નિક્ષત્રની કથા થઈ ૫ ૮ ૫ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૦૧ Page #286 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યત્વ પ્રાપ્ત હોને પરભી સંયમવીર્ય કી દુર્લભતા મનુષ્યત્વ, ધર્મશ્રવણ અને તેમાં શ્રદ્ધા થવી આ ત્રણેની પ્રાપ્તિ થવા છતાં પણ સંયમના માર્ગમાં પુરૂષાર્થ કરવામાં રત થવું એ મહાદુર્લભ છે. એ વાત આ નીચેની ગાથા દ્વારા સૂત્રકાર બતાવે છે. સુરું -ઈત્યાદિ, અન્વયાર્થ–સ્ફહું જ સદ્ગ ૪ ૪હ્યું-શુતિ જ શ્રદ ર ૪ઇવ ધર્મ શ્રવણ તથા શ્રદ્ધા ધર્મમાં રૂચી અને મનુષ્યભવ પામીને પણ પુખ વરિચં દુરદું-પુરઃ વીર્ય તુમ ચારિત્રનું પાલન કરવામાં પુરૂષાર્થ કરવો ઘણે દુર્લભ છે. કેમ કે, એ વીર્ય (પુરૂષાર્થ કર્મરૂપી ધુળને ધોવા માટે પાણી સમાન, ભેગ રૂપી ભુજંગ (સ)નું ઝેર નિવારણ કરવા માટે મંત્ર સમાન, કમરૂપી મેઘપટલ (વાદળ)ને વિખેરવા માટે પવન સમાન, કેવળજ્ઞાન રૂપી સૂર્યને પ્રગટ કરવા માટે પૂર્વ દિશા સમાન સાઘનંત મોક્ષની અભિલાષાની પ્રાપ્તિ કરવા માટે કલ્પવૃક્ષ સમાન છે. મોક્ષની જે ધર્મકરણીમાં વીર્ય વિશિષ્ટ (વધારે પરાક્રમી હોય છે તેને જ પ્રાપ્તિના અધિકારી માનવામાં આવે છે. જેના વિ રવે-વમના સપિ વષઃ કેમ કે આ સંસારમાં અનેક મનુષ્યો એવા પણ છે જે ધર્મમાં શ્રદ્ધા તે રાખે છે પરંતુ ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી શ્રદ્ધા હોવા છતાં ન ચ " પરિવાર-નવ કરિવરે ધર્મ કરણ કરવામાં પુરૂષાર્થ કરી શકતા નથી. એટલે કે-સંયમમાં પરાક્રમ દેખાડી શકતાં નથી. તાત્પર્ય એ છે કે, મનુષ્યભવ, ધર્મશ્રવણ અને તેમાં થતી શ્રદ્ધા આ ત્રણે વસ્તુઓ પ્રાપ્ત કરવા છતાં પણ સઘળા મનુષ્ય સંયમના માગે કરણી કરવામાં પુરૂષાર્થ કરતાં દેખાતા નથી. માટે જ તે દુર્લભ છે. ૧૦ મનુષ્યત્વ પ્રાપ્ત હોને કા ફલ ઔર મનુષ્યત્વ પ્રાપ્ત કરકે ચતુરંગી સંપન્ન કો મોક્ષ ફલકી પ્રાપ્તિ મનુષ્યભવ આદિના ફળને સૂત્રકાર કહે છે—માથુરજ-ઇત્યાદિ. અન્વયાર્થ–માપુનત્તમ ભાગો-નુ આચારઃ આ મનુષ્ય દેહમાં આવેલ એ કો- જે જીવ ધર્મ સુરવા સત્વ-ધર્મ શુરવા શ્રદ્ધ ધર્મનું શ્રવણ કરી તેમાં ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ 2: ૧ ૨૭ર Page #287 -------------------------------------------------------------------------- ________________ શ્રધ્ધા કરે છે, શ્રધ્ધાવાન બને છે, તે તવમ્મી-તપસ્ત્રી નિદાન આદિ શલ્યથી રહિત પ્રશસ્ત તપને આરાધક અને સંઘુડો-સંવૃત્તઃ આસ્રવને નિરોધ કરવા વાળા જીવ વીચિં હÛ-વીચા સંયમમાં વીોલ્લાસને ધારણ કરી ë નિષ્ફળ-જ્ઞઃ નિયુંનોતિ અદ્ધ ( બ ંધાઈ ચુકેલાં) અથવા મધ્યમાન (નવાં બંધાતાં) કરૂપ ધૂળને પેાતાના આત્માથી બિલકુલ અલગ કરી દે છે. અર્થાત કરજ રહિત થઇને મેાક્ષને પ્રાપ્ત કરી લે છે. ભાવાર્થ--તપથી એ કાર્ય થાય છે. એક સવર અને ખીજું નિજ રા એ એ તત્વ જ મેાક્ષનું કારણ છે. જે આત્મા મનુષ્યદેહને પામીને ધર્મમાં રૂચીવાળા બને છે, તે તપસ્વી અની નિદાન આદિ શલ્યરહિત તપથી આસવના નિરાધ કરી સંયમમાં પ્રવૃત્ત અનતાં બંધ અથવા મધ્યમાન કર્યાના નાશ કરી શકે છે. । ૧૧ । મનુષ્યત્વ આદિનાં પરલેાક સૌંબંધિ ફળ વિશે કહેવામાં આવ્યુ` છે. આ સમયે ઐહિક ( આ લાકનાં) ફળ ખતાવવા માટે આ ગાથા કહેવામાં આવે છે. સોફી-ઈત્યાદિ, અન્વયાય-૩ઝુચમૂવા-દ્રજીમૂતમ્ય મનુષ્યત્વ વિગેરે ચાર વસ્તુની પ્રાપ્તિ થતાં મેાક્ષની તરફ નિરંતર પ્રવૃત્તિશીલ આત્માની સોફી-શુદ્ઘિ કષાયજન્ય કલુષતા નષ્ટ થવાથી શુદ્ધિ થાય છે. મુખ્રસ્ત શુક્ષ્ય શુદ્ધિને પ્રાપ્ત કર્યા પછી તે આત્મામાં ધળો વિદુ-ધર્મસ્તિષ્ઠતિ ક્ષમા વિગેરે રૂપ ધમ સ્થિર થાય છે. જે શુદ્ધિથી રહિત આત્મા છે તે કષાયના ઉદયને વશ કરીને કદાચ ધર્મથી ભ્રષ્ટ પણ થઈ જાય છે. જ્યારે આત્મામાં ધર્મ સ્થિર થઈ જાય છે ત્યારે તે ધર્માત્મા વત્તિત્તવ ગાવા-વૃત્તિ વાવ: ઘીથી સી'ચાએલા અગ્નિની માફક તપના તેજથી દૈદિપ્યમાન થઈને પમ નિવાળું કાર્—પરમ નિયાળ ચાતિ એને ફરી જન્મ ન લેવા પડે એવા ૫રમ નિર્વાણુ માક્ષને પ્રાપ્ત કરે છે।૧૨। હૅવે શિષ્યને ઉપદેશ આપતાં કહે છે— વિધિ - ઈત્યાદિ, " શિષ્યોં કો ઉપદેશમેં પુણ્યકર્મ અવશેષ સે દેવગતિ કી પ્રાપ્તિ અન્વયાથ-ડે શિષ્ય ! મુનો-મૅળઃ મનુષ્યભવના પ્રતિબ ંધક–રોકનાર કમના તેલ-ખેતુમ્ કારણે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભયાગ વિગેરેને વિશેષવૈવિધિ આપણા પેાતાના આત્મામાંથી હઠાવેા. તથા નર્સ-થશે યશર સંયમ અને વિનયને હ્રતિક્ષાન્ત્યા ક્ષાન્તિ વિગેરે દ્વારા સંવિષ્ણુ-સંધિનુ વધારારક્ષિત કરા, એવા જીવ જાઢવું સત્તર દિવા-પાર્થિવ શરીર હિન્ના પાર્થિ વ“પૃથ્વી ઉપરનાં પૌલિક શરીરને છેડી રૢ સિમ ્પો દામ્પ્રદાયિ ઉધ્વદિશા તરફ-માક્ષ સન્મુખ-મેાક્ષના તરફ પ્રયાણ કરે છે. ભાવાય — આ ગાથા દ્વારા સૂત્રકાર એવું પ્રદર્શિત કરે છે કે, જે ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૦૩ Page #288 -------------------------------------------------------------------------- ________________ આત્મા મિથ્યાત્વ વિગેરેને પિતાના આત્માથી દૂર કરી સંયમ વિગેરેનું જતન કરતે રહે છે તે આત્મા ધર્મ દ્વારા જ આ પૌદ્ગલિક શરીરને ત્યાગ કરી મોક્ષ સુખ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે. તે ૧૩ છે આ પ્રકારે એજ ભવમાં મોક્ષ પ્રાપ્તિરૂપ ફળ કહીને હવે સૂત્રકાર “જે તે આત્માનું કર્મ બાકી હોય તે પરભવમાં તેને કેવાં ફળની પ્રાપ્તિ થાય છે.” એ બતાવે છે. વિટિ-િઈત્યાદિ. અન્વયાર્થ–મુનિજન વિણાિિહં-વિસરી અનુપમ હિંફીલ્ટે ચારિત્ર વિનય રૂપ શીલ દ્વારા સ્વ-ચક્ષર દેવ થઈ વત્તા ઉત્તર1-9ત્તરોત્તરઃ આગળ ઉપર થનારાં ભમાં મહાસુ ર વિજૅતા-માસુના ફુવ સીમાનાઃ અતિ ઉજવલ વર્ણવિશિષ્ટ ચંદ્ર સૂર્યની માફક પ્રકાશમાન થઈને અપુણવયં-પુનશ્ચજન બીજા કોઈ ભવોમાં પિતાને જન્મ ન લેવું પડે આ પ્રકારની મનંતા-મન્યમાના: અભિલાષા સેવતાં સેવતાં ઉપર ઉપરના ઉચ્ચ કપમાં લાંબા સમય સુધી નિવાસ કરે છે. ભાવાર્થ-ઉત્કૃષ્ટ ચારિત્ર વિનયરૂપ શલોનું પાલન કરવાવાળા જીવને જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિમાં તેનાં અવશિષ્ટ કર્મો બાધક રહે છે ત્યાં સુધી તે ઉત્તમોત્તમ દેવાદિક પર્યાને ધારણ કરતા રહે છે. જે ૧૪ એ દેવે કેવા પ્રકારના હોય છે તે સૂત્રકાર બતાવે છે–બ્રિા -ઈત્યાદિ. અન્વયાર્થ– નવમાનં-રેવન્યઃ દેવભવસંબંધીનાં સુખને અર્થે જ જાણે બ્રિા–રિાઃ સમર્પિત કર્યા છે અર્થા-પૂર્વભવમાં કરેલાં પૂણ્ય દ્વારા જ એ સ્થાન પ્રાપ્ત કરવામાં આવ્યું છે એટલા માટે ત્યાં મારવવિવિળો-મહરિ. for પિતાની ઈચ્છા અનુસાર રૂપને બનાવીને તે દેવ જાણુ- પેવું ઉપર ઉપરનાં સૌધર્મ આદિ કપિમાં – સૌધર્મથી લઈ અમ્રુતકલ્પ સુધી તથા ઉપલક્ષણથી વૈવેયકે અને અનુત્તર વિમાનમાં જુદા [ વાસના-પૂતિ દૂનિ વર્ષારા કેટલાય પૂર્વે સુધી અર્થાત ચૌરાસી લાખ વર્ષોનું એક પૂર્વાગ થાય છે, એવા ચૌર્યાશી લાખ પૂર્વાગનુ એક પૂર્વ થાય છે તે પૂર્વ ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ આ પ્રમાણે ચૌદ આંકવાળ વર્ષોનું થાય છે. આવા પ્રકારનાં ઘણાં પૂ સુધી તથા અસંખ્યાત સેંકડે વર્ષો સુધી નિવાસ કરે છે એટલે કે ત્યાં સુખને ભેગવે છે. મેં ૧૫ છે “તસ્થ”—ઈત્યાદિ, ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૭૪ Page #289 -------------------------------------------------------------------------- ________________ દશાંગ કા પ્રદર્શન ઔર પુણ્યકર્મ ભોગને પર મોક્ષ પ્રાપ્તિ અન્વયાર્થ– દિવા-તત્ર સ્થિરતા એ દેવલેકમાં યથાસ્થાન સ્થિત થઈને પિત પિતાની યોગ્યતા અનુસાર સ્થિતિને પ્રાપ્ત કરી લાલા-ચક્ષાઃ તે દેવ બrdીંજે જીયા-ગાયુક્ષ જશુતા ત્યાંનું આયુષ્ય જ્યારે પૂર્ણ થઈ જાય છે ત્યારે ત્યાંથી ચવીને માણુd fણ તિ-માનુષી નિતિ મનુષ્ય ભવમાં મનુષ્યચાનીમાં આવીને જન્મ લે છે. અને ત્યાં તે-ત્ત તે પ્રત્યેક જીવ પોતે પિતાનાં પુણ્યકર્મનું અવશેષ રહી જવાથી તેને મિકાચા-રાપોડમિનારે દશ પ્રકારનાં ભેગ ઉપગના સાધન સંપન્નવાળા બને છે. ભાવાર્થ-ઉત્કૃષ્ટ (ઉચ્ચતર) ચારિત્રની આરાધનાના ફળ સ્વર્ગાદિકમાં ભેગવી ચુક્યા પછી જીવ ત્યાંની સ્થિતિ પૂર્ણ થયે મનુષ્ય નીમાં ઉત્પન્ન થઈ ત્યાં અવશિષ્ટ બચેલા પુણ્યના દશ પ્રકારનાં ભેગઉપભોગની સામગ્રી પ્રાપ્ત થાય છે, અને કેઈ પ્રકારની ખેટ ન્યૂનતા રહેતી નથી. છે૧૬ એ દશ પ્રકારની સામગ્રીને સૂત્રકાર આ ગાથા દ્વારા દર્શાવે છે–પિત્ત-ઈત્યાદી. અન્વયાર્થ–fહત્ત-ક્ષેત્ર ગ્રામ ઉદ્યાન વિગેરે ક્ષેત્ર વધુ-વાસુ ભૂમિગૃહ આદિ (૧) ઉચ્છિત (ઉંચા) પ્રાસાદ (ભવન) (૨) ઉભય ભૂમિગ્રહ અને તેના ઉપર બનેલ પ્રાસાદ-મહાલય (૩) uિni-foથમ્ સુવર્ણ ઉપલક્ષણથી પ્યાદિક vસવો-ઘરાવઃ ગાય, ભેંસ, હાથી, ઘેડા આદિ વાર સં યમ ચેટક ચેટી-આદિ દાસ પદાતિ આદિ પૌરુષેય એ વારિ-ચાઃ ચાર ક્ષેત્ર વસ્તુ, હિરણ્ય, પશુ, દાસપૌરુષેય–તથા મરઘાજિ-જામવા કામ ભેગના હેતુ રૂપ સ્કંધ-પુદ્ગલ સમૂહ જ્યાં હોય છે એવા કુળમાં તે જીવ ૩ ૩પપ ઉત્પન્ન થાય છે, આ પ્રથમ અંગ છે. ૧ આ ગાથામાં પ્રથમ અંગ કહેલ છે. જે ૧૭ છે અવશિષ્ટ નવ અંગ આ ગાથા દ્વારા સ્પષ્ટ કરવામાં આવેલ છે. નિરવં-ઈત્યાદિ. અન્વયાર્થ-તે જીવ મિત્ત-મિત્રવાન સન્મિત્રોથી (સારા મિત્ર)થી યુક્ત બને છેર. નાણાં-જ્ઞાતિમાન પ્રશસ્ત જાતિ સંપન્ન હોય છે. વરવાળો – ઉંચા કુળવાળે હોય છે ૪. વહેળવં–રવાનું રૂપાળા શરીરવાળે હોય છે,–રૂપલાવણ્યથી ભરપૂર હોય છે ૫. વાય-અસત્તાતંગ રગ વગેરેથી મુક્ત હોય છે ૬, મહાપugમણાક વિશિષ્ટ બુધ્ધિશાળી હોય છે ૭, મિકા– મિનારઃ વિનીત હોય છે ૮. કરો-ચરાવી યશસ્વી હોય છે. પહે-સ્ટી પ્રત્યેક કાર્ય કરવાની શક્તિવાળો હોય છે. આ ગાથામાં અવશિષ્ટ નવઅંગે સમજાવેલ છે કે ૧૮ છે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૭૫ Page #290 -------------------------------------------------------------------------- ________________ મુરા-ઈત્યાદિ. અન્વયા–તે જીવ ગરિક-સાત્તિ નિરૂપમ–ઉપમા રહિત ૩૪ચથયુષ્ય તે જેટલા આયુષ્યને બંધ તેને આ પર્યાય (મનુષ્ય ભવને) થાય છે એટલા પૂર્ણ આયુષ્ય સુધી માપુરસા મો-માનુદાન મોકાન મનુષ્યભવ સંબંધી ભેગેને મુકવા-મુકવા ભેગવીને પુર્વ વિયુદ્ધ-પૂર્વ વિશુધર્મ પૂર્વ જન્મમાં નિદાન આદિથી રહિત હોવાના કારણે સદુધર્મશાળી બનીને કહ્યું - વણા કેવળ નિર્મળ વોહિ-નોધિન સમ્યકત્વને પ્રાપ્ત કરીને જાક-ઈત્યાદિ. અન્વયાર્થ–સુદં ર નવા- ટુર્જમવાની જ્ઞાતિવા આ દુર્લભ ચતુરંગીને મનુષ્યત્વ, કૃતિ, શ્રધ્ધા અને સંયમમાં પ્રવૃત્ત બની તથા સંતમં પરિવરિષવા ત્તિ સંયમને અંગિકાર કરીને તવા પુરુ-તારા પૂતવર્મા અને તપથી અવશિષ્ટ કર્મ અંશને નષ્ટ કરીને સાસણ સિધે -ફાશ્વતઃ તિરો મવતિ શાશ્વત સિદ્ધ થઈ જાય છે. સુધર્માસ્વામી જખ્ખસ્વામીને આ ત્રીજા અધ્યયનને અર્થ કહીને અંતમાં તેને કહે છે કે, ઉત્તમ રિઝવી િહે જબૂ! આ જે મેં કહ્યું છે તે ભગવાને જે ફરમાવ્યું છે તે જ મેં કહ્યું છે, મારી પિતાની બુદ્ધિથી કપિત એવું કાંઈ કહ્યું નથી. ૧લારો આ પ્રકારે ઉત્તરાધ્યયનની પ્રિયદર્શની ટીકામાં આ ચતુરંગીય નામના ત્રીજા અધ્યયનને ગુજરાતી અનુવાદ સંપૂર્ણ થયા. | 3 | ઉત્તરાધ્યયન સૂત્ર : 1 276 2: 1