SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજા સ્થાનમાં એવા વિચાર કરે કે, આ પરીષહુ અને ઉપસર્ગ કરનાર વ્યક્તિ યથાવિષ્ટ થઈ રહેલ છે. આ કારણે તે મારા તરફ્ આક્રોશ વગેરે કરી રહેલ છે. ચેાથા સ્થાનમાં એવા વિચાર કરે છે કે, મારાં આ ભવનાં વેઢનીય કર્મ ઉદયમાં આવેલ છે, અને તે કારણને લઈ આ પુરૂષ મારા તરફ આક્રોશ કરી રહેલ છે. પાંચમા સ્થાનમાં એવા વિચાર કરે છે કે, મને આવા પરીષહુ અને ઉપસર્ગીને સારી રીતે સહન કરતાં જોઈને અન્ય અનેક છદ્મસ્થ નિગ્રન્થ શ્રમણ ઉદિત પરીષહા અને ઉપસને સહન કરશે. તેના સહન કરવામાં ચલાયમાન નહીં થાય અને સહન કરતી વખતે ધય ધારણ કરતા રહેશે. આ પ્રકારે એ પાંચે સ્થાનાથી પરીષહા અને ઉપસનિ સહન કરે. આ સ્થાનાહૂંગસૂત્રમાં સ્પષ્ટ લખેલ છે. (સ્થા. ૫ ૯૦૧) ૫૪૫ા અઘ્યયન કા ઉપસંહાર ઔર દ્વિતીયાધ્યયન સમાપ્તિ 6 હવે અધ્યયનના અર્થના ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે. · ઇત્યાદિ. CE' અન્વયા—હણ વીસટ્ટા-તે વીષાઃ આ બાવીસ પરીષહ વાસવેન હાચવેન કાશ્યપમાત્રાત્પન્ન તીર્થ"કર ભગવાન શ્રી મહાવીર સ્વામીએ વૈદ્યા-પ્રવૃત્તિાઃ કહેલ છે. ને-ચત્ જેને જાણીને મિશ્ર્વ-મિક્ષુઃ કાઈ પણ ભિક્ષુ વેળફ્ વૈનાવિ પરીષહથી તુર્—ત્રચિત્ કાઇ સ્થાનમાં આક્રાંત થવાથી ન નિમ્મેગ્નાન વિન્વેત સ યમથી ભિક્ષુ પતિત ન થાય. ‘કૃત્તિ શ્રવીમિ ’ આ પ્રકારે હૈ જખુ ! ભગવાને જેવું કહ્યું છે તેવું જ મેં કહ્યું છે. મારીપેાતાની બુદ્ધિની કલ્પનાથી કાંઇ પણ કહેલ નથી. ભાવા—અધ્યયનની સમાપ્તિ કરતાં સૂત્રકાર કહે છે કે, જે સાધુ આ પરીષહેાથી પરાજીત નથી થતાં, તે સંયમની ઠીક ઠીક આરાધના કરે છે. આ બાવીસ પરીષહ મે કહ્યા નથી ભગવાન મહાવીર કહ્યા છે આથી એનુ સ્વરૂપ જાણીને તેને સહન કરવામાં પ્રત્યેક સંચતે સાવધાન રહેવુ જોઈએ, । આ બીજું પરીષહુ નામનું અધ્યયન સમાપ્ત થયું... ।।રા -nu ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૯૫
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy