SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ पंथसमा नत्थि जरा, दारिद्रयसमो य परिभवो नत्थि । मरणसमं नस्थि भयं, खुहासमा वेयणा नस्थि ॥ १ ॥ માર્ગોના સમાન જરા કેાઇ નથી, અર્થાત્ નિર તર ચાલવાવાળા માગગામી જરાજનિત દુઃખાના અનુભવ કરે છે. તથા દારિદ્રયના જેવું અન્ય કોઇ પણ પરિભવ-અર્થાત્ અનાદર નથી. તાત્પર્ય એ છે કે, અન્ય ગુણુના હાવા છતાં દારિદ્રયના અસ્તિત્વમાં માણસ અનાદર પામે છે. તથા મરણના સમાન ભય નથી. અને ક્ષુધાથી વધુ કોઈ વેદના નથી. અર્થાત્ મનુષ્ય મરણના ભયથી જેટલેા ડરે છે, એટલેા ખીજાથી નથી ડરતા, તથા ક્ષુધાજનક વેદના જેટલી અસા હાય છે. તેવી બીજી કાઇ વૈદ્યના નથી. ॥ ૧ ॥ ક્ષુધાથી અધિક કાઈ વેદના નથી, એટલા માટે સૂત્રકાર સૌથી પહેલાં સુધા પરીષહને જય કરવા કહે છે. મુિનિચ્છાપરિષદ્-સ્થાનિ તવણી-તપસ્વી છષ્ટ અઠ્ઠમ ભકતાદિ તાનું અનુષ્ઠાન કરવાવાળા તથા થામય ચામવાનું અને મનેાખળથી સમન્વીત મિશ્ર્વ-મિક્ષુઃ ભિક્ષુ-સાધુ િિનચ્છા પરિવહ–ક્ષુષારહતે શરીરે ભૂખથી વ્યાકુળ હાવા છતાં પણ ન વિ−7 ઇિન્ચાત્ મૂળ ફળાદિકને સ્વયં છેદવું નહિ, તેાડવુ નહિ', ન બ્રિજ્ઞાવર્—ન છેચેત ખીજાથી તાડાવવું નહિ, સદ્ સ્ યાવ-શ્વેતુ ન પાયેત્ ન સ્વયં પકાવે, અને ન ખીજાથી પકાવે. ઉપલક્ષણથી અન્ય છિન્વન્ત વજન્તવા નાનુમોક્ષેતૂ છેદન કરવાવાળી તથા પકવવાવાળી વ્યક્તિની અનુમાદના ન કરે ન સ્વયં યિાત્ નાન્યે પ્રવેત્ ન અન્યં શ્રીળન્તમનુમોલ્યેત્ ન સ્વયં ખરીદે ન ખીજાથી ખરીદાવે કે ન તેની અનુમાદના કરે. 7 સ્વચં ફ્ન્યાન્ ન પામ્યોતયેતુ ન માન્યજ્ઞન્તમનુમોયેત્ ન સ્વયં હશે, ન કાઇથી હુણાવે કે ન તેની અનુમેાદના કરે. તાત્પય આ છે કે, સાધુએ ભૂખથી પિડિત હાવા છતાં પણ નવપ્રકારના વિષ્ણુદ્ધ આહારને જ ગ્રહણ કરવા જોઇએ. ॥ ગા. ૨૫ ફરી પણ કહે છે. ાહિપöન ઇત્યાદિ. ાહિપવ્વાણું ાસે–ાહીપ ા સંજારઃ કાલી-કાકજ ઘાના પ જેવા અંગવાળા અતએવ સેિ-રા કૃશ શરીરયુક્ત, ધનિરાંત-ધર્માનમંત્તત્તઃ નશાજાળથી વ્યાસ અને અણુળજાળÆ માય.-બ્રશનનસ્ય માત્રજ્ઞઃ અશન પાનની માત્રાના સાતા સાધુ અદ્દીનનો-ત્રીનમના અદ્દીન મન ખની સયમના માર્ગમાં ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૯૮
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy