SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રધ્ધા કરે છે, શ્રધ્ધાવાન બને છે, તે તવમ્મી-તપસ્ત્રી નિદાન આદિ શલ્યથી રહિત પ્રશસ્ત તપને આરાધક અને સંઘુડો-સંવૃત્તઃ આસ્રવને નિરોધ કરવા વાળા જીવ વીચિં હÛ-વીચા સંયમમાં વીોલ્લાસને ધારણ કરી ë નિષ્ફળ-જ્ઞઃ નિયુંનોતિ અદ્ધ ( બ ંધાઈ ચુકેલાં) અથવા મધ્યમાન (નવાં બંધાતાં) કરૂપ ધૂળને પેાતાના આત્માથી બિલકુલ અલગ કરી દે છે. અર્થાત કરજ રહિત થઇને મેાક્ષને પ્રાપ્ત કરી લે છે. ભાવાર્થ--તપથી એ કાર્ય થાય છે. એક સવર અને ખીજું નિજ રા એ એ તત્વ જ મેાક્ષનું કારણ છે. જે આત્મા મનુષ્યદેહને પામીને ધર્મમાં રૂચીવાળા બને છે, તે તપસ્વી અની નિદાન આદિ શલ્યરહિત તપથી આસવના નિરાધ કરી સંયમમાં પ્રવૃત્ત અનતાં બંધ અથવા મધ્યમાન કર્યાના નાશ કરી શકે છે. । ૧૧ । મનુષ્યત્વ આદિનાં પરલેાક સૌંબંધિ ફળ વિશે કહેવામાં આવ્યુ` છે. આ સમયે ઐહિક ( આ લાકનાં) ફળ ખતાવવા માટે આ ગાથા કહેવામાં આવે છે. સોફી-ઈત્યાદિ, અન્વયાય-૩ઝુચમૂવા-દ્રજીમૂતમ્ય મનુષ્યત્વ વિગેરે ચાર વસ્તુની પ્રાપ્તિ થતાં મેાક્ષની તરફ નિરંતર પ્રવૃત્તિશીલ આત્માની સોફી-શુદ્ઘિ કષાયજન્ય કલુષતા નષ્ટ થવાથી શુદ્ધિ થાય છે. મુખ્રસ્ત શુક્ષ્ય શુદ્ધિને પ્રાપ્ત કર્યા પછી તે આત્મામાં ધળો વિદુ-ધર્મસ્તિષ્ઠતિ ક્ષમા વિગેરે રૂપ ધમ સ્થિર થાય છે. જે શુદ્ધિથી રહિત આત્મા છે તે કષાયના ઉદયને વશ કરીને કદાચ ધર્મથી ભ્રષ્ટ પણ થઈ જાય છે. જ્યારે આત્મામાં ધર્મ સ્થિર થઈ જાય છે ત્યારે તે ધર્માત્મા વત્તિત્તવ ગાવા-વૃત્તિ વાવ: ઘીથી સી'ચાએલા અગ્નિની માફક તપના તેજથી દૈદિપ્યમાન થઈને પમ નિવાળું કાર્—પરમ નિયાળ ચાતિ એને ફરી જન્મ ન લેવા પડે એવા ૫રમ નિર્વાણુ માક્ષને પ્રાપ્ત કરે છે।૧૨। હૅવે શિષ્યને ઉપદેશ આપતાં કહે છે— વિધિ - ઈત્યાદિ, " શિષ્યોં કો ઉપદેશમેં પુણ્યકર્મ અવશેષ સે દેવગતિ કી પ્રાપ્તિ અન્વયાથ-ડે શિષ્ય ! મુનો-મૅળઃ મનુષ્યભવના પ્રતિબ ંધક–રોકનાર કમના તેલ-ખેતુમ્ કારણે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભયાગ વિગેરેને વિશેષવૈવિધિ આપણા પેાતાના આત્મામાંથી હઠાવેા. તથા નર્સ-થશે યશર સંયમ અને વિનયને હ્રતિક્ષાન્ત્યા ક્ષાન્તિ વિગેરે દ્વારા સંવિષ્ણુ-સંધિનુ વધારારક્ષિત કરા, એવા જીવ જાઢવું સત્તર દિવા-પાર્થિવ શરીર હિન્ના પાર્થિ વ“પૃથ્વી ઉપરનાં પૌલિક શરીરને છેડી રૢ સિમ ્પો દામ્પ્રદાયિ ઉધ્વદિશા તરફ-માક્ષ સન્મુખ-મેાક્ષના તરફ પ્રયાણ કરે છે. ભાવાય — આ ગાથા દ્વારા સૂત્રકાર એવું પ્રદર્શિત કરે છે કે, જે ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૦૩
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy