SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાશ્ર્ચાત અને મા (સગુપ્તિસમિતિ સમાં વિરતિમાધાન સા )–જે પાંચ સમિતિ ત્રણ ગુપ્તિયેાના ધારક છે, તથા સદા સવતિને પાળવાવાળા છે, વશ્વમં) પૃથ્વીના સમાન જે સર્વ પ્રકારના અનુકૂળ પ્રતિકૂળ પરિષહેાને સહન કરે છે, હિતમં-ચારિત્રમ્ )–જે નિરતિચાર ચારિત્રના આરાધનમાં સદા તત્પર રહે છે. તથા (સત્તેરમુલાિવિસિતાનનેજું) વાયુકાય આદિની યતનાને માટે જેમનું સુખરૂપી ચન્દ્રમડળ સદા દોરાસહિતની મુહુપત્તીથી સુશેાભિત છે, તથા (પૂર્વષોષત્રવં) અપૂર્વ સમિકતરૂપી એધ-બીજના દાતા છે અને (મવવારિધિવમ્ ) આ સંસારસમુદ્રથી ભવ્ય વાને પાર કરવામાં નૌકાસમાન છે, એવા (તુઢું) નિગ્રન્થ ગુરૂ મહારાજને ( પ્રૌમિ) હું નમસ્કાર કરૂ છું. હવે ટીકાકાર જીન ભગવાનની વાણી આદિને નમસ્કાર કરી સ્વવતવ્યતા પ્રકટ કરે છે નૈની' ઈત્યાદિ. (નૈની સરસ્વતì) જિનેન્દ્રના મુખકમળથી નિર્માંત દ્વાદશાંગીરૂપ સરસ્વતી દેવીને, અને (રાળનાચમ્ નૌતમ) ગણનાયક-ગચ્છના નાયક ભગવાન ગૌતમ ગણધરને (નત્લા) નમસ્કાર કરી હું (ઉત્તરાધ્યયને ) ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર ( પ્રિયાિનીમ્ વૃત્તિ) પ્રિયદર્શિની નામની વૃત્તિની (મૈં ) રચના કરૂ છું. ॥૪॥ ટીકા-આ અવસર્પિણી કાળમાં ઉત્પન્ન થયેલા ચાવીસમા છેલ્લા તીથ કર ભગવાન શ્રી વĆમાન સ્વામીના છેલ્લે ચાતુર્માસ પાવાપુરીમાં થયા. ત્યાં આગળ ભગવાનની સેવામાં નવમલ્લિક નવલેચ્છક જે કાશી અને કૌશલ દેશના અઢાર ગણરાજા આવેલ હતા એ બધાએ ષષ્ટભક્ત કરેલ. આ સમયે ભગવાન શ્રી મહાવીર સ્વામીની અંતિમ દેશના થઇ, જે દેશના છત્રીસ અધ્યયનરૂપ ‘ઉત્તરાધ્યયન' આ નામથી પ્રસિદ્ધ થઈ, તથા વીસ અધ્યયનરૂપમાં વિપાકશ્રુત નામથી પણ પ્રસિદ્ધ થઇ, આમાં ‘ઉત્તરાધ્યયન’ શબ્દના અર્થ આ પ્રકારે મેાક્ષસાધક હાવાથી ઉત્તર-પ્રધાન છે અધ્યયન જેમાં તે ઉત્તરાધ્યયન છે. ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૩
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy