SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સકલ કલ્યાણ કરવવાળી ગુરુ શિક્ષા કેને કયા રૂપમાં પરિણત થાય છે તે કહેવામાં આવે છે. અનુરાવળ ઇત્યાદિ. અન્વયાર્થ–ાનો-પ્રજ્ઞા બુદ્ધિમાન મેધાવી શિષ્ય વારં-વાર્થ કમળ અથવા કઠેર ભાષણથી યુક્ત ધારાસળં-અનુશાસન ગુરુનાં શિક્ષા સ્વરૂપ વચનને કે જે દુર જ જોવí-દુરથ નવન અતિચારના નિવારણ માટે પ્રયુક્ત કરવામાં આવેલ છે. આ ન કરવા યોગ્ય કામ તમે શા માટે કર્યું?” ઈત્યાદિ રૂપથી જે કહેવાય છે તેાિં મન-તત્ હિતં મmતે એને પિતાનાં હિતકર માને છે. અસાદુળો-ગસાધો. પરંતુ જે અવિનીત શિષ્ય હોય છે તે એ શિક્ષા વચનેને તે મવતિ અહિતકારી માને છે. તેનું તાત્પર્ય આ પ્રકારનું છે, કે જે પ્રકારે દ્રાક્ષના ખેતરમાં આપવામાં આવેલ પાણી મધુર સરપમાં પરિણીત બને છે અને તેજ પાછું જ્યારે લિંબડાના વૃક્ષના મૂળમાં આપવામાં આવે છે તે કટુરસ રૂપમાં પરિણમે છે. જેમ-સાકર બધા માટે મધુર આસ્વાદ આપે છે પરંતુ જેની જીભ પિત્તથી દુષિત થયેલ હોય છે, તેને માટે સાકર કડવા લિમડા જેવી માલુમ પડે છે. અને ગધેડાને તે તે ઝહેર જેવી બને છે. અથવા જેમ ચોખ્ખું ઘી સઘળા માટે પુછી કરવાવાળું હોય છે પરંતુ તે ઘી તાવવાળા માટે રેગને વધારનાર બને છે. એ જ રીતે જે વિનયી શિષ્ય છે તેને માટે ગુરુ મહારાજનું વચન હિતકારક હોય છે. અને તે જ વચન અવિનીત શિષ્ય માટે શ્રેષકારક હોય છે. મેં ૨૮ છે પુનરાદ ચિં-ઈત્યાદિ. અત્યા–વિચમચા-વિજાતમા આ લોકને ભય, પરેલેકને ભય, આદાન ભય, અકસ્માત ભય, આજીવિકા ભય, મરણ ભય અને અશ્લેક ભય આ સાત ભય છે એનાથી જે રહિત છે તથા (યુધ્ધા-સુધા) તને જે જાણકાર છે, મેધાવી છે, તે શિષ્ય સંપ-કઠેર પણ માસ –અનુરાસન્ન ગુરુ મહારાજનાં શિક્ષાત્મક વચનને દિવંદિત થ્ય હિત વિધાયક માને છે, વંતિક્રિાંતિશોધિ ક્ષમા અને શુદ્ધિના વિધાયક, જયં-પરમ જ્ઞાનાદિક ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૭૯
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy