SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ અરે! તમે આ મતની પ્રરૂપણા વ્યર્થ કેમ કરી રહ્યા છે. ? મહાવીર પ્રભુએ આંહીં' ખીરાજીને આ વાતની પ્રરૂપણા ઘણી સારી રીતે સમજાવી છે કે, એક જ સાથે એ ક્રિયાને અનુભવ કેાઈ પણ જીવને થતા નથી,છતાં જે આવું કહે છે તે ભ્રમમાં પડેલા છે. ભ્રમનું કારણુ સમયની અતિ સૂક્ષ્મતા છે. તા પછી તમે વ્યમાં બકવાદ કેમ કરી રહ્યા છે? શું તમે જ્ઞાનમાં પ્રભુમહાવીરથી પણ અધિક છે કે તમે એવુ' સમજી બેઠા છે અને લેાકેાને કહેતા ફા છે? આથી તમે આવી ક્રૂર, જુઠી પ્રરૂપણાને છેડી દે તેમાં જ તમારી ભલાઈ છે નહીં તા હું. આ મુગળથી તમારો નાશ કરી નાખીશ. આ પ્રકારનાં એ યક્ષનાં ભયપ્રદ વચનેાથી તથા યુક્તિ યુક્ત વચનાથી પ્રતિબાધિત થયા અને તેમણે પોતાના દુરાગ્રહના પરિહાર કરતાં કરતાં મારૂ પાપ નિષ્ફળ થાઓ-મિચ્છામિ દુષ્ડમ એ લઈને ગુરુની પાસે પહેાંચીને પ્રતિક્રમણ કર્યું. ૫ આ પાંચમા ગંગનિદ્દવનું દૃષ્ટાંત પુરૂ થયું. ॥ ૫ ॥ છઠ્ઠા નિહ્નવ રોહગુપ્ત કા દ્રષ્ટાંત છઠ્ઠા ષડુલૂક (રાહગુપ્ત) નિદ્દવની કથા આ પ્રકારની છે— ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પામ્યું ૫૪૪ પાંચસાને ચુમાલીસ વર્ષ પછી અંતરંજીકા નગરીમાં એક રાજા થયા. જેનું નામ ખલશ્રી હતું. નગરીની બહાર એક ભૂતગૃહ નામના બગીચા હતા. તેમાં કાઈ એક સમયે શિષ્યપરિ વાર સહિત શ્રી ગુસાચાય મહારાજ પધાર્યાં. તેમના શિષ્યા પૈકી એક શિષ્ય જેમનું નામ રાહગુપ્ત મુની હતું તે તે સમયે કાઈ એક બીજા ગામમાં હતા, જ્યારે તેમણે ગુરુમહારાજનું અંતર છકા નગરીમાં આગમન સાંભળ્યું તા તેઓ તેમને વંદના કરવા માટે ત્યાં આવ્યા. એ વખતે એક પરિવ્રાજક કે જેને પેાતાની વિદ્યાનું વિશેષ અભિમાન હતું તે પણ આવ્યા હતા. તેમણે પેાતાના પેટને એક લેાઢાના પટાથી આંધી રાખેલ હતું. તથા તેમના હાથમાં જાંબુના વૃક્ષની એક ડાળ હતી. જ્યારે લેાકેા તેને એ પૂછતા કે, કહા મહારાજ ! ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૫૧
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy