SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ત્યારે સંસારમાં નાળાનોત્તાયુ-નાનાપોત્રાસુ અનેક પ્રકારના કુળાથી સૌંપન્ન જ્ઞાğ-જ્ઞાતિવુ એકેન્દ્રિયાદિક ચાનિઓમાં સમાવન્ના સમાપન્ના ઉત્પન્ન થયેલ ચા–પ્રજ્ઞા: એ જીવ નાળાવિજ્ઞા-નાનાવિધાનિ અનેક પ્રકારના માટ્ટુ –ોળિ-ધ્રુવા જ્ઞાનાવરણીયાદિક કર્મોના બંધ કરી જો–પૃથ લેાકાકાશના પ્રત્યેક પ્રદેશમાં એકેક ચાનીમાં ઉત્પન્ન થઈ વિશ્ત મળ્યા વિશ્વમ્રુતઃ એના સમસ્ત સ્થાનાને ભરી દીધેલ છે. કહ્યું પણ છે— नत्थ किर सो परसो लोए वालग्गकोडिमेत्तो वि । जम्मणमरणाबाहा जत्थ जिएहिं न संपत्ता ॥ १॥ छाया - नास्ति किल स प्रदेशो, लोके बालाग्रकोटि मात्रोऽपि । जन्ममरणाबाधा, यत्र जीवैर्न सम्प्राप्ता ॥ o || લેાકાકાશમાં એવા કોઈ પણ પ્રદેશ નથી ખચ્યા કે, જે પ્રદેશ જીવે પેાતાના જન્મમરણથી ન ભરી દીધા હાય. જીવે સૂક્ષ્મ પૃથ્વી કાયાદિ સ્થાવર કાયમાં ઉત્પન્ન થઈ થઈને લેાકાકાશના પ્રત્યેક પ્રદેશને તલના તેલની માફ્ક ભરી દીધેલ છે. આ માટે મનુષ્યજન્મ મળવા છતાં પણુ જે પ્રમાદી અની દુષ્કર્મોનું ઉપાર્જન કરે છે, તે એના પ્રભાવથી એકેન્દ્રિયાક્રિક જાતીની પ્રાપ્તિથી ચક્રવર્તીના દુધપાક વગેરેની માફક ફ્રી મનુષ્યભવની પ્રાપ્તિને દુર્લભ મનાવે છે. ભાવા—મનુષ્યભવ મેળવીને પણ પ્રાણીનું કર્તવ્ય છે કે, તે પ્રમાદી ન અને. પ્રમાદના કારણે જ્ઞાનાવરણીયાદિક કર્મોના બંધ થવાથી આ જીવના એકેન્દ્રિયાક્રિક જેવી ચાનીમાં જન્મ થાય છે. તેમાં તેના અનંત કાળ નીકળી જાય છે. આથી મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ બની જાય છે. તાત્પર્યં કહેવાનું એ છે કે, મનુષ્યભવ સાથક કરવાના એક માત્ર ઉપાય એ છે કે, આપણે પ્રમાદી ન મની અને જ્યાં સુધી મુક્તિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મનુષ્યભવની જ કુરી ફ્રી પ્રાપ્તિ થતી રહે એવા પ્રયત્ન તા કરવા જોઈએ. ! ૨ ૫ જીવ કા અનેક જાતિયેં ભ્રમણ ઔર સંસાર સ્વરૂપ કા વર્ણન ઉપરોક્ત કથનને વધારે સ્પષ્ટ કરતાં કહે છે 66 एगया ’ ઇત્યાદિ, અન્વયા — —આ છત્ર હ્રયા–રા કચારેક તે શુભકમના અનુભવ કાળમાં રેવજોવુ-તેવોજી સૌધર્માં આદિ દેવલેાકમાં અાસ્મેન્દ્િ-ચયામમિઃ સરાગ સંયમ, દેશવિરતિ, અકામ નિર્જરા, અને ખાલતપ આદિરૂપ એ ગતીનાં કર્મોનાં કારણેાથી વાઇફ વચ્છતિ જન્મ લે છે. હાચા-વા કયારેક અશુભ કર્મના ઉદયમાં નરસુ-નવેષુ રત્નપ્રભા આદિક નોંમાં બાસ્મેન્દ્િયથામમિઃ આરબ, મહાઆરંભ, મહાપરિગ્રહ, પચેંદ્રિયવધ કુણપ (માંસ ) આહાર આદિ કરવાથી ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૧૫
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy