SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ પેાતાની સ્વતંત્રતા, ચારિત્રમાં રમણતા ભુલી જાય છે અને તેનાથી અનંત નરક નિગેાદાદિકની વેદના સહન કરતા રહે છે, એટલા માટે જે સ્વતંત્ર થવાના અભિલાષી છે તે આ બંધનથી સદા દૂર રહે. જો કદાચિત આ બંધનમાં જકડાઈ પણ જાય તા તેનું કર્તવ્ય છે કે, તે પેાતાની જ્ઞાનશક્તિને જાગૃત કરી આ બધનથી મુક્ત થવાના પ્રયત્ન કરતા રહે. મધન તાકાઈ પણ આત્મા માટે શ્રેયસ્કર નથી. એવા ખ્યાલ કરી પ્રત્યેક મેાક્ષ અભિલાષીએ પુરૂષા જગાડી 'ધનથી મુક્ત થતા રહેવું જોઈએ. જીન સાધુઓએ આવે વિચાર કરી આ અનંત દુ:ખદાયી અંધનને જ્ઞ-પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના પરિત્યાગ કર્યાં છે. તેમનુ આ પ્રસ’શનીય પરિત્યાગ પૂર્વકનુ સચમ પાલન પ્રસ’શનીય છે, વંદનીય છે ।૧૬। સાધુનું આ વિષયમાં બીજું શું કર્તવ્ય છે, તે આ ગાથા દ્વારા સૂત્રકાર પ્રદર્શિત કરે છે. વમાવાચ’ ઈત્યાદિ. અન્વયા ———સ્થિનો વંમૂયા ૩-હ્રિાયઃ પંતાઃ આ સ્ત્રિએ કાદવ તુલ્ય જ છે, કારણ કે મેક્ષ માગમાં વિચરનારા આત્માએને એ સદા વિઘ્નકારક થાય છે. અને તેનાથી પુરુષામાં રાગ રૂપ મલિનતા ઉત્પન્ન થાય છે. મવાચ મેાવી-જ્ઞમાચ મેધાવી આ પ્રકારે પ્રવચનના રહસ્યભૂત અના પોતાના હિતાહિત વિવેચક બુદ્ધિથી નિશ્ચય કરી ચારિત્રની મર્યાદામાં રહેવાવાળા મુનિ દ્િ નો વિનિન્ગેન્ગા મિઃ નો વિનિહન્ચાત્ સ્ત્રિઓ દ્વારા થતી પેાતાના સંયમરૂપ જીવનના વિનાશથી પાતે પોતાને નદિક ચેાનિએમાં ન લઈ જાય. પરંતુ અત્તળવેલડ્રે—ત્રાત્મ વેષઃ શ્વેત્ “ આત્મા કયા ઉપાયથી આ સ'સાર સાગરને તરી જાય પ્રકારની આત્મકલ્યાણની ચિંતનામાં તત્પર રહીને તે બ્રહ્મચર્ય રૂપ આરામ ઉદ્યાનમાં જ વિચરણ કરતા રહે. * આ આના ભાવાથ એ છે કે-ધમ મર્યાદાનુ અનુવર્તન કરવાવાળા મુનિ ચિત્તને વિક્ષિપ્ત કરવાવાળી સ્રિગ્માના અંગ પ્રત્યંગની આકૃતિનું તથા તેની હાંસી આદિ ક્વિાઓનું, અને હાવભાવ આદિ વિલાસાના કદી વિચાર સુદ્ધાં પણ્ ન કરે. મેાક્ષમાગ માં કમસ્વરૂપ એવી આ ભાવનાને વિકાર દૃષ્ટિથી ન જુએ, એનુ કર્તવ્ય છે કે, જ્યાં સુધી ખની શકે ત્યાં સુધી પેાતાના આત્માનું કલ્યાણ થતુ રહે અને જે વિચારધારાએથી તે હરહુ મેશ પાતે ગ્રહણ કરેલ માર્ગ ઉપર અગ્રગામી બની રહે. આ પ્રકારના જ વિચાર પ્રયત્ન સાધુએ કરવા જોઈ એ એ જ તેમની પોલાચના છે. ܕܐ દૃષ્ટાંત—મારમા તીથંકર શ્રી વાસુપૂજ્ય સ્વામીના શાસનકાળમાં ચંપાનગરીમાં તેમના જ વંશના લાવણ્યપૂર નામના એક રાજા રાજ્ય કરતા હતા. તે પુનાસણાપુર અર્થાત્ આકારથી સર્વાંગ સુંદર હતા, તે સકલસમાજના મનારથ પૂર્ણ કરવાવાળા હેાવાથી ખધાને જ હતા, તેમની આકૃતિ મનહર ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૩૭
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy