________________
૨ ૬ વિનય કા ઉપદેસ ઔર ઇસ વિષયનેં આસન વિનય પૃચ્છા પ્રકાર વિગેરહ વિનયશાલિ હોને કા દ્રષ્ટાંત
0
ફરીથી વિનયને સમજાવતાં સૂત્રકાર કહે છે.—પત્તુિળીય ઇત્યાદિ. અન્વયાવુદાનંદિનીય યુદ્ધામાં ૪ તિરૂં આચાય આદિનાં પ્રતિકૂળ વાચા અતુલ મુળા-વાયા અથવા મળ વચનથી અથવા કાર્યથી આવી વા નર્ ના હસ્તે-વિ: વા ત્િ યા રહૃત્તિ જન સમક્ષમાં અગર એકાન્તમાં ચાવિ નૈવ યુના ચિત્તિ નૈવ મૃત્ કદી પણ આચરણ ન કરે.
ભાષા—ગુરુથી પ્રતિકુળ આચરણ કરવાના નિષેધ આ માટે કરવામાં આવે છે કે એનાથી શિષ્યને અખાધીની પ્રાપ્તિ થાય છે. અમેધિની પ્રાપ્તિનુ કારણુ ગુરુની પ્રતિકુળતાજન્ય આશાતના છે. એનાથી શિષ્ય આશાતનાના ભાગી અને છે. અખાધીની પ્રાપ્તિ થવાથી વિવેકની જાગ્રતી થતી નથી, વિવેકના અભાવથી રાગદ્વેશ થાય છે, જે પ્રકારે અમૃતરસથી પરિપૂર્ણ દ્રાક્ષાદિક ફળ વિશેષને સૂર્ય પોતાનાં તે જ કરણેાથી શુષ્ક કરીને નષ્ટ કરે છે. એવા પ્રકારે ગુરુના પ્રત્યે કરાયેલા પ્રત્યનિક ભાવ પણ સુભાષરૂપી મૂળવાળી, સમ્યકત્વરૂપી કચારીવાળી, તપ અને સંયમરૂપી પલ્લવવાળી, મહાવ્રત સમિતિ અને ગુપ્તિરૂપી પુષ્પવાળી અલૌકિક વિનયરૂપી લતાઓ કે જે અમૃતરસથી પરિપૂર્ણ છે તેમજ હૅવલેાક અને મેાક્ષરૂપી ફળને આપવાવાળી છે એવી વિનયરૂપી કામળ સુંદર લતાના પ્રત્યનિકભાવ નાશ કરી નાખે છે. આ માટે મેાક્ષાભિલાષી વિનયવાન શિષ્યનું કર્તવ્ય છે કે તે સ્વપ્નામાં પણ પોતાના ગુરુ મહારાજને પ્રત્યનિક ન અને. શ્લોકમાં ( વાવા મેળા) જે પદ આપવામાં આવેલ છે તેના મતલમ એ છે કે ગુરુના પ્રતિ શિષ્ય એવું ન કહે કે “ તમે પણ શું કાંઈ જાણેા છે. ” આ પ્રકારના વહેવાર વાચનિક પ્રતિકૂલ આચરણમાં ગર્ભિત થાય છે. આ રીતે તે જે આસન ઉપર બેસતા હેાય તેનુ શિષ્યે કર્દિ પણ ઉલ્લંઘન કરવું ન જોઈએ, એ આસનને તેના પગ ન લાગે તેની તેણે સાવચેતી રાખવી જોઈ એ તથા આચાર્ય મહારાજની સામે કદી પણુ શિષ્યે ઉંચા આસન પર બેસવું ન જોઈએ અને તેમના આવવાથી પાતાના આસન ઉપરથી ઉભા થઈ ગુરુ મહારાજને વંદન વગેરે કરવું ઉચિત છે ॥ ૧૭ ॥
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૪૬