SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ પુરાહિતદ્વારા મુનિપ્રત્યે કરાતા અપમાનીત વ્યવહારની વાત વિગતથી રાજા સમક્ષ રજુ કરી અને કહ્યું કે, હું રાજ! આપના આ પુરેહિતે આ મકાનનું નિર્માણુ કુમુહૂર્તમાં કર્યું અને તેમાં પ્રવેશના ઉત્સવ ઉપર આપને લેાજન માટે આમંત્રણ આપેલ છે. મારા ગુરુમહારાજ આ મકાનના ઝરૂખાપાસેથી જ્યારે જ્યારે નિકળે છે ત્યારે ત્યારે પુરોહિત ધર્મના દ્વેષથી ઝરૂખામાં બેસી એમના માથા ઉપર મારા અન્ને પગ રહે” આ ભાવનાથી પગ લાંખા કરી દે છે. સુભદ્ર શેઠેની વાત સાંભળી રાજાએ આ પુરાહિત દુષ્ટ ભાવનાથી ભરેલ છે’” આ વાત જાણી લીધી, અને પેાતાના નાકરાને હુકમ કર્યાં કે, પુરોહિતના અન્ને પગ કાપી નાખેા. આ પ્રમાણેની રાજાની આજ્ઞા વાયુવેગથી નગરમાં ફેલાઈ ગઈ અને તે અરૂણુાચાય મુનિના જાણવામાં આવતા તેઓએ પેાતાના શિષ્ય મારફત રાજાને સમજાવી પુરહિતને બચાવી લીધા. આ કથાથી એ જાણી શકાય છે કે, સુધર્મશીલ મુનિની જેમ પ્રત્યેક મુનિએ સત્કારપુરસ્કારપરીષહ સહન કરતા રહેવું જોઈએ. ।। ૩૯ ॥ હવે વીસમા પ્રજ્ઞાપરીષહને સૂત્રકાર બતાવે છે‘ સે ચ મૂળ ’ઈત્યાદિ. ‘દ્વા’ ઇત્યાદિ. અન્વયા ——પ્રજ્ઞાપરીષહને જીતવા માટે સાધુ વિચાર કરે કે, મૂળ—જૂન નિશ્ચયથી મ-મા મેં પુત્રં પૂર્વ પૂર્વ ભવમાં અળાળા મા જડા-ગજ્ઞાતજજ્ઞાનિ-ક્ષોનિ વૃત્તાનિ ધર્માચાર્ય. ગુરુમહરાજ અને શ્રુતજ્ઞાનની નિંદા કરવામાં તથા કોઈના ધ્યાન અધ્યયનમાં વિઘ્ન નાખવાનું, ભાજ્ઞાનાત્પાદક જ્ઞાનાવરણીય આદિ કર્મોનું ઉપાર્જન કરેલ છે ને-ચેન્ન એના કારણથી હેળફ-જૈનશ્વિત્ કાઈ જીજ્ઞાસુ દ્વારા જુદુ મિશ્ચિત્ કાઈ પણ જીવાદિક તત્વના વિષયમાં વુડ્ડો-Đg: પુછવામાં આવવાથી અરૂં હું. નામિનાળામિ-નામિઞાનામિ કાંઈ પણ જાણતા નથી અર્થાત્ અજ્ઞાનવશ એમના પ્રશ્નના કાંઈ પણ ઉત્તર આપી શકતા નથી. કહ્યુ પણ છે કે— ↓↓ 'नाणस्स नाणिणं चिय, निंदा पदोसमच्छ रेहिं य । उवधायण विग्धेहि, नाणग्धं वज्झए कम्मं ॥ જ્ઞાન અને જ્ઞાનીચેાની નિંદા કરવાથી, એમનામાં દ્વેષભુદ્ધિ રાખવાથી, એની સાથે મત્સરભાવ રાખવાથી, એના ઉપઘાત કરવાથી અથવા જ્ઞાનના સાધનામાં અથવા જ્ઞાનીયેાના જ્ઞાનાપાર્જનમાં વિઘ્ન કરવાથી જીવ જ્ઞાનનાશક કને અધ કરે છે. ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ܕܙ ૧૭૧
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy