SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતજ્ઞાન કે લાભ કા ફલ ઔર શ્રુતજ્ઞાન કા લાભ હોને પર મોક્ષ પ્રાપ્તિ અથવા દેવત્વ પ્રાપ્તિ કા વર્ણન ઔર પ્રથમાધ્યયન સમાપ્તિ શ્રુતજ્ઞાનના લાભનું શું ફળ છે ? તેનેાપ્રકાર ખતાવે છે. સ પુ થે ચાઅન્વયા — સથે—પૂજ્યશાસ્ત્ર: સર્વ જના દ્વારા જેનુ શ્રુતજ્ઞાન શ્લાધ્ય છે એવા સ-લઃ તે શિષ્ય કે જેનું મુનિળીયસ સદ્-મુવિનીતરાયઃ ગુરુ મહારાજ દ્વારા પ્રદત્ત શાસ્ત્ર સંમત અને અધ્યયનથી જેના સંશય દૂર થયેલ છે, તથા જમ્મસ થયા-જર્મન પાદવિધ સમાચારીની આરાધના રૂપ સંપત્તિથી મનોહર્દૂમનોવિઃ જે ગુરુમહારાજના મનથી પ્રીતિનું સ્થાન બની ગયેલ છે. અથવા પેાતાના ગુરુ મહારાજના મનેાનુકૂળ કાર્યં સંપાદન કરવાની ઇચ્છા જેની ખની રહે છે. એવા ગુરુ મહારાજની ઈચ્છાનુસાર ચાલવાવાળા સ્વેચ્છાચારી નહિ ́ એવા શિષ્ય કે જેણે તોલમાચારિસમાસિ વુડે ન -તપઃ સમાચારીસમાધિસ વૃતઃ અનશન આદિ બાર પ્રકારનાતપના અનુષ્ઠાનથી તથા ચિત્તની શુદ્ધિરૂપ સમાધીથી જેણે આશ્રવના દ્વારને નિરૂદ્ધ કરી દીધાં છે, પંચવયાએઁ પાહિયા-પંચત્રતાનિ પાહચિત્લા પંચ પ્રણાતિપાત વિરમણુ આદિ મહાવ્રતાને નિરતિચાર પાલન કરી મત્તુરૂં વિરૃTMમહાદ્યુતિઃ તિરુત્તિ તપસ્હેજથી સમન્વિત થઈ તેને લેસ્યા એવ` પુલાકલબ્ધિ આદિથી સહિત અને છે. ભાવાર્થ ગુરુ મહારાજના પ્રસાદથી શ્રુતજ્ઞાન જેણે પ્રાપ્ત કરી લીધુ છે એવા શિષ્ય શાસ્ત્રીય સમત અર્થમાં વિગતસંશય બનીને જનતા દ્વારા પ્રશ'સનીય જ્ઞાનવાળા માનવામાં આવે છે. એવા વચનને જનતા નિઃસ'ઢેડ અંગીકાર કરવામાં સ’કાચરહિત બની જાય છે. એની ક્રિયા સંપત્તિથી ગુરુ મહારાજ એના પર સદા પ્રસન્ન રહ્યા કરે છે માર પ્રકારની તપસ્યાથી તે કમના આશ્રવને રાકનાર બની જાય છે. અને પાંચ મહાવ્રતાની આરાધનાથી એનુ આત્મિક અલ વિશિષ્ટ બને છે. અને આથી તેને તપસ્તેજની લબ્ધિ સંપન્ન બનાવે છે. ।। ૪૭ it સ ફૈવ ઈત્યાદિ ' અન્વયા—સમઃ પૂર્વક્તિ લક્ષણની વિશિષ્ટ વિનયશાળી શિષ્ય ફૈત્ર નrsમનુસ્તપૂરૂ વેવ રાંધર્વ મનુષ્ય પૂનિતઃ દેવ-વૈમાનિક વૈતિક દેવા, ગંધવ –ગાંધવ નિકાયથી ઉપલક્ષિત વ્યન્તર દેવ અતે ભવનપતિ દેવે તથા મનુષ્યા-ચક્રવતી આદિથી પૂછત અને છે. તથા મવું પૂછ્યું વૈદું પન્નુ-મજયંભૂતિક્ ચવવા ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૯૩
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy