SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા નથી એ પ્રકારની આશંકાના આ ઉત્તર છે કે, “ દ્વ્રારાચિખ્યામ, ” ઇત્યાદિક ભાષાએ નિશ્ચયાત્મક નથી. અને નિશ્ચયાત્મક ત્યારે જ માનવામાં આવે કે જ્યારે એની સાથે નિશ્ચયાત્મક શબ્દના પ્રયોગ કરવામાં આવેલ હોય જેમ બાચિયામ, યયિામને વ-આ પ્રકારની નિશ્ચયાત્મક ભાષામાં કે જે ભવિષ્યત્ કાળને વિષય કરવાવાળી હાય અંતરાય કર્મના ઉદ્દયથી તેના અર્થની પૂર્તિની નિશ્ચિતતા સ ંદિગ્ધ રહે છે. આથી તે ભાષા મૃષાવાત રૂપ માનવામાં આવે છે. “ આયિન્યામદે' ઈત્યાદિ ભાષામાં તે કહેનારને સુવાની ક્રિયા કરવાના ભાવ જ ફકત રહેલ છે. આથી એ અપેક્ષાથી તે સત્ય જ છે. આ જ અને મનમાં રાખી મુનિરાજ ભવિષ્યકાળના અથ માં ભાવ શબ્દના પ્રયાગ કરે છે. જેમ— કાલે સ્વાધ્યાય કરવાના ભાવ છે’ કરવાના ભાવ છે '’ ઈત્યાદિ ! એક વચનમાં પણ વ્યાકરણ સિદ્ધાંતની અનુસાર બહુ વચનના પ્રયાગ થઈ જાય છે, આથી એ બતાવાયું છે કે, પેાતાનામાં અને ગુરુ મહારાજમાં બહુ વચનના પ્રયાગ કરવા નિર્દોષ છે. આ માટે એકમાં પણ બહુવચનાન્તરૂપથી પ્રયુકત ભાષા પ્રજ્ઞાપની ભાષા જ છે. આ રીતે આમત્રણી આદિ ભાષાએ પણ જે નિરવદ્ય પુરૂષાની સાધક હાય છે તે પ્રજ્ઞાપની જ છે. જેમ—“ હે સાધેા !” આ કરી, આ ન કરી,” ઈત્યાદિ! 66 અથવા તપસ્યા સાવધ ભાષણ બોલને કા નિષેધ સાવદ્ય—કની અનુમેાદના આદિ કરવી એ ભાષા દોષ છે. આ પ્રકારે કર્કશ અને કઠાર શબ્દનું ઉચ્ચારણ કરવું આદિ પણ મૃષાભાષામાં જ અન્તહિત છે. માયા શખ્સ ઉપલક્ષણ છે આ માટે ક્રોધાદિક કષાયના વિષયમાં પણ સમજવું જોઈએ. કેમકે, કષાયના આવેશથી જ મૃષાભાષણ થાય છે. તેના ત્યાગથી મૃષા ભાષાના ત્યાગ થાય છે. આથી ભાષાદોષ અને માયાના સદાકાળ પરિત્યાગ કરી દેવા જોઈ એ. (૨૪) ન હવેTM ઈત્યાદિ— અન્નયા —પુદ્દો સાવİ ન હવે —પ્રવ્રુઃ સાવચ' ન વેન્—કાઈના પુછવાથી પાપયુકત સાવદ્ય વચન બેાલવું જોઈ એ નહી. ન નિષ્ઠ' ન મમ્મયં-ન નિર્થ નમમાં નિરર્થક વચન ખેલવું ન જોઈ અને મમ ઉદ્ધારક વચન બેાલવુ' ન જોઈ એ. अपणट्ठा परट्ठावा उभयस्संतरेण वासावज्जं न लवेज आत्मार्थ परार्थ वा उभयस्यान्तरेण वा सावद्यं न लपेत् પોતાના નિમિત્ત અથવા ખીજાના નિમિત્ત તથા અરસપરસના નિમિત્ત અને વગર પ્રયાજન (વ્ય) સાવદ્ય વચન ન મેાલવાં જોઈ એ. - કેમકે, સાવદ્ય વચન રાગ દ્વેશ આદિ દુષ્ણેાનુ નિધાન છે, સમસ્ત આશ્રવોનુ કારણ છે, આત્મસમાધિરૂપ ચંદ્રમાનું ગ્રતુણુ ગ્રસિત કરવામાં રાહુ સમાન છે, ગુણુરૂપ વૃક્ષને જડથી ઉખેડવામાં પ્રચંડ ઝંઝાવાત સમાન છે, તથા ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૭૧
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy