________________
એષણા સમિતિ વિષયક વિનય ધર્મ કા કથન
ગૌચઃ એ પદ દ્વારા સંયમની લજજાના નિર્વાહનું સૂચન કરેલ છે. ૩૦ હવે એષણાસમિતિવિષયક વિનયમનું સૂત્રકાર કથન કરે છે. વાસ્તે, ઈત્યાદિ.
અન્વયાર્થ–ાહેબ-સ્ટેન દેશકાળ અનુસાર ભિક્ષાના યોગ્ય સમયેજ, મિg-મકું સાધુએ નિવઘ-
નિમે ભિક્ષા માટે પોતાના સ્થાનથી જવું જોઈએ. અકાળમાં ભિક્ષા માટે નિકળવામાં ગામની તથા સાધુની નિંદા થાય છે. એથી આત્માને ક્લેશાદિક દેશેની સંભાવના રહે છે, તથા જાઢેળ ૨ પતિ-હેન જ સિમેત ઉચિત સમયમાં જ તે ભિક્ષાટનથી પાછા ફરે. એવું ન કરવું જોઈએ કે ભિક્ષાને અ૫ લાભ હોય અથવા અલાભ હેય તે તે લાભની આશાથી સમયનું ઉલંઘન કરીને ઘણા સમય સુધી ફરતા રહે. ભગવાને કહ્યું છે કે અઢામોત્તિ ન હોzજ્ઞા તવો મહિયારા સાધુને જ્યારે પિતાના સમય અનુસાર ભિક્ષાને લાભ ન થાય તે તે સમયે તેણે સોચ ન કરે જઈએ પરંતુ એમ સમજવું જોઈએ કે, આ એક ભારે તપને લાભ મળે, રિકામ, રહેલના. આપૃષ્ઠના. સ્વાધ્યાય. તથા ભિક્ષાચર્યાને જે સમય નિયત છે એ સમય સિવાય, અવર્ક જ વિવનિતા–ારું જ વિબર્થ શેષ તેને અકાળને સમય છે, આથી એને છેડી, હં જે જે કાર્ય જે જે સમયમાં કરી લેવા જઈએ એને એ જ કે સમયમાં સમાયે-સમાન કરે.
ભાવાર્થ—અંગ પ્રવિષ્ટ આચારાંગ આદિ સૂત્રોને સવાધ્યાય કરવાને જે સમય નિયત છે એ સમયમાં એજ શ્રતનો સ્વાધ્યાય કરવું જોઈએ. બીલ સમયમાં નહીં. કારણ કે અકાલમાં વિદને આવવાની સંભાવના રહે છે. તથા તીર્થંકર પ્રભુની એવી આજ્ઞા નથી. માટે એમની આજ્ઞાની વિરુદ્ધ પ્રવૃત્તિ કરવાથી સ્વચ્છંદતાને દેષ લાગે છે. લોકોમાં પણ આવી વાત દેખાય છે— ખેતી વગેરે કરવાને જે કાળ નિયત છે એ સમયે જ કરવાથી ધાન્યાદિક ફળની ઉત્પત્તિ થાય છે. અન્ય સમયમાં નહીં. સમયાનુસારજ વૃક્ષોમાં પત્ર પુષ્પ ફળાદિક આવ્યા કરે છે. તથા વનસ્પતિઓ અંકુરોને ઉત્પન્ન કરે છે. પોતાના સમયમાં છ ઋતુઓ આવે છે તીર્થકર, ચકવતિ', બલદેવ વાસુદેવ.. એ બધા પિત પિતાના સમય ઉપર થાય છે. સિપમાં મેતી સમયાનુસાર જ. થાય છે. આવશ્યક ક્રિયાઓને કરવાવાળા જીવ સમય પર જ તીર્થંકર પ્રકૃતિને બંધ કર્યા કરે છે. કાં પણ છે કે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧