SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસની વાત છે કે, ઠંડીના સમયે અત્યંત હિમ પડ્યું તે પણ તેઓએ બીજું બાવરણ કરવાની સ્વપ્નમાં પણ ઈચ્છા ન કરી. પરંતુ એક જ પ્રાવરણમાંજ ઉત્સાહ સંપન્ન ચિત્તથી અચેલ પરીષહને સહન કરીને તે સોમદેવ મહાત્માએ સમાધી ભાવથી કાળધર્મ પામી દેવલોક ને પ્રાપ્ત કર્યો. આ કથા કહેવાનું કેવળ એક જ પ્રયોજન છે કે, જુએ, એમદેવ મુનિએ પહેલાં અચેલપરીષહ ન સો પાછળથી પ્રતિબંધ પામતાં તેમણે એ પરીષહને અધિક ઉત્સાહથી સહન કર્યો. અન્ય સાધુઓએ પણ એમની માફક ચેલપરીષહ સહન કરવું જોઈએ (૧૩) અરતિપરીષહ જય કા વર્ણન ઔર ઉસ વિષય મેં અહંદમુનિ કા દ્રષ્ટાંત અલકમનીને શીતઆદિ સતાવે ત્યારે અરતિ પણ થવાનો સંભવ છે તેથી ૭મા અરતિપરીષહને સહન કરવા માટે સૂત્રકાર કહે છે. “જામાપુજામ” ઈત્યાદિ. અન્વયાર્થ–મણુકા રીયંતં-પ્રામાનુરામ રમા એક ગામથી બીજા ગામ તથા ઉપલક્ષણથી એક નગરથી બીજાનગર વિહાર કરતા અવિનં-વિન તથા અકિંચનપરિગ્રહ રહિત એવા બળનારં–શનર મુનિને કદાચ કાર્ડ જુણેજ્ઞા-અરતિ બનુરોન અરતિ-સંયમમાં અરૂચિ અર્થાત્ મેહનીય કર્મના ઉદયથી થનારી જે સંયમ અરૂચિ રૂ૫ આત્મપરિકૃતિ-તથા સંયમમાં અધૃતિ, જાગૃતિ થઈ જાય તે મુનિનું કર્તવ્ય છે કે, તે મુની તં પરિણ€ તિતિવલે-સંવરીષહું રિતિક્ષેત એ પરિષહને શાન્તીની સાથે સહન કરે “અરતિ રૂપ આ માનસિક પરિણતિનું ફળ ચિકણા કર્મબંધ રૂપ છે. અને તેનાથી જીવનું ચતુતિરૂપે સંસારમાં પરિભ્રમણ થાય છે. એવું સમજીને આ સંયમ વિષયક અરતિને સાધુએ મનથી પણ હટાવવી જોઈએ. સૂત્રકારે રામાન આ પદથી રાગાદિકની નિવૃત્તિ સૂચિત કરેલ છે. કવિ–આ પદથી મુનિને મમત્વ રહિત પ્રદર્શિત કરેલ છે. ગામગુ જ્ઞા આ પદથી શબ્દાદિક વિષયની પ્રબળતા પ્રગટ કરેલ છે. “તિતિ” આથી અણગારે પરીષહ સહિષ્ણુ બનવું જોઈએ તેમ કહ્યું છે. ૧૪ આ અર્થને દ્રઢ કરતા સૂત્રકાર કહે છે. કલર પિશ ઈત્યાદિ. અન્વયાર્થી—વિકો-વિરતઃ હિંસાદિક પાપથી વિરકત તથા સાવિત્રણ–રમતક્ષિતઃ નરકનિગોદાદિકના દુઃખના જનક એવા અશુભ ધ્યાનથી પિતાના આત્માની રક્ષા ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૨૯
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy