SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પરીષહજય છે. સાધુ સ્વપ્નામાં પણ સુખનો અનુભવ કયારે અને કેમ થશે. આ પ્રકારને વિલાપ ન કરે છે ૩૬ g '–ઈત્યાદિ. અન્વયાર્થ–નિકી -નિરાલી આત્યંતિક રૂપથી કમેને ક્ષય કરવાના અભિલાષી મુનિ શારિર્થ-હેય અને ઉપાદેયના સ્વરૂપના નિરૂપક લઘુત્ત-અનુત્તરમ્ સર્વોત્કૃષ્ટ જેનાથી શ્રેષ્ઠ બીજે કઈ નથી. સર્વોત્તમ એવા ધ-ઘર્ષ શ્રુતચારિત્રરૂપ ધર્મને પ્રાપ્ત કરી લેપss-વેચેન્ન મલના દુઃખને સહન કરે. તેનું, કર્તવ્ય છે કે જ્ઞાન મેળો-ચાવતું રમે રૂતિ જ્યાં સુધી શરીરને ભેદ નથી થતું મૃત્યુ દ્વારા શરીરને વિયેગ થતું નથી ત્યાં સુધી –ાન તે શરીરથી જ બાહુ-કરું ધાન્ મેલને રાખે. તેણે એ વિચાર કરતા રહેવું જોઈએ કે, સંસારમાં એવાં અનેક પ્રાણી, મનુષ્ય દેખવામાં આવે છે જે દાવાનળથી દગ્ધ પાણાની જેવા તદન કાળા સ્વરૂપના જ હોય છે. તેનું શરીર શીત, વાત આદિથી સદા પીડિત રહે છે. ધૂળથી ભરેલું હોવાને કારણે અત્યંત મલીન હોય છે, છતાં પણ એમને એની ચિંતા હતી નથી. અકામનિજેરાથી એમને એટલું બધું સહન કરવા છતાં પણ કોઈ લાભ નથી. મારા માટે તે આ મેલને પરીષહ સહન કરવાથી મહાન લાભ છે, આથી તેને દૂર કરવા માટે મારે સ્નાન આદિ સાવઘક્રિયાઓની અભિલાષા સ્વપ્ન પણ ન કરવી જોઈએ. કહ્યું પણ છે.– न शक्यं निर्मलीका, गात्रं स्नानशतैरपि। અજામિલ હોતોમ-મર્માિ II अत्यंतमलिनो देहो, देही चात्यन्तनिर्मलः । उभयोरन्तरं ज्ञात्वा, कस्य शौचं विधीयते ॥२॥ કેમકે, માતા પિતાના રજવિર્યથી આ શરીર અપવિત્ર જ સ્વભાવતઃ ઉત્પન્ન થયેલ છે. જ્યારે કારણે સ્વયં અશુચિ સ્વરૂપ છે તે તેના કાર્ય રૂપ આ શરીર શશિરૂપ કઈ રીતે ગણાય, ડુંગળીને અથવા લસણને સમુદ્રના પાણીથી ધોવાથી પણ તેમાં નિગધતા આવી શકતી નથી તેવી રીતે હજારે વાર સ્નાન કરવા છતાં પણ આ અપવિત્ર શરીરમાં નિમળતા-શુચિતા આવતી નથી. કેમકે, આ શરીર નિરંતર નવ દ્વારેથી મળને બહાર કાઢયા જ કરે છે. દેહને જ્યારે સ્વભાવ એવો છે તે પછી એના શુચિ વિધાયક સાધન જ કયાંથી મેળવી શકાય. જે હું છું તે તે સદા પવિત્ર જ છું, અત્યંત નિર્મળ છું, જે પ્રકારથી વસ્તુ સ્થિતિને વિચાર કરવા છતાં, શૌચાલયમાં રહેલું આકાશ અપવિત્ર બની શકતું નથી તેવીજ રીતે દેહમાં નિવાસ કરવાવાળે આ આત્મા પણ અપવિત્ર છે તે નથી. તે તે સદા નિમળ જ છે. આ પ્રકારે શરીર અને આત્મામાં અંતર જાણું જ્ઞાની એ સદા ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૬૬
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy