SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ સુશ્રુતમ્ ” આ પદથી સૂત્રકાર એ પ્રકટ કરે છેકે, સાધુ જ્યારે એમ કહે છે કે, આ દાળ વગેરે ખૂબ સ્વાદિષ્ટ અનેલ છે. ત્યારે તેને લત્રણ રૂપી પૃથ્વીકાય, જળકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને દ્વિન્ક્રિયાક્રિક ત્રસકાય આ બધાની હિંસામાં અનુમેાદના કરવાના દોષ લાગે છે. આ રીતે સુરમ્ કહેવાથી પણ આ દોષ લાગે છે. 66 મુનિચ્છન્નમ્ આ પદથી સૂત્રકાર આ વાત સૂચિત કરે છે કે, મુનિ જો શાક પત્રાદિક ચાકુ વગેરેથી સરસ રીતે કાપવામાં આવેલ છે. એવું કહે તે તેને વનસ્પતિ કાય અને દ્વીન્દ્રિયાક્રિક ત્રસકાયની હિંસા કરવામાં અનુ મેદન કરવાને દોષ લાગે છે. સુદર્ આવી જ રીતે ધન હરણુ વગેરેની ખાખતમાં ખેલવામાં આવે ત્યારે તેને અદત્તા દાનની અનુમેાદન કરવાના તથા બીજાને પીડા ઉત્પન્ન કરવી વગેરેની અનુમેાદનના દોષ લાગે છે મૃતમ્ એ પદથી સૂત્રકારને એ અભિપ્રાય છે કે, જ્યારે સાધુ “ સુમૃતં ” આ પદ્મના ખુશ થઈ પ્રયાગ કરે છે અને તે પ્રયાગ પારદાદિક ધાતુઓનું મારણ કરવાના પક્ષમાં હાય છે તે એ સમયે એને પૃથવીકાયાદિક એકેન્દ્રિય જીવની હિંસા કરવાની અનુમેદનાના સમČક માનવામાં આવે છે. જ્યારે એજ પ્રયાગ સાધુ તરફથી કોઈ દુષ્ટના પક્ષમાં કરવામાં આવ્યો હૈાય તે તે પ્રાણઘાતના અનુમાદક માનયુનિષ્ઠિતમ્ આ પદથી સૂત્રકાર એ સૂચિત કરે છે કે, જ્યારે સાધુ 66 આ અન્નાદિ સામગ્રી સરસ તૈયાર કરવામાં આવી છે’” આ પ્રકારના પ્રયાગ કરે છે તે તેને અન્નાદિક સામગ્રીની તૈયારીમાં જે ષટ્કાય જીવેાની વિરાધના થઈ છે એની અનુમાદના કરવાના દોષ લાગે છે. આ રીતે “ 'सुलष्टम् " ” એ અંગેના પદનુ ઉચ્ચારણ કરવામાં પણ એ દ્વેષના ભાગી બનવું પડે છે. સારું વર્ઝયેતુ ” આ પ્રકારના કથન અંગે એ અભિપ્રાય છે કે, જે એ સુકૃત આદિ ભાષણ નિરવઘ હાય છે તે એ સમયે સાધુને કોઈ દોષ લાગતા નથી. આ પ્રકારે આ સાવદ્ય પક્ષનું વર્ણન થયું. હવે નિરવઘ પક્ષનું વર્ણન કરવામાં આવે છે.— વામાં આવે છે. 66 t નિરવદ્ય પક્ષમાં જ્યારે સાધુ “ પુછ્યું ” આણે વૈયાવૃત્ય, અભયદાન, અને સુપાત્રદાન આદિ જે સત્કમ કર્યાં છે તે ઘણાં સારાં કર્યાં છે” આ પ્રકારે ખેલવામાં કાઈ દોષ નથી. આ પ્રકારે આગળ દરેક જગ્યાએ સમજી લેવું જોઇ એ. જેમ- મુજ્જુ વગમચ પ્રાચર્ચાવિ '' એને બ્રહ્મચર્ય' આદિ સદ્ગુણુ સારી રીતે પરિપક્વ થયેલ છે, ઈતિ, “ મુજ્જુ છિન્ન બનેન સ્ટેટ્વન્ધનમ્ ” ઈતિ, એણે સ્નેહનું બંધન સારી રીતે કાપી નાખેલ છે “વાયત્તત્ત્ત બનેન જ્ઞાનાહ્નિત્રયં” ઇતિ, એણે જ્ઞાનાદિક રત્નત્રયને સારી રીતે સ્વાધીન કરી લીધેલ છે. ‘સુક્કુનષ્ટમસ્યાપ્રમત્ત સાધો: મેગાહર્ ” આ અપ્રમત્ત સાધુની ક`જાળ સારી રીતે નષ્ટ થઈ ચુકેલ છે, “ મુજ્જુ નૃતોય પતિમળેન ” ઈતિ, પંડિત મરણથી એનું મૃત્યુ થયું એ ઘણું જ સારૂં થયું, “ સુજ્જુ મનોજ્ઞા અસ્ય રાષોઃ યિા” ઈતિ યદ્વા— 66 ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૮૫
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy