SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ નગરીના કાષ્ઠક નામના માગમાં આવી પહોંચ્યા. ત્યાં વનપાલ પાસેથી આજ્ઞા લઇને ઉતર્યાં. અને તે સ્થળે સંયમ અને તપથી પેાતાની આત્માને ભાવિત કરતાં કરતાં વિચરવા લાગ્યા. શ્રમણ ભગવાન મહાવીર પણ કેાઈ સમય પૂર્વાનુપૂર્વી થી ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા ચંપાનગરીના પૂર્ણભદ્ર નામના બાગમાં પધાર્યાં. અને યથાપ્રતિરૂપ અવગ્રહ ( વસતીની આજ્ઞા) લઈ ને સયમ અને તપથી આત્માને ભવિત કરતાં કરતાં વિચરવા લાગ્યા. " આ તરફ્ જમાલિના શરીરમાં અન્ત, પ્રાન્ત, રૂક્ષ તેમજ તુચ્છ આહાર લેવાથી અનેક પ્રકારના રાગે ઉત્પન્ન થયા, આ રાગેાના કારણે તેએ બેસવામાં પણુ અશક્ત બની ગયા આ સ્થિતિમાં તેમણે પોતાના શિષ્યાને કહ્યું કે, મારે માટે જલ્દી સસ્તારક (પથારી) કરી દો. મુનિએ સસ્તારકની તૈયારી કરવા લાગ્યા જમાલિએ તેમને વાર વાર પૂછવા માડયું કે, સંસ્તારક કર્યા કે નહી ? શિષ્યાએ કહ્યુ` કે, સંસ્તારક હજુ કરેલ નથી પરંતુ કરીએ છી એ આ પ્રકારે જ્યારે શિષ્યાએ કહ્યું, ત્યારે મિથ્યાત્વ માહનીયના ઉદ્દયથી સમ્યક્ત્વથી પતિત થઈ ને જમાલિએ વિચાર કર્યાં કે, “ યિમાળ તેં ” જે કરવામાં આવે છે તે “થઈ ચૂકયુ” એવું જે જીન ભગવાને કહ્યું છે તે સત્ય ઠરતું નથી. કેમ કે સસ્તારક ક્રિયમાણુ છે તે ત: ” થઈ ચૂકયું છે એમ કહી શકાય નહિ. આ પ્રમાણે આ જે હમણાં ‘સસ્તીચેમાળ ” છે-બીછાવવામાં આવે છે. એને બીછાવી દીધલ છે એમ કેમ કહી શકાય ? આ પ્રમાણે વિચાર કરીને તેમણે પેાતાના સમસ્ત શિષ્યાને ખેલાવીને કહ્યું કે, જુએ ભગવાન વીર પ્રભુ જે એમ કહે છે કે, “ નિયમાનું તમ્ ’“ ' यच्चलत् तत् चलितम् यदुदीर्यमाणं तदुસીરિતમ્ ” જે ક્રિયમાણુ છે તે થઈ ચૂકયું છે, જે ચાલી રહ્યું છે, તે ચાલી ચુકયું છે, જે ઉદયમાં આવી રહેલ છે તે ઉદયમાં આવી ચુકેલ છે, એ બધું સઘળું મિથ્યા છે. કારણુ કે, ક્રિયમાણુ સંસ્તારકમાં શયનરૂપ મ ક્રિયામાં સાધકત્ત્વના અભાવથી ત્યાં કરેલ છે એમ આવી શકતું નથી, tr 79 66 66 "" कृतम् સંસ્તારક (પથારી) કર્યાં પછી જ તેમાં શયનાદિપ “ ત્રિચારિતા ’’ આવે છે. પરન્તુ સસ્તારક કરતી વખતે તે તેમાં તેવા પ્રકારની ' अर्थक्रिया હરિતા' આવતી નથી. તેા પછી જિયમાળ તમ્-ક્રિયમાણુ કૃત થાય છે, એવા વ્યવહાર કેવી રીતે થઈ શકે ? વળી ‘યિમાનમ્ ” એ વર્તમાનકાળનું કથન છે. અને “ ” એ ભૂતકાળનેા વ્યવહાર છે. ભૂત (કાળ) અને વર્તમાન એ અને પરસ્પર વિરૂદ્ધ અવાળાં છે. એટલે પરસ્પર વિરૂદ્ધ એવા એ પદાર્થોની એકતા થઈ શકતી નથી. કેમકે વમાનકાળથી વિરૂદ્ધ ભૂત (કાળ) છે, એવા પ્રકારનેા ભૂત અને વમાન એ બન્ને એક અધિકરણમાં રહી શકતા નથી. તે પછી મહાવીર સ્વામીએ જે કહ્યું છે કે, “ યમાળ તમ્ ’ '' 'ચત્ પત્તિમ્ ’’–વિગેરે ܕܙ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ t ૨૨૩
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy